Book Title: Bhakshyabhakshya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 23
________________ ધ બધગ્રંથમાળા : ૧૮ : - પુષ્પ સડેલુ' અનાજ ખાવુ, એ સપવિરુદ્ધ ભાજન છે. આહાર કરવાના જે ઉપર્યુકત વિધિ છે, તેને છોડીને ભાજન કરવુ, એ વિધિવિરુદ્ધ ભાજન છે. જે ભાજનથી નેત્રરોગ, વિસમ, કુષ્ઠ, ભગંદર આદિ રાગા થવાના સંભવ ડાય, તેવું ભાજન કરવું એ પરિણામવિરુદ્ધ ભાજન છે. તાત્પર્ય કે–રસમૃદ્ધિના ત્યાગ કરવા, સમયસર જ લાજન કરવુ' અને હિતકારી ભાજન કરવું તથા ભાજન કરતી વખતે ઉતાવળ ન કરતાં મેલ્યા કે હસ્યા વિના શાંત અને પ્રસન્ન ચિત્ત રાખવુ, એ આહારના વિષયમાં સયમના ઉપનય છે. ગૃહસ્થાને આહારની સામગ્રી મેળવવામાં અને તેને તૈયાર કરવામાં અમુક આરંભ-સમારંભ એટલે હિંસા કરવી પડે છે, પણ તે ઓછામાં ઓછી કેમ થાય તેનું લક્ષ રાખવું, એ અહિં સાધર્મનુ પાલન છે. આ દૃષ્ટિએ માંસાહારને સર્વથા વન્ય ગણવામાં આવ્યે છે અને વનસ્પતિજન્ય આહાર તથા દૂધ અને તજન્ય વસ્તુઓને ઉપયુક્ત ગણવામાં આવી છે. આ રીતે અહિંસા, સંયમ અને તપના સિદ્ધાંતને આહારની ખાખતમાં ખરાખર લાગુ કરી શકાય છે અને સુમુક્ષુઓએ તે જ પ્રમાણે વર્તવું ઘટે છે. અભક્ષ્યના ત્યાગ કરવાથી જે ફળ નિપુણાને મળ્યું, તે ફળ સવ કાઈ મેળવી શકે છે. (૯) નિપુણાની સ્થા અંગ નામે દેશ છે; તેમાં ચ'પા નામે નગરી છે. ત્યાં સહસ્રીય નામના ન્યાયપરાયણ રાજા રાજ્ય કરે છે. તેને

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74