________________
દેવલ દેવ જુવ જુહારરે, ૪ ચંદ્રજરે ચંદ્રપ્રભુસ્વામી ભરે, પૂછઓ અષ્ટ પ્રકારે. B ઢંઢી આવાળી અને પ્રતિમાંથી આગાથા ઉડાવી દીધી છે. પાનું ૧૦૫. ઢાલ ૨૪. ગાથા ૩૭. પાદ ૩નું કહ્યું.
A દેવલરે દેવલમેં બઠા અરે, સીતામું શ્રીરામરે.
B વનર્મરે વનમે બયઠે આછેરે, છ ) પાનું ૧૧૩. ઢાલ ૨૬. ગાથા ૨૧. પાદ ૧લું છું.
A દેવની સેવા કારણેજી, આછો અવસર પામિ. ૪ B દેવવિશેષ સેવા કરે છે,
, X વીંટીની અંદર રૂપને બદલે નામ લખીને નમસ્કાર કરવાનું - ઢીઆઓએ જણાવ્યું છે. અમે તેઓને પૂછીએ છિએ કે આ પણ એક પ્રકારની પ્રતિકૃતિ (મૂત્તિ') થઈ કે નહિ ? જે તેઓ એમ કહે કે “નામ લખીને વંદના કરતાં અને પરમાત્માને તાદશ કરીએ છિયે” તે પૂછીએ છિયે કે શું પ્રતિમા પૂજક પ્રતિમાને વન્દતા પૂજતા શું પરમાત્માના તાદશભાવને નથી વિચારતા ?
चन्द्रप्रभं बहिश्चैत्ये, नत्वा तत्राप्यवास्थित. ४३ ॥ ६० _z “દેવની સેવા કારણેજી ” અથવા “દેવ વિશેષ સેવા કરે છે એ એની આન્સર મતલબ એકજ છે. કારણ કે “દેવ ' શબ્દનો અર્થ અહી રામલલમણાદિ, એવે છે. જેથી “રામલક્ષમણની સેવા કારણેજ’ એ અર્થ નીકળે છે, અને દેવ વિશેષાદિનો અર્થ “ઈભકરણ વિશેષ પ્રકારે રામાદિની સેવા કરે છે ઈત્યાદિ. આંહી દેવની' શબ્દનો અર્થ પ્રતિમા મૂર્તિ, એ કાંઈ થતો નથી. છતાં પણ સ્થાનકવાસીઓએ વખતે કાઈદેવની સેવા કારણેજીમાં દેવ મૂર્તિ, કે પ્રતિમાની સેવા કારણે એવું સમજી ન લે તેટલા માટે આ વાક્ય રેવીને દેવ વિશેષાદિ કર્યું છે. એ માટે શ્રીહેમાચાર્યો આ પ્રમાણે લખેલું છે. ગોકર્ણ સ્વામી, અને ઈભકરણ સેવક, એમ બંને દેવો છે. . ८ सोऽवोचद्विस्मितं रामं, स्वामी त्वमतिथिश्व मे;
गोकर्णो नाम योह-मकार्ष त्वत्कृते पुरीम्. १४१॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org