Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 65
________________ N ' થી ચાલેષકેશ. હોય તેવી રમણુઓની કાણું કામના કરે ? સુજ્ઞ પુરૂષ તે મુકિતરૂપ સ્ત્રીને છે કે જે વિરાગી (રાગ રહિત) પુરૂષ પર અનુરાગ ધરાવતી હોય છે. ૧૯ एवं ध्यायन् भजेनिद्रा स्वल्पकालं समाधिमान् । . मजेन मैथुनं धीमान् धर्मपर्वसु कर्हिचित् ॥२०॥ ભાવાર્થ– એ પ્રમાણે હદયમાં ચિંતવતે ચતુર શ્રાવક સમાધિપૂર્વક અલ્પકાળ નિદ્રાને સેવે, તેમજ ધર્મ–પર્વના દિવસે કદાપિ મૈથુન (સ્ત્રી સંગ) ન કરે. ૨૦ नातिकालं निषेवेत प्रमीलां धीनिधिः पुनः। अत्यादृता भवेदेषा धर्मार्थसुखनाशिनी ॥ २१ ॥ ભાવાર્થ–સુજ્ઞ પુરૂષ લાંબે વખત નિદ્રાનું સેવન ન કરે, કારણ કે બહુ નિદ્રા લેતાં તે ધર્મ, અર્થ અને સુખને નાશ કરે છે. ૨૧ अन्पाहारा अल्पनिद्रा अल्पारंभपरिग्रहाः। . मवंत्यल्पकषाया ये ज्ञेयास्तेऽल्पभवभ्रमाः ॥ २२ ॥ ભાવાર્થ–જે અલ્પ આહારી હોય, જે અલ્પ નિદ્રા લેતા હોય, જે અલ્પ આરંભ અને પરિગ્રહવાળા હોય તથા જે અલ્પ કષાયવાળા હોય, તે અલ્પ સંસારી જાણવા. ૨૨ निद्राहारभयस्नेहलजाकामकलिक्रुधः। . यावन्मात्रा विधीयते तावन्मात्रा भवंत्यमी ॥ २३ ॥ ભાવાર્થ–નિદ્રા, આહાર, ભય, સ્નેહ, લજજા, કામ, કલહ અને ક્રોધ એ જેટલા વધારીએ તેટલા વધે. ૨૩ विघ्नवातलतानेमि श्रीनेमि मनसि स्मरन् । स्वापकाले नरो नैव दुःस्वप्नैः परिभूयते ॥ २४ ॥ ભાા–વિધરૂ૫ લતા સમૂહને કાપવામં ચક્રધારા સમાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82