Book Title: Agam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२८
सूत्रकृताङ्गसूत्रे
दियुतं विलक्षणलक्षणोपलक्षितं दर्शकजनानां मनोहरं सुजातजलजातम् । ' ते तत्थ चचारि पुरिसजाए' तांस्तत्र चतुरः पुरुषजातान् ये कपलवर मुद्धर्तुकामास्तान् 'पास' पश्यति तेषामेव विशेषणम् -'पहीणे वीरं' प्रहीणांस्वीरात्-त्याजितततटमान्तान् 'अपने पउमवरपौडरीयं' अमाप्वात् पद्म पुण्डरीक, स्वस्व कार्येsकृतार्थान् 'णो हब्वाए णो पराए' नो अर्जाचे नो पराय, नहि तटे न वा जलराशिमुत्तीर्य परत स्थिराः स्थितो वा जाताः । एतादृशान् पुरुषान् चतुर्विधान् अपश्यत् कीदृशान् तत्राह - ' अंतरा पुक्खरिणीए सेयंसि णिसन्ने' अन्तरा मध्ये पुष्करिण्याः 'सेयंसि' सेये पड्के 'णिसन्ने' निषण्णान् मग्नान अकृतकार्यान् दुःखान्यनुभवतः 'तए णं से भिक्खू एवं बयासी' ततोऽनन्तरं खलु स भिक्षुरेवं वक्ष्यमाणवचनजातम् अवादीत् उक्तवान् 'अहो णं इमे पुरिसा अखेयन्ना' अहो खलु इमे चत्वारोऽपि पुरुषाः अखेदज्ञाः, अकुशला अपण्डिता अव्यक्ताः अमेधाविनो बाला
हैं, विलक्षण लक्षणों वाला है, दर्शकों के मन को हरने वाला है, बड़ा ही सुन्दर है । वह उन चारों पुरुषों को भी देखता है जो उस कमल को लाने के लिए क्या मानों मरने के लिए पुष्करिणी में प्रविष्ट हुए हुए जो तीर को त्याग चुके हैं, पुण्डरीक (कमल) तक पहुंच नहीं सके हैं, अपने कार्य में सफल नहीं हुए हैं जो न इधर के रहे हैं और न उधर के रहे हैं और पुष्करिणी के कीचड़ में फंस गए हैं, दुःख का अनुभव कर रहे हैं ।
यह सब देखकर भिक्षुने इस प्रकार कहा - अहा, ये चारों ही पुरुष अखेदज्ञ हैं, अकुशल हैं, अपण्डित हैं, नासमझ हैं, मेधावी नहीं हैं,
વિલક્ષણ પ્રકારના લક્ષણૢા વાળું છે, જોનારના મનને આનંદ આપનારૂ છે. અત્યંત સુંદર છે. આવા સુંદર કમળને તે વાવમાં તે પાંચમા પુરૂષે જોયું', તે સાથે તેણે તે પૂર્વોક્ત ચારે પુરૂષાને પણ જોયા, કે જેએ તે કમળને લાવવા માટે જાણે કે-મરવાને માટે તે વાવના કિનારાના ત્યાગ કરીને વાવમાં પ્રવેશયા છે. તેમે કિનારાના ત્યાગ કરીને વાવમાં પ્રવેશવા છતાં તે કમળ સુધી પહાંચી શકયા નથી. પેાતે ધારેલા કાર્યોમાં સફળ થયા નથી. તે નથી અહિના રહ્યા કે નથી ત્યાંના રહ્યા. અને પુષ્કરિણીના કાદવમાં ફસાઈ ગયા છે, તથા દુ:ખના અનુભવ કરી રહ્યા છે.
આ તમામને જોઇને તે ભિક્ષુએ આ પ્રમાણે વિચાર્યું. અહા ! આ ચારે પુરૂષ ખેદને જાણનારા નથી. અકુશળ છે. અપતિ છે. અણુસમજુ છે,
શ્રી સૂત્ર કૃતાંગ સૂત્ર : ૪