________________
नमोऽकलङ्कदेवाय.
સુખઅન્ય.
પ્રાચીનગૂજરાતીસાહિત્યના પરિશીલનમાં કાણુ નહીં પડયુ હોય ? એવાં પ્રાચીન સુરસકાવ્યાને બહાર આણુવામાં સાક્ષરવની જરૂર હતી, પરંતુ “ તે સમય સુધી અટકવુ, અને હુતગત થયેલ કાવ્યાને હવ્વુપણુ દાખી રાખી સસ્કારી જનાને એના લાભ પામવા ન દેવા એ, મને રુથ્થુ નહિ.” શ્રીયુત ભગુભાઇ ફતેહચ'દ કારભારી મને વખતે વખત કહેતા આવ્યા છે કે “ માત્ર સસ્કૃત પ્રાકૃતજ નહિ, સાથે સાથે માળલાફ્રાપયેાગી રાસાનું કાર્ય પણ કરાવા ! ” આવા પ્રકારની પ્રેરણાથી પ્રેરાઇને આ કાવ્ય વેળાસર મહાર પાડયુ છે.
શૂન્યાસ શ્રીકમળવિજયના શિષ્ય મુનિ શ્રીલાલવિયને રાસા ખાળે પૂછાવતાં તેમના તરફથી રામરાસની ” એક કૃતિ અમને લાયબ્રેરી માટે ભેટ મળી. તે પ્રતિ જોતાં એમ વિચાર થયા કે જઇનામાં પણ ગૂર્જરિઞરામાં રામચિત્ર છે ખરૂ અને તે પણ વળી અપ્રસિદ્ધ !રામરારા અપ્રસિદ્ધજ છે એમ માનવાના ત્રણ કારણુ હતાં. (૬) રા. મનસુખ કિરત્ય'ના પાવેલ રાસેના લિસ્ટમાં આ નામ નહાતું.
(૨) જે વખતે આ પ્રતિ ભેટ મળી તે વખતે આ રાસની બીજી નકલ છે કે નહિ તેની, ભંડારા અને સાધુઆમાં તપાસ કરતાં ખીજી પ્રતિ મળી શકી નહિ એટલુ’જ નહિ પણ ધણેથી એવું સાંભળવામાં આવ્યું કે આવે રાસ છે કે નહિ તે અમારી જાણમાં નથી.
Jain Education International
<<
For Private & Personal Use Only
www.jainelibrary.org