________________
ભારતવર્ષના અન્ય સાહિત્યની માફક જૈનસાહિત્ય પણ, પરદેશી રાજ્યકર્તાના ધમપણાનું અને આ દેશની ક્ષીણકારી હવાનું ભંગ થઈ પડયું હતું. એક સમય એવે હતું કે, તેવા સાહિત્યનું અસ્તિત્વમાત્રજ જાળવવા ખાતર તેને ભાર રાખવા સિવાય બીજો રસ્તે નાતે. કાળક્રમે સમયાનુકુલ જાયેલે તે ઉપાયજ, સાહિત્યના વિસ્તારને સંકુચિત કરવા સાધનભૂત છે. અને તે પણ વળી કમનશીબે એવા સમયે થે કે, તે સાહિત્યને વૃદ્ધિગત કરવાના માર્ગે જ્યારે ઘણું દૂર હતા. જે ધર્મનિષ્ઠ પુરૂષ પર વંશપરંપરાથી સાહિત્યરક્ષણની ધામિક ફરજ આવી પડી હતી, તેઓએ, તે સાહિત્યના અંશમાત્રને પણ–રખેને તેઓ તેથી વિમુખ થાય, અને તેઓના અતિધર્મપ્રિયસાહિત્યને જાલિમ જુલ્મ અંત આણે, એવી ભાવના પિતાના પૂર્વજો - પાસેથી ગ્રહણ કરી હતી તે મુજબ-સૂર્યના કિરણમાં નહિ પડવા દેવા માટે પણ ઉપાશે. જ્યા હતા. અમિયની વાત છે કે, તે ભાવનાઓ કેટલેક અંશે દાપિ સજીવન છે, કે જ્યારે દેશ સર્વત્ર શાંતિમય બની રહે છે, અને સાહિત્યની વણી માટે તેને ઈ એગ્ય છે. - ધાર્મિક પુસ્તકની સંખ્યા ઓછી બનાવવામાં અગ્નિએ પણ પિતાને હિ આપવામાં કઈ બાકી રાખી નથી! આ કારણમાં વળી ધર્મના અનુયાયીઓની અધોગતિએ પણ એક ઉમેરો કર્યો, કે જેને લઈને ધાર્મિકતને કેલા કરવાનું તે બાજુએ રહ્યું, પણ ધર્મજ ઘણુ સંકટમાં આવી પડત! તે એ કાળ હતું કે જે વખતે ખાદ્યકિયાઓને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org