Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 41
________________ શ્રી ચાર દેશ. ભાવાથ – હાથથી પડી ગયેલ, પગે અડેલ અથવા જમીનપર પડેલ તેમજ મસ્તકે રહેલ જે પુષ્પ હાય, તે કદાપિ પૂજા યાગ્ય ગણાતું નથી. પૂજામાં લેવું નહીં ! ૩૨ । • છૂટ ની જનનીટીટે જીવનનૈધૃતમ્ । निर्गधमुग्रगंधं च तस्याज्यं कुसुमं समम् ॥ ३३ ॥ ભાવા —નીચ જના જેને અડ્યા હોય, કીટ-જંતુઓથી જે ખવાયેલ હાય, ખરાબ વસ્રમાં ધારણ કરેલ હાય, ગંધરહિત હોય અથવા જેમાં ઉગ્ર ગંધ હાય, તેવા સર્વ પુષ્પાના પ્રભુપૂજામાં ત્યાગ કરવા. ૫ ૩૩ ॥ वामांगे धूपदाहः स्याद् बीजपूरं तु सन्मुखम् । हस्ते दद्याज्जिनेंद्रस्य नागवल्लीदलं फलम् ॥ ३४ ॥ ભાવા-ભગવંતની ડાબી બામ્બુએ ધૂપ ઉખેવવા અને બીજોરૂં (કે જળકુંભ ) સન્મુખ સૂકાય. તેમજ નાગરવેલનું પાન કે અન્ય ફળ પ્રભુના હાથમાં મૂકાય. ।। ૩૪ ll स्नात्रैर्श्वदनदीप धूपकुसुमैर्नैवेद्यनरिध्वजैर्वासैरक्षतपूगपत्रसहितैः सत्कोशवृद्ध्या फलैः । वादित्र ध्वनिगीतनृत्यनुतिभित्रैवरैश्वामरैभूषाभिश्च किलैकविंशतिविधा पूजा भवेदर्हतः ॥ ३५ ॥ ભાવા-સ્નાત્ર અભિષેક, ચંદન, દીપક, પ, પુષ્પ, નૈવેદ્ય, જળ, ધ્વજ, વાસક્ષેપ, અક્ષત, પૂગળ, (સોપારી) પત્ર-નાગરવેલના પાન—સત્કાશની વૃદ્ધિ ( દેવ દ્રવ્યની વૃદ્ધિ કરવી ) રોકડનાણું, મૂળ, વાજિંત્ર—ધ્વનિ, ગીત, નૃત્ય, સ્તુતિ, ઉત્તમ છત્ર, ચામર અને આભૂષણ એમ એકવીશ પ્રકારે પણ અરિહંતની પૂજા થઇ શકે છે. ૫ ૩૫ ॥ इत्येकविंशतिविधां रचयंति पुत्रां भव्याः सुपर्वदिवसेऽपि च तीर्थयोगे । Jain Education International For Private & Personal Use Only - www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82