Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 39
________________ पूजाष्टकस्तुतिमिमामसमामधीत्य योऽनेन चारुविधिना वितनोति पूजाम् । मुक्त्वा नरामरसुखान्यविखंडितानि धन्यः मुवासमचिराखभते शिवेपि ॥ २३ ॥ - રિ જુગાટ ! - ભાવાર્થએ પ્રમાણે અસાધારણ પૂજા–અષ્ટકની આ સ્તુતિ બાલતાં જે ભવ્યાત્મા આ રીતે સુંદર વિધિથી પ્રભુની પૂજા કરે છે, તે ભાગ્યશાળી દેવ મનુષ્યના અખંડિત સુખ અનુભવી અ૫ કાળમાં મેક્ષ સુખને પણ પામે છે. ૨૩ ઘરદેરાસર અથવા ભક્તિ ચૈત્યનું સ્થાન અને તેમાં પૂજા વિધિ. शुचिप्रदेशे निःशल्ये कुर्याद्देवालयं सुधीः । सौधे यातां वामभागे सार्द्धहस्तोच्चभूमिके ॥ २४ ॥ ભાવાર્થ–સુજ્ઞ શ્રાવકે પિતાના ઘરમાં જતાં ડાબી બાજુએ પવિત્ર અને શલ્ય રહિત દેઢ હાથ ઉંચી ભૂમિ પર દેવગ્રહ (દેવાલય) કરાવવું. . ૨૪ पूर्वाशाभिमुखोऽर्चाकदुत्तराभिमुखोऽथवा । विदिग्भिः सह नियतं दक्षिणां वर्जयेदिशाम् ॥ २५ ॥ ભાવાર્થ-વળી પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ રહી પૂજા કરવી અને પૂજા કરનારે વિદિશાઓ સાથે દક્ષિણ દિશા અવશ્ય વર્જવી (તે વિદિશામાં ઉભા ન રહેવું.) ૨૫ पूर्वस्या लम्यते लक्ष्मीरग्नौ संतापसंभवः । दचिणस्यां भवेन्मृत्यु ते स्यादुपद्रवः ॥ २६ ॥ ભાવાર્થ-પૂર્વાભિમુખ થઈને પૂજા કરતાં લક્ષ્મીને લાભ થાય. અગ્નિખૂણે રહેતાં સંતાપ થાય, દક્ષિણ દિશા સન્મુખ રહેતાં મૃત્યુ થાય અને નેત્ર ખુણ સન્મુખ પૂજા કરતાં ઉપદ્રવ થાય. શારદા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82