________________
૩૪
B “સુવર્ણતુંગ ગિરિ પહુતલે, રાવણુજી અન્ય દિવસેરે. K
પાનું ૩૮. હે. ગાથા ૩. A ભલા ભલા જિનમદિરા, ભલા સપૂજણિહાર;
ભલી ભલી પૂજા કરી, ભલા લહૈ ફલ સાર. B બન્ને પ્રતિમાં આ દુખે ઉડાવી દીધો છે.
પાનું ૪૩. ઢાલ ૧૦. ગાથા ૧૧થી ૧૪. A સાશ્રાવકની મૂરતિ પૂજે, પીછે કામ લાગે કે દૂજે;
દેહરાસર દીપદેખી,આદિતણે મન રીસ વિશેષી. A આદિ, તદા જિનબિંબ છિપાવે, થાન અશુચિ તિહારે
૨ખાવે; જયશ્રી ગણની તબ આવે, આદિસઘાતે સેર મચાવે. A રમૂંડીતે એસ્પેક, જિનઆશાતનને ચિત્તદીધે
નીઠ પડીથી અમરખવજે, એહકામન પુનરપિકીજે A હેય ખીસાણું રાણું આપે, જિન મૂરતિ નિજ
થાનકે થાપે, નહણ કરીને પૂજા રચાવે, ભાવ ધરી જિણના
ગુણ ગાવે. B કનકે દરિયેનંદન જાયે, રૂપકળા કરી અધિક સહાય
K કોઠારી કલચંદવાળી પ્રતમાં “રાયજી અન્ય દિવશે એવો પાઠ છે.
શ્રાવકતણ મૂર્તિ નહિ પણ જિનની મૂર્તિ સમજવી, કારણ કે શ્રાવનું સ્ત્રી લિંગ શ્રાવકની-શ્રાવિકિની, અર્થાત તે–સા શ્રાવિકા એમ કરેલું જણાય છે. હેમાચાર્યું પણ શ્રદ્ધાળુ શ્રાવિકાએ ગૃહત્યમાં જિનબિંબ શ્રજ્યાનું જણાવ્યું છે, જુઓ પાને ૩૫માં ટીપ. N
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org