________________
પાનું ૩૫૨. હાલ ૬૦. ગાથા ૨. પાડ ૧૭ રજુ A તીરથ સાચે સહીજી, વિમલાચલગિરિ રેખીત B , , , તીરથ ચારૂહી દેખી.c પાનું ૩૫૪. ઢાળ ૬૦. ગાથા ૨૨. પાદ ચારે. A એક દિવસ હનુમંતરે, મેરૂ ગિરિ જાય;
ચિત્ર માસ જિન પૂછ કેજી, મન રઢીયાત થાય. કે એક દિવસ હનુમંતજી જી, મેરૂ ગિરિપે D જાય; E ચિત્ર માસે કીડા કરછ, મન રળિયાત થાય.
પાનું ૩૬૯. ઢાળ ૬૨. ગાથા ૪૪-૪૫. A તે તીને તજી સરપતિ આયે, પ્રણમી રાઘવ પાય; o વિમલાચલ ઈત્યાદિ પાઠથી કવિને આશય, જેમ તીમાં મે વિમલાચલ છે, તેમ સીતા પણ સતીઓમાં એક મેટી છે એમ બતાવવાને છે. આ વિષય હેમાચાર્યજીના મૂળ ગ્રન્થમાં નથી, અહીં ઢોએ “તીરથ આરતી' ઇત્યાદિથી “સાધુ સાધવી, શ્રાવકશ્રાવિકા” એ ચાર જંગમતીર્થ ની વાત બતાવી છે. પરંતુ એટલે વિચાર કર્યો નથી કે, સામાન્યપણે પણ તી” શબ્દ વાપરવાથી સાક્ષર યા બાળબુદ્ધિ મનુષ્ય ગમે તે હોય તે પણ રિયાવર તીથજ' સમજે, જ્યારે “જગમ તીર્થ બતાવવાને માટે વખતોવખત વિધતામતીર્થ ઈત્યાદિ પાઠો અપાયેલા છે. પણ “મૂર્તિ કે પ્રતિમાહિ” શબ્દ આવે તે ઉપર હડતાલજ પડી મારવી, આર જેનો નિયમ હોય તેને વિચારવાનું શું ? કારણ કે તીર્થે શબ્દથી સ્પષ્ટ થાય છે કે કેઈપણ સ્થાવર તીર્થે હોવું જોઈએ, છતાં પણ ચાર તીર્થ કયા તાવ, અને લેકે માન્ય શી રીતે કરશે! તે વિચાર્યા વિના ચાર તીર બતાવવાને એ લોકોએ અજબ પ્રયત્ન કર્યો છે. જે “ચારૂને અર્થ “સારૂ ના બણ તે “સાચે સહીથી” પુનરક્ત થાય છે.
D કોઠારીવાળી પ્રતમાં ગિરિ પાઠ છે. , इतश्च हनुमांत्रे, चैत्ववन्दनहेतवे मेहं गतः १०९॥१२१
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org