________________
૨૦
(૩) વખતે પાંચ દશ વર્ષ ઉપર એકાદા નાનકડા ગ્રન્થરૂપમાં જૂની શૈલિમાં કાઇ તરફથી છપાઇ પ્રસિદ્ધ થયેા હેાય એવું ધારી કેટલાક મુકસેરાને ત્યાં તપાસ કઢાવી તે ત્યાંથી પણ તે મળી શકયા નહિ. *
આ
આ ત્રણ કારણેાથી આને જલદીથી છપાવી પાડવાની પ્રબળ ઈચ્છા થઈ. અને એના સાથેના આધાર વિના પણ ફરવા માંડયું. રામાસની જે પ્રત તે પ્રત કુલ્લે ૧૧૩ પાન વાળી અને ૩૯ પાનમાં ૧૭ તથા આકીના દરેકમાં ૧૬ પતિએ ઘણા સારા અક્ષરથી લખા અને ભરાયેલી હતી. દરેક પતિમાં ૩૮ થી ૪૫ સુધીનુ અક્ષર પ્રમાણ હતુ.. જો કે અક્ષર ઘણાં સારા હતા છતાં પણ અશુદ્ધિ તા હતીજ, એમ પાછળથી મળી આવેલી છપાયેલી એ પ્રતા તપાસતાં જોવામાં આવ્યું છે. વળી પ્રુફશોધનકર્મ અન્ય મારફત કરાવેલુ હાવાથી ભૂલા કાંઇક વિશેષ રહિ છે એમ પણ જણાયુ' છે. પરંતુ તે માટે હવે શું થઈ શકે ?
મહાર
કારણથી, બીજી પ્રતિવરાથી કા શરૂ અમને મળી હતી
સુજ્ઞ વાંચક સુધારીને વાંચશે એમ માનીને, થયું છે તે ચલાવી તે પગ ધ ન્ય સિદ્ધ થયેલી મીજી એ પ્રતિએ સાથે સરખાવતાં નાનાં મોટા પાઠાંતર પણ ઘણાં મળી આવ્યા છે, તે પણ આમાંતા ચલાવીજ લેવા શિવાય બીજો ઉપાય જડયા નથી. જો કે રાવ બહાદુર હૅરગેાવિન્દદાસ
*આ તપાસ રામયો રસાયન-રાસ એવા નામથી થયેલી જેથી મળી શકયા નહિ, પરન્તુ ો રામરાસ એ નામે થઈ હોત તો તે મળવા સભ હતા ખરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org