Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 33
________________ T I Vrs DI TI S વર્ગ ૨ જો. દિવસના બીજા પહેરે કરવા યોગ્ય શ્રાવકની કરણી. अथ स्वमंदिरं यायाद् द्वितीये प्रहरे सुधीः । निर्जतुभुवि पूर्वाशाभिमुखः स्नानमाचरेत् ॥१॥ ભાવાર્થ–પછી સુજ્ઞ શ્રાવકે બીજે પહોરે પોતાના મંદિરે જવું અને ત્યાં જીવ જંતુ વગરની ભૂમિએ પૂર્વ દિશાભિમુખ બેસીને શરીર શુદ્ધિ માટે સ્નાન કરવું. ( ૧ सप्रणालं चतुःपढें स्नानार्थ कारयेद्वरम् । तदुद्धते जले यस्माजंतुबाधा न जायते ॥२॥ ભાવાર્થ–સ્નાન કરવા માટે નાળ સહિત એક શ્રેષ્ઠ બાજોઠ કરાવે કે જેથી તે નાળ દ્વારા નીકળેલા જળમાં જંતુઓની વિરાધના ન થાય. | ૨ | रजस्वलास्त्रीमलिनस्पर्शे जाते च सूतके।। मृतस्वजनकार्ये च सर्वांगस्नानमाचरेत् ॥३॥ ભાવાર્થ-રજસ્વલા સ્ત્રી કે કોઈ મલિન વસ્તુને સ્પર્શ થયે હાય, સૂતક હોય અથવા સ્વજનોમાં મરણ નીપજ્યું હોય, તેવા પ્રસંગે સર્વોગે ( આખા શરીરે ) સ્નાન કરવું. . ૩ अन्यथोचमांगवर्ज वपुः प्रचालयेत्परम् । कवोष्णेनान्पपयसा देवपूजाकृते कृती ॥४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82