Book Title: Bhakshyabhakshya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 25
________________ ધગધગ્રંથમાળા : ૨૦ : - પુષ્પ , 6 વનસ્પતિ નવપલ્લવિત થઈ ગઈ છે અને માગ–ખગીચાઓ પહેલાંની જેમ ફળ-ફૂલથી સુÀાભિત બન્યા છે. ' જલાશયાના રક્ષકાએ આવીને જણાવ્યું કે- કૃપાવ ́ત ! વાવ, કૂવા, તળાવ અને સરાવરાનાં જળ મીઠાં થઈ ગયાં છે. ' અને ક્ષેત્ર(ખેતર)પાલાએ આવીને કહ્યું કે · પ્રભા ! સવ` ખેતરા ધાન્યથી લીલાંછમ બની ગયાં છે અને ૫'ખી લેાલ કરવા લાગ્યાં છે. ’ તથા નગરરક્ષકાએ આવીને નિવેદન કર્યું કે · ગરીબપરવર ! આજે પ્રજામાં આનંદ અને ઉત્સાહનું અનેરું વાતાવરણ વ્યાપી રહ્યું છે. ' આમ ચારે માજુથી શુભ સમાચાર આવતાં રાજા અતિ આનંદમાં આવી ગયા, પણ આ ચમત્કાર શાથી અન્ય ? : કે તે સમજી શક્યા નહિ. કોઈએ રૅન્યુ છે. ’ અમુક તપસ્વીનું` તપ ચગીની યોગસાધના અમુક આ પ્રભાવ મંત્રના છે, ’ કોઈએ " " ફળી છે. ’ કોઈએ કહ્યુ કે કહ્યું કે · આ પ્રભાવ તંત્રના છે. ' કાઈએ કહ્યું કે ‘આપણે અમુક દેવની પૂજા કરી હતી, તેનુ' આ ફળ છે. ” કાઇએ કહ્યુ કે ‘ આપણે અમુક દેવીની આરાધના કરી હતી, તેની આ કૃપા છે.' આમ જુદા જુદા અનેક અભિપ્રાય પ્રકટ થવા લાગ્યા, પણ તેમાંના કોઈ અભિપ્રાય રાજાના મનનું સંતાષકારક સમાધાન કરી શમ્યા નહિ. કાઇએ કહ્યું કે 6 t કહ્યું 6 " એવામાં એક વનપાલકે આવીને વધામણી આપી કે મહારાજ ! નગર બહાર ઉદ્યાનમાં કેવલી ભગવત સમવસર્યાં છે.’ એટલે રાજા ચતુરંગ સેના લઈને નગર બહાર ઉદ્યાનમાં ગયે અને કેવલી ભગવંતને વિધિસર વંદના કરીને ચેગમુદ્રાએ સામે બેઠા. પછી તેણે વિનયથી પૂછ્યું કે ‘ હું ભગવંત ! આ

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74