Book Title: Bhakshyabhakshya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 55
________________ થમાળા : ૫૦ : સુ જે ભાજનમાં અનેક જીવા એકઠા મળ્યા છે, તેવા ત્રિભોજનને કરનાર મૂઢ જીવાને રાક્ષસાથી જુદા કેમ પાડી શકાય ? અર્થાત્ તે એક પ્રકારના શાસા જ છે. * દિવસે અને રાતે જે મનુષ્ય ખાતે જ રહે છે, તે શિંગડા અને પૂંછડા વિનાના પશુ જ છે. * જે મનુષ્ય દિવસની આદિની અને અંતની એ ઘડીએ મૂકીને ભાજન કરે છે, તે પુણ્યનું ભાજન થાય છે. * રાત્રિભોજન કરનાર મનુષ્યને ઘુવડ, કાગડા, ખિલાડી, ગીધ, સામર, ભૂંડ, સર્પ, વીંછી અને ધ વગેરે રૂપે ઉત્પન્ન થવુ પડે છે. પુરાણામાં કહ્યું છે કે— अस्तंगते दिवानाथे ( १ ) आपो रुधिरमुच्यते । अन्नं मांससमं प्रोक्तं, मार्कडेय महर्षिणा || સૂર્ય અસ્ત થયા પછી પાણી લેાહી સમાનં અને અન્ન માંસ સમાન છે, એમ માર્કેય મહર્ષિએ કહ્યુ છે. મહાભારતમાં જણાવ્યું છે કે— चत्वारो नरकद्वारा, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव, सन्धानानन्तकायकम् ॥ ये रात्रौ सर्वदाहारं वर्जयन्ति सुमेधसः । तेषां पक्षोपवासस्य फलं मासेन जायते ||

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74