SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ થમાળા : ૫૦ : સુ જે ભાજનમાં અનેક જીવા એકઠા મળ્યા છે, તેવા ત્રિભોજનને કરનાર મૂઢ જીવાને રાક્ષસાથી જુદા કેમ પાડી શકાય ? અર્થાત્ તે એક પ્રકારના શાસા જ છે. * દિવસે અને રાતે જે મનુષ્ય ખાતે જ રહે છે, તે શિંગડા અને પૂંછડા વિનાના પશુ જ છે. * જે મનુષ્ય દિવસની આદિની અને અંતની એ ઘડીએ મૂકીને ભાજન કરે છે, તે પુણ્યનું ભાજન થાય છે. * રાત્રિભોજન કરનાર મનુષ્યને ઘુવડ, કાગડા, ખિલાડી, ગીધ, સામર, ભૂંડ, સર્પ, વીંછી અને ધ વગેરે રૂપે ઉત્પન્ન થવુ પડે છે. પુરાણામાં કહ્યું છે કે— अस्तंगते दिवानाथे ( १ ) आपो रुधिरमुच्यते । अन्नं मांससमं प्रोक्तं, मार्कडेय महर्षिणा || સૂર્ય અસ્ત થયા પછી પાણી લેાહી સમાનં અને અન્ન માંસ સમાન છે, એમ માર્કેય મહર્ષિએ કહ્યુ છે. મહાભારતમાં જણાવ્યું છે કે— चत्वारो नरकद्वारा, प्रथमं रात्रिभोजनम् । परस्त्रीगमनं चैव, सन्धानानन्तकायकम् ॥ ये रात्रौ सर्वदाहारं वर्जयन्ति सुमेधसः । तेषां पक्षोपवासस्य फलं मासेन जायते ||
SR No.022953
Book TitleBhakshyabhakshya
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy