________________
૧૨
સારે! પ્રકાશ પડે એમ છે માટે એ અન્ય ઉત્તેજન આપવા લાયક
છે એમ હું માનું છું. વાંદરા તા૭.૨૪-૮-૧૪
નરિસ‘હરાવ ભોલાનાથ
}
(દિવેટીઆ.)
(]
અમદાવાદ તા૦ ૨૮ સપ્ટેમ્બર ૧૯૧૪
×× જીવણચંદ્ર સાકરચંદ્ર
શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકાદ્વાર ફંડનાં ત્રી સુભાઈ.
Jain Education International
***
+ માલેલું આનંદકાવ્યમહાદાધિ—મૈક્તિક ૧ લુ” એ પુરતક મે જોયું છે, તેમજ એ પુસ્તકમાં પ્રસિદ્ધ થએલા ચારે રાસાઓના અસલ હસ્તલેખની પ્રતા આપે માકલેલી તે પણ મે લાખ છે.
એ ચારે રાસાએ પ્રચીન ગુજરાતીભાષામાં લખાયેલા છે. અને પ્રાચીન ગુજરાતીભાષાના સ્વરૂપ અને ઇતિહુાસના અભ્યાસમાં ઉપયાગી છે. તેથી, એ પુસ્તક ઉત્તેજનને પાત્ર છે. લાબ્રેરીઓમાં આ અને આવાં પુસ્તકા ખાસ કરી રાખવાં જોઇએ કે જેથી ઘણે ઠેકાણે એવાં પુસ્તકાના સ'ગ્રહ થાય અને ભાષાને અભ્યાસ વધે. આપે માકલેલી પ્રતો રા. રા.કેશવલાલ હર્ષદરાય ધ્રુવને મોકલું છું.
લિ॰ x x x
રમણભાઈ મહીપતરામ નીલકડ.
For Private & Personal Use Only
www.jainelibrary.org