Book Title: Agam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 07 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रमेयचन्द्रिका टीका श० ८ ० ८ ० १ प्रत्यनीकस्वरूपनिरूपणम् उवज्झायपडिणीए, थेरपडिणीए ' तद्यथा-आचार्यपत्यनीकः, उपाध्यायप्रत्यः नीकः, स्थविरमत्यनीकश्च, तत्र आचार्य:-अर्थव्याख्यानकर्ता, । उपाध्यायः-सूत्रदायकः, स्थविरस्तु त्रिविधः-जाति-श्रुत-पर्यायभेदात् , तत्र जात्या स्थविरः पष्टिवर्षजातवयस्कः, श्रुतेनस्थविरः स्थानाङ्गसमवायधरः, पर्यायेण स्थविरो विंशतिवर्ष पर्यायः, एतेषां प्रत्यनीकता चेत्थम्
'जच्चाईहिं अवन्नं, भासइ वट्टइ न यावि उववाए ।
अहिओ छिदप्पेही, पगासवाई अणणुलोमो ॥ १॥ गये हैं। अर्थात् गुरुजनों के विरोधी जन ये तीन प्रकार के होते हैं(तं जहा) जैसे-(आयरियपरिणीए, उवज्झायपडिणीए, थेरपडिणीए) आचार्यप्रत्यनीक, उपाध्यायप्रत्यनीक स्थविरप्रत्यनीक । अर्थ का जो व्याख्यान करते हैं उनका नाम आचार्य है। सूत्रदाता का नाम उपाध्याय है। जाति, श्रुत और पर्यायके भेदसे स्थविर तीन प्रकारका होता है। वय-अवस्थासे जो बड़ा होता है वह जाति स्थविर है । साठ वर्षकी अवस्थावाला जाति स्थविर कहा गया है । स्थानाङ्ग, समवायाङ्ग, का जो पाठी होता है वह श्रुत स्थविर कहा गया है। जो २० बीस वर्ष की पर्याय वाला होता है वह पर्याय स्थविर हैं। इनकी प्रत्यनीकता इस प्रकार से आती है___ जो शिष्य जाति आदि को लेकर इनका अर्थात् गुरुजनों का अवर्णवाद करता है, उनका विनय नहीं करता है उनके अहित करने में 3. छ. सेटवे , गुरुनविरोधीमा १ प्रा२ना डाय छे. “तं जहा"
i -" आयरियपडणीए, उवज्झायपडिणीए, थेरपडिणीए" १ माया પ્રત્યેનીક, ૨ ઉપાધ્યાય પ્રત્યેનીક અને ૩ સ્થવિર પ્રત્યેનીક. અર્થનું જે વ્યાખ્યાન કરે છે તેમનું નામ આચાર્ય છે. સૂત્રદાતાને ઉપાધ્યાય કહે છે. જાતિ, શ્રત અને પર્યાયના ભેદથી સ્થવિર ત્રણ પ્રકારના હોય છે. ઉમરમાં જે મોટા હોય તેમને જાતિસ્થવિર કહે છે. સાઠ વર્ષની ઉમરવાળાને જાતિસ્થવિર કહે છે. સ્થાનાંગ, સમવાયાંગ આદિના જે પાઠી હોય છે તેમને શ્રુતસ્થવિર કહે છે. જે ૨૦ વર્ષની પર્યાયવાળા (દીક્ષાવાળા) હોય છે, એવા સાધુને પર્યાયસ્થવિર કહે છે. તેમની પ્રત્યનીતા આ પ્રકારે થતી હોય છે.
જે શિષ્ય જાતિ આદિની અપેક્ષાએ ગુરુજનેને અવર્ણવાદ કરે છે, તેમના પ્રત્યે વિનય બતાવતું નથી, તેમનું અહિત કરવા તત્પર રહે છે,
भ २
શ્રી ભગવતી સૂત્ર : ૭