Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 62
________________ ચતુર વન ઘરે ગુરૂના અભાવે સ્થાપનાચાર્ય કે નવકારવાળીની સ્થાપના કરી આવશ્યક ક્રિયા કરવી. ૪ धर्मात्सर्वाखि कार्याणि सिसंतीति विदन हदि । सर्वदा सद्तस्वातो धर्मवेला न लंघयेत् ભાવા-ધર્મથી બધાં કાર્યો સિદ્ધ થાય છે, એમ હદયમાં સમજી સદા તેમાં જ ચિત્ત રાખનાર પુરષ ધર્મસાધન કરવાને વખત વ્યર્થ વિતાવી દે નહીં. ૫ प्रतीतानागतं कर्म क्रियते मजपादिकम् । वापिते चोपरखेत्रे धान्यवमिष्फलं भवेत् ॥६॥ ભાવાર્થ-અતીત અને અનાગત (વખત વિત્યા પછી કે પહેલાં) જે જપાદિક ધર્મક્રિયા કરવામાં આવે છે, તે ક્ષાર (ઉષર) ક્ષેત્રમાં ધાન્ય વાવવાની જેમ નિષ્ફળ જાય છે એમ સમજી અવસરની કરણી અવસરે જ કરવી. ૬ विधि सम्यक् प्रयुंजीत कुर्वन् धर्मक्रिया सुधीः ।। हीनाधिकं सृजन मंत्रविधि यहुःखितो भवेत् ॥७॥ ભાવાર્થ-સુજ્ઞ શ્રાવકે ધર્મક્રિયા કરતાં વિધિનો સમ્યફ પ્રકારે ઉપયોગ કરે, તેમાં હીનાધિકતા કરતાં મંત્ર સાધનારની પેરે દુઃખી થાય છે. ૭ धर्मानुष्ठानवैतथ्यात्प्रत्युतानर्थसंभवः । रौद्ररंधादिजनको दुःप्रयुक्तादिवौषधात् ભાવાર્થ-જેમ ઔષધને અગ્ય રીતે વાપરતાં તે ભયંકર દેષ ઉપજાવે છે, તેમ અવિધિએ ધર્માનુષ્ઠાન કરતાં લાભને બદલે અનર્થ થાય છે. ૮ वैयावृत्यकृतं श्रेयोऽक्षयं मत्वा विचक्षणः। વિહિતાવરના શ્રાદ્ધ યાત્રામાં પુરે છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82