________________
મૃતિ સંદર્ભ ગ્રંથ
૨પ
અણ ગાદી પર બેસાડ્યા. ચાણક્યનું એક મૌલિક પ્રદાન છે તેને અર્થશાસ્ત્ર નામને અદ્દભૂત ગ્રંથ છે.
શંકરાચાર્ય:જ દક્ષિણ ભારતનાં નાંબુદ્રી બ્રાહ્મણ પરીવારમાં જન્મેલા શંકરે ૩૨ વર્ષના ટૂંકા આયુષ્યમાં વૈદિક ધર્મમાં આવી ગયેલી અનેક દુષ્ટ રૂઢીઓ અને જુદા જુદા અનેક દેવની ઉપાસના કરનારા સંપ્રદાયે તેમજ નાસ્તિક દર્શનોના અનુયાયીઓની સામે શાસ્ત્રાર્થ કરીને, ઉપનિષદનાં જ્ઞાનકાંડને સમન્વય કરીને કેવલા દૈત વેદાંતની સર્વોપરીતા સિદ્ધ કરી. ભારતમાં વારંવાર પગે ચાલીને પ્રદિક્ષિણાઓ કરી. તેમણે અનેક શાસ્ત્રાર્થો કરી ભારતના ચાર છેડે ચાર મઠોની સ્થાપના કરી. બ્રહ્મસૂત્ર ઉપ નિષદ અને ભગવદગીતા પરનાં તેમનાં ભાવેએ એક નવી કેડી થાપી
બની ગયેલ અદ્ભુત ચીનનું નિર્માણ કરનાર મહાપુરુષ તે માઓત્સ તુંગ. ખ્રિસ્તી ધર્મની ઉપાસના કરનાર અનુયાયીઓ કરતાં પણ માઓનાં અનુયાયીઓની સંખ્યા ઘણી મોટી છે. ચીનના હેવાન પ્રાંતમાં ૧૮૯૩ ની સાલમાં માજોને જન્મ થયે. ૩૦૦ વર્ષ સુધી ચીન પર ઘાતકી અને ભ્રષ્ટાચારી મંચુ રાજવીઓની સામે જે ક્રાંતિ થઈ તેમાં માસેની કામગીરી પણ યશસ્વી છે. એક નાનકડા ચીની પ્રજાતંત્રમાંથી માઓન્નેએ આ દેશને એક મોટી અને વિરાટ સત્તાવાળા દેશ બનાવ્યું. એક ઉસ્તાદ છાપામાર દ્ધા તરીકે, એક અત્યંત લોકપ્રિય શાળા શિક્ષક તરીકે અને વિશ્વનું કેન્દ્ર ચીન બનશે એવા સ્વપ્ન દૃષ્ટા તરીકે માઓર્લ્સનું સ્થાન અમર છે. ચીનની ભૂમિમાં વિસ્તરેલા અનેક જમીનદારને ખતમ કરીને પરિશ્રમનાં પારિતોષિક દરેક વ્યક્તિને વહેંચી નાખનાર માઓની શ્રદ્ધા આજે પરિપૂર્ણ થઈ છે. માત્રે તુંગનાં ગ્રંથ અને સૂત્રએ ચીનની પ્રજા ઉપર ભારે પકડ. જમાવી છે. ઘણી મોટી ઉંમરના થયેલા માઓ આજે પણ
અભુત શારીરિક, માનસિક અને બૌદ્ધિક શકિત ધરાવતા પ્રચંડ લોખંડી પુરુષ તરીકે વિશ્વના ઇતિહાસમાં ગૌરવવંતુ સ્થાન ધરાવે
સમ્રાટ અશોક:
જા
મૌર્ય વંશમાં મહાન રાજાઓની પરંપરામાં અશોકનું સ્થાન ઘણું ઉન્નત છે. કલિંગ દેશપરની ચડાઈમાં જે ભંયકર હત્યાકાંડ તેણે જોયું ત્યારથી તે બૌધ્ધ ધર્મ તરફ વળે અને પછીનું અશોકનું રાજ્ય શાસન બનવાને બદલે ધર્મરાજ્ય બન્યું. તેણે સ્થળે સ્થળે રસ્તાઓ, દવાખાનાઓ, તળાવ બનાવ્યાં, અનેક ખડકો અને સ્તંભપર ધર્મના ઉપદેશે અને સદાચારનાં યમ કેતરાવ્યા. પિતાના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પરદેશમાં મેકલ્યાં, શ્રી લંકા અને ભારતની પુરે આવેલા અનેક ટાપુઓમાં બૌદ્ધ ધર્મને જે વિસ્તાર થયો તેનું શ્રેય અશોકને ફાળે જાય છે. ડહાપણનો ભંડાર સેલમન:
વિવના અદ્ભુત માનવીઓ અને વિરાટકાય પ્રતિભાઓ વિષે નોંધ કરવા બેસીએ તે એક સ્વતંત્ર અને અલગ ગ્રંથનું નિર્માણ કરવું પડે. પરંતુ અહીં તેનો આવકાશ
ન હોવાથી એશિયાની મહાપુરુષોની પરંપરાને ખ્યાલ આપવા માટે જ જુદા જુદા ક્ષેત્રનાં માત્ર ગણ્યાગાંઠ્યા માનવીઓનો એક અતિઅલ્પ પરિચય આપણે જે.
એશિયાનું એક વિશાળ ચિત્ર રજૂ કર્યા પછી ફરીથી આપણે ભારતીય સંસ્કૃતિના કેટલાંક મહત્ત્વનાં અંગેની સમીક્ષા કરીને આપણુ આ અવલોકનને પૂર્ણ કરીએ. આ અંગેનું અવકન કરીએ છીએ ત્યારે તે માત્ર ભારતનાં જ છે એટલા માટે નહીં પરંતુ તેની સમગ્ર વિશ્વની દૃષ્ટિએ સાર્વત્રિક અને સર્વકાલીન મહત્તા જોઈને આપણે તેની વિષે વિચાર કરીએ.
વેદો :
વિશ્વનાં ઈતિહાસમાં ડેવીડ અને તેના પુત્ર સેલેમન. આ બંનેનું વિશિષ્ટ સ્થાન છે. તેના અંગત જીવનમાં ઘણે વિલાસી હોવા છતાં સેલોમન તેના શાણપણ માટે વિધમાં ઘણું જાણીતા છે. સેલમનનાં નામે અનેક કહેવત અને ધર્મોપદેશો પ્રચલિત થયાં છે. સેલે મનનાં નામ પર અનેક દંતકથાઓ યહૂદી સાહિત્યમાં પ્રચલિત છે. તે સમાન વૃત્તિવાળ અને એક ઉદાર રાજા હતે. માઓત્સ તુંગ :- નૂતન ચીનનું ઘડતર કરનાર અને વિશ્વની મહાનત્તા
સંસ્કૃતિનાં વિદ્ ધાતુ ઉપરથી વેદ શબ્દ આવ્યો છે. વિદુનો અર્થ જાણવું એ થાય છે, તેથી વેદ જ્ઞાન ભંડાર અથવા જ્ઞાન રાશી કહેવામાં આવે છે. મંત્ર અને બ્રાહ્મણ એવા તેના બે વિભાગ છે. મંત્ર ભાગોમાં ચાર સંહિતાઓનો સમાવેશ થાય છે. સર્વેદ, યજુર્વેદ સામવેદ અને અર્થ વેદ, વેદને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org