Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 64
________________ ચતુર્થ વગ ૪૭ ભાષા-પાતે ગૃહસ્થ છતાં જેની શીલસીલા અદ્ભુત હતી, એવા, શાસન–સમ્યકત્વની શેાભા વધારનાર શ્રી સુદર્શનને નમસ્કાર થાઓ. ૧૪ धन्यास्ते कृतपुण्यास्ते मुनयो जितमन्मथाः । आजन्म निरतीचारं ब्रह्मचर्य चरंति ये ॥ ૫॥ ભાવા—મન્મથ-કામને જીતનાર એવા તે મુનિ જ ધન્ય અને કૃતપુણ્ય છે કે જેઓ જન્મપ ત નિરતિચારપણું બ્રહ્મ ચ પાળે છે. ૧૫ । निःसच्वो भूरिकर्माहं सर्वदाप्यजितेंद्रियः । नैकाहमपि यः शक्तः शीलमाधातुमुत्तमम् ॥ १६॥ ॥ ॥ ભાવા—હું નિ:સત્વ, ભારેકી અને સદા અજિતેદ્રિય છું, કે જે હું એક દિવસ પણ ઉત્તમ શીલ ધારણ કરવાને સમર્થ નથી. ૧૬ संसार ! तवनिस्तारपदवी न दवीयसी । अंतरा दुस्तरा न स्युर्यदि रे मदिरेचणाः || ૧૭ || ભાવાથ હૈ સંસાર સાગર ! જો રમણીએ વચ્ચે આવીને નડતી ન હેાય, તા તારો નિસ્તાર કઈજ દુષ્કર નથી. અર્થાત્ મેાક્ષ બહુ જ નજીક છે. ૧૭ अनृतं साहसं माया मूर्खत्वमतिलोभता । अशौचं निर्दयत्वं च स्त्रीणां दोषाः स्वभावजाः ॥ १८ ॥ ભાવા—અસત્ય, ખેલવું, સાહસ કરવું, માયા-કપટ, મૂર્ખ પણું, અતિલેાભ, અપવિત્રતા અને નિર્દયતા—એ સ્ત્રીએના સ્વાભાવિક દોષ કહેલા છે. ૧૮ या रागिण विरागिण्यः स्त्रियस्ताः कामयेत कः । सुधीस्तां कामयेन्मुक्ति या विरागिथि रागिणी ॥ १६ ॥ ભાવા—જે સ્ત્રી રાગી પુરૂષ પર પણ વિરાગ ધરાવતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82