Book Title: Agam 14 Upang 03 Jivabhigam Sutra Part 03  Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 17
________________ ખંડમાં સ્થળે સ્થળે ઘણું છે. એ બધા વ્યન્તર દેવ અને દેવિયોને કીડા કરવાને યસ્થાનો છે. આ ઉત્પાત પર્વત વિગેરે “Hવાળામયા’ સર્વાત્મના રત્નમય છે. “અરજી નાવ પરિવાર આકાશ અને સ્ફટિક મણિના જેવા એ બધા ઘણાજ શભ્ર–કત છે. તથા લઘુ વિગેરે વિશેષણે વાળા છે. “તેનું નં ૩૪પાયqદવષ્ણુ નવ વર્ણ રાત્રે ઈંસારું ચાના રાસારું ઉત્પાદ પર્વત થી આરંભીને પક્યાન્દોલક સુધીના આ બધાજ પર્વત ઉપર અનેક હંસાને છે, સિંહાસનમાં જેમ નીચેના ભાગમાં ચિત્રેલા સિંહ હોય છે, એ જ રીતે આ સિંહાસનોની નીચેના ભાગમાં હંસે ચિત્રેલા હોય છે. તેને હંસાસન કહેવાય છે. એવા અનેક હંસાને એ પર્વત પર છે. એ જ રીતે કચાસને છે. અનેક ગરૂડાસને છે. ‘૩UTયાસારું અનેક ઉન્નતાસન ઉંચા ઉંચા આસને છે. અનેક “વીદાસારું દીર્ધ લાંબા લાંબા આસને છે. અને તે શય્યા જેવા હોય છે, “મદાસબારું અનેક ભદ્રાસને છે. જેની નીચેના ભાગમાં પીઠિકાબંધ હોય છે, તે ભદ્રાસન કહેવાય છે, અનેક “ક્રવાસળા પઢ્યાસનો છે. તેના નીચેના ભાગમાં પક્ષિયેના ચિત્ર બનેલા હોય છે. અનેક ‘માસનારૂં મકરાસને છે. અનેક સમાળારું વૃષભાસને છે. અનેક રાસારું સિંહાસનો છે. અનેક “T૩માસારું પદ્માસનો છે. અનેક “રિસોWિયાસળારું જે આસનોની નીચેના ભાગમાં દિશા સૌવસ્તિક આલેખવામાં આવેલ હોય છે. એ આસન દિશા સૌવસ્તિક છે. એ આસનોના નામો સંગ્રહીત કરીને બતાવનારી ગાથા આ પ્રમાણે છે. “ શોઇત્યાદિ હંસ ૧, કૌચ ૨, ગરૂડ ૩, ઉન્નત ૪, પ્રણત ૫ દીર્ઘ ૬, ભદ્ર ૭ પક્ષી ૮ મકર ૯ વૃષભ ૧૦ સિંહ ૧૧ અને દિકુ સૌવસ્તિક ૧૨ આ બારે આસન “સરવાળામચારું સર્વ પ્રકારે રત્નમય છે. ‘છારું આકાશ અને સ્ફટિક મણિની જેમ અત્યંત શુભ છે. લક્ષણ વિગેરે પ્રતિરૂપ પર્યન્તના વિશેષણ વાળા છે, આ બધાજ પદના અર્થનું કથન પહેલા આવી ગયેલ છે. તસ નું વાસંદાસ તથ તરથ તેણે તહિં તë વહ વાસ્ત્રિઘાં એ વન ખંડના એ એ સ્થાનોમાં અનેક આલિગ્રહે છે. એટલે કે આલિ નામની વનસ્પતિના ગ્રહો છે. “ગરિધરા અનેક માલિઘર માલિનામની વનસ્પતિના ગૃહે છે. “વસીધા અનેક કદલી ગૃહો-કેળના ઘરો છે. અર્થાત્ જે ગૃહોમાં આલિનામની વનસ્પતિ છે તે આલિંગૃહ છે. જે ગૃહોમાં માલિ નામની વનસ્પતિનું અધિકપણું છે તે માલીઘર છે. જે જે ગૃહમાં કેળના વૃક્ષે વિશેષ પ્રમાણમાં હોય તે કદલી ગૃહે છે. “વધા અને લતા પ્રધાનતાવાળા ગ્રહો છે. અરઝળધરા, વેરઝળધરા, મજ્ઞાઘર” અનેક અવસ્થા ગૃહો છે. આ ગૃહ ધર્મશાળા જેવા હોય છે. કેમકે જ્યારે ત્યારે વ્યંતર દેવ અને દેવિ પિતાની જીવાભિગમસૂત્ર

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 ... 498