________________
કીડાની વાત લખી છે તે આપણું છપાયેલ રામરાસમાં ક્રીડા તે પ્રમાણેજ રાખેલું છે કે ફેરફાર કર્યો છે? * *
૨ પાને ૫૭ ઢાલ ૧૯માં અઠ્ઠાઈ ઓચ્છવને બદલે મંગળકળશની વાત લખેલી છે.
૩ પાને ૭૧ ઢાળ ૨૪ માં મુનિસુવ્રતસ્વામીની મૂર્તિને બદલે અરિહંત તે પ્રમાણે લખ્યું છે.
૪ પાને ૧૫૩ માં શાન્તિનાથ સ્વામીના મંદિરને બદલે પિષધશાળા લખી છે.
૫ સાત સાધુઓની મૂર્તિ સ્થાપેલી તેનું વર્ણનબિલકુલ ઉડાવી દીધું છે.
આ મુખ્ય મુખ્ય બીના છે પરંતુ આ પ્રમાણે ઘણી જગ્યાએ હશે જેથી પ્રસ્તાવનામાં પણ જણાવવું જોઈએ જે હેમચંદ્રાચાર્યના બનાવેલ ત્રિષષ્ઠિ શલાકા પુરૂષને અનુસરીને આ રામરાસ છપાવ્યો છે તો ઉપર બતાવેલ પાઠમાં ફેરફાર શા માટે કીધો વિગેરે વિગેરે.
આપણે છપાયેલા રાસમાં પણ તપાસશે જે ઉપર લખેલ જગ્યાઓમાં કંઇ ફેરફાર કરેલો છે કે કેમ.
* * * મારાથી કંઈ ફેરફાર લખાયો હોય તે ત્રિષષ્ટિશલાકા પુરૂષ તપાસવાથી સ્પષ્ટ જણાશે. ૪ ૪ જીવણચંદ સાકરચંદ
* શ્રી મુંબઈ.* ૪ પત્ર પહોંઓ, તે સાથે રામરાસના છાપેલ ફારમેને સંગ્રહ પહે, આપે છપાવેલ રાસની પ્રત અસલ પ્રમાણે બરાબર મળેલી લાગે છે. તેની અંદર પ્રતિમાપૂજાદિકને લગતા અધિકાર કાયમ છે.
• મુંબાઈ લખ્યું છે પણ પૂનાના બદલે મુંબાઈ લખાયું છે. પત્ર પૂના મળ્યો હતો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org