Book Title: Bharatiya Path Samiksha
Author(s): S M Katre, K H Trivedi
Publisher: University Granthnirman Board

View full book text
Previous | Next

Page 122
________________ પરિશિષ્ટ-૨ ૧૧૩ પડશે. આથી એવી સબળ અપેક્ષા રાખવી જોઈએ કે પ્રાંતીય સરકારો, ભારતીય રાજ્યોના રાજાઓ, વિદ્વાનોની મંડળીઓ અથવા સાર્વજનિક ગ્રંથાલયો, જેમના કબજામાં ભારતમાંના હસ્તપ્રત-સંગ્રહો રહેલા છે, પોતાની સર્વ શક્તિ, સંપત્તિ અને ધ્યાન સામાન્ય રીતે તેમની હસ્તપ્રતોની સૂચિ તૈયાર કરવામાં તથા વિશેષ રીતે વિસ્તૃત સૂચિઓ'' તૈયાર કરવામાં કેન્દ્રિત કરશે. ૧૧. જુઓ Festchrift Prof. PV Kane. (૧૯૪૧)નાં પૃ.૭૩-૮૧. અહીં કલકત્તાના પ્રો.ચિન્તાહરણ ચક્રવર્તીએ હસ્તપ્રતોના અધ્યયન' વિષે લખ્યું છે અને હસ્તપ્રતોની ઉચિત દેખરેખ અને તેમની શાસ્ત્રીય ઢબે ગ્રંથસૂચિ માટે સરકારને હાર્દિક અપીલ કરી છે. વળી હસ્તપ્રતોની નફાખોરી બદલ શિક્ષા કરવા નવો કાયદો ઘડવાનું પણ તેમણે સૂચન કર્યું છે. “Modern Review (સપ્ટેમ્બર, ૧૯૪૧)માં પ્રો. ચક્રવર્તીનાં કેટલાંક સૂચનોને ક્યારનુંય અનુમોદન આપવામાં આવ્યું છે.

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162