Book Title: Bhakshyabhakshya
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Muktikamal Mohan Granthmala

View full book text
Previous | Next

Page 34
________________ અઢારસુ : : ૨૯ : एकैक कुसुमक्रोडाद्रसमापीय मक्षिकाः । यद्वमन्ति मधूच्छिष्टं तदश्नन्ति न धार्मिकाः ॥ એક એક પુષ્પની અંદરથી માખીઓ રસ પીઇને ખીજે ઠેકાણે તેનુ' વમન કરે છે, તે મધ કહેવાય છે. આવું ઉચ્છિષ્ટ મધ ધાર્મિક પુરુષા ખાતા નથી. अप्यौषधकृते जग्धं मधुश्वभ्रनिबन्धनम् । भक्षितः · प्राणनाशाय कालकूटकणोऽपि हि || ભાભઢ્ય કેટલાક મનુષ્યેા મધના ત્યાગ કરે છે, પણ ઔષધનિમિત્ત તેનુ ભક્ષણ કરે છે, પરંતુ આ રીતે ભક્ષણુ કરાયેલું મધ નરકનુ કારણ બને છે, કારણ કે કાલકૂટ વિષના કણ નાના હોય નાશને માટે થાય છે. તે પણ તે પ્રાણ मधुनोऽपि हि माधुर्यमबोधैरहहोच्यते । आसाद्यन्ते यदास्वादाच्चिरं नरकवेदनाः || અહા ! કેટલાક અજ્ઞાની જીવા એમ કહે છે કે-મધમાં તે મીઠાશ ઘણી છે, એટલે તે ખાવુ જોઈએ. પણ જેના સ્વાદ કરતાં નરકની વેદના ચિરકાળ ભાગવવી પડે, તેને મીઠું કેમ કહેવાય ? તાત્પર્ય કે-તેની ક્ષણિક મીઠાશથી લાભાઈ ન જતાં, તેનાથી આવનારાં ભયંકર પરિણામાના વિચાર કરીને તેને અવશ્ય ત્યાગ કરવા જોઈએ. (૭) મદિરાઃ—મદિરા એટલે મદ્ય, સુરા, કાદ ખરી, દારૂ કે શરામ તેમાં પણ તે તે પ્રકારના સૂક્ષ્મ જીવા નિર

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74