Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/004546/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Wo m and was se men sense use sekse उसो नपः श्रीगुरुप्रेमसूरये श्रीधारित्रसंदरगामविरचित RA श्री आचारीपदेशः। भूतथा नापतिर અને વાદક गांधी ICGARHETA त्रिलुवनहास -:५६14 :श्री जिनशासन आराधना ट्रस्ट दुकान नं. ५, बद्रिकेश्वर सोसायटी, ८२, नेताजीसुभाष रोड, मरीन ड्राइव 'इ'रोड मुबंई - ४०० ००२, --- , Page #2 -------------------------------------------------------------------------- ________________ नमो नमः श्रीगुरुप्रेमसूरये श्री चारित्रसुंदरगणि विरचित श्री आचारोपदेशः। મૂળ તથા ભાષાંતર અનુવાદક गांधी वलास त्रिभुवनटास -: :श्री जिनशासन आराधना ट्रस्ट दुकान नं.५, बद्रिकेश्वर सोसायटी, नेताजीसुभाष रोड, मरीन ड्राइव 'इ' रोड, मुबंई - ४०० ००२. .SUN Page #3 -------------------------------------------------------------------------- ________________ શ્રુતભક્તિમાં લાભ લેનાર (૧) મુમુક્ષુ સુંદરબેન કુંદનમલજી શ્રી સાદરી (રાજ.) વાળા તરફથી (પૂજ્ય ગણિવર્યશ્રી કમલરત્નવિજયજી મ.ના ઉપદેશથી) (૨) શ્રી પાછીયાની પોળ જૈન ઉપાશ્રયની બેનો (૩) શ્રી કેશવનગર જૈન સંઘ અમદાવાદ (૪) સાધ્વીજીશ્રી જ્યોતિપ્રભાશ્રીજી મ. ના ઉપદેશથી (૫) ઘાંચીની પોળના ઉપાશ્રયની બેનો (૬) આમલીપોળ ઉપાશ્રયની બેનો (પૂ. સાધ્વીજીશ્રી સુનંદાશ્રીજી મ. ના ઉપદેશથી) રૂા. ૧,૦૦૦/ રૂા. ૫,૦૦૧/ विक्रम संवत २०५२ શ્રુતભક્તિમાં લાભ લેનાર ભાગ્યશાળીઓની ભાવભરી અનુમોદના લી. રૂા. ૧,૧૦૦/રૂા.૧,૦૦૦/ રૂા. ૧,૩૦૧/ રૂા. ૧,૦૦૦/ શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મૂલ્ય રુ. ૨૦/ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય શ્રાવકે પોતાનું જીવન કેવી રીતે જીવવું એનું યોગ્ય માર્ગદર્શન આપતા પૂ. આચાર્ય દેવ શ્રીરત્નસિંહસૂરિ શિષ્ય શ્રી ચારિત્રસુંદર ગણી વિરચિત શ્રી આચારોપદેશ નામના ગ્રંથને અનુવાદ સાથે પ્રકાશિત કરીએ છીએ. આ ગ્રંથમાં શ્રાવકે સવારના બહ્મ મુહૂર્ત માં કેવી રીતે ઉઠવું ત્યાંથી માંડીને આખો દિવસની તમામ ધાર્મિક તેમજ વ્યવહારિક કરણી કેવી રીતે કરવી યાવત્ રાત્રે સુવાની પણ વિધિ વગેરેનું સુંદર પ્રતિપાદન કરેલ છે. આ ગ્રંથનું પઠન પાઠન દરેક શ્રાવકે અવશ્ય કરવું જરૂરી છે. રાત્રે સુતી વખતે કયા ક્યા ભગવાનના નામ લેવાથી દુઃસ્વપ્ન વગેરે ન આવે વગેરે માર્ગદર્શન પણ આ ગ્રંથમાં આપેલ છે. પ્રસ્તુત ગ્રંથનો અનુવાદ શ્રી વલ્લભદાસ ત્રિભુવનદાસ ગાંધી (સેક્રેટરી જૈન આત્માનંદ સભા) એ કરીને જૈન આત્માનંદ સભા તરફથી વિક્રમ સંવત ૧૯૮૨માં હુકમચંદ વલમજી મોરબીવાળાની આર્થિક સહાયથી પ્રકાશીત કરેલ છે. ઉપરોક્ત સર્વ પ્રત્યે કૃતજ્ઞતાના ભાવને પ્રદર્શિત કરવા પૂર્વક આ પુસ્તકનું પુનઃ પ્રકાશન અમો કરીએ છીએ. શ્રાવક શ્રાવિકાઓ આનું વાંચન શ્રવણ કરી આમાં બતાવેલ માર્ગ પૂર્વક જીવન જીવી આ દુર્લભ મનુષ્ય જીવનને સફળ કરે એજ શુભેચ્છા. અનેક ગ્રંથોના પ્રકાશનનો લાભ મળતો રહે તેવી શ્રુતાધિષ્ઠાયિકા દેવી સરસ્વતીને ભાવભરી પ્રાર્થના. લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ વતી ટ્રસ્ટીઓ લલિતકુમાર રતનચંદ કોઠારી ચંદ્રકુમાર બાબુભાઈ જરીવાળા નવિનચંદ્ર ભગવાનદાસ શાહ પુંડરીકભાઈ અંબાલાલ શાહ Page #5 -------------------------------------------------------------------------- ________________ = પ્રાપ્તિસ્થાન = = (૧) પ્રકાશક - મુંબઈ (૨) શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ clo. ચંદ્રકાંત એસ. સંઘવી કનાસાનો પાડો, પાટણ (ઉત્તર ગુજરાત) (૩) મૂળીબેન અંબાલાલ રતનચંદ જૈન ધર્મશાળા, સ્ટેશન રોડ, વિરમગામ. (૪) બંસીલાલ અંબાલાલ શાહ જૈન યાત્રિક ભુવન, માણેક ચોક, ખંભાત. - - - - = તક = = - vs-www.y = = == - == = THTTTTT s = Page #6 -------------------------------------------------------------------------- ________________ - - E - - - - - નમો નમઃ શ્રીગુરુમસૂરા ( દિવ્ય કૃપા ) સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. [શુભાશીષ) વર્ધમાન તપોનિધિ ગચ્છાધિપતિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. ( પુણ્યપ્રભાવ) પરમ પૂજ્ય સમતાસાગર સ્વ. પંન્યાસજીશ્રી પદ્મવિજયજી ગણિવર્યશ્રી. ( પ્રેરણા-માર્ગદર્શન )) - - - - - - પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મહારાજ. Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રુતસેવાના કાર્યમાં સદાના સાથીઓ (શ્રુતસમુદ્ધારક – ભાણબાઈ નાનજી ગડા (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા. ના ઉપદેશથી) કે શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ.પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.ની પ્રેરણાથી) શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (પ. પૂ. ગચ્છાધિપતિ આચાદિ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ. ની દિવ્યકૃપા તથા પ. પૂઆચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સૂ. મ. ની પ્રેરણાથી) શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ(પ. પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) િનયનબાળા બાબુભાઈ સી. જરીવાળા હા. ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ (પ. પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી). કેન્દ્ર કે શરબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ ( ૫.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદિવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) કે- શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ * શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુલુંડ, મુંબઈ. (પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી) | કે• શ્રી શાંતાક્રુઝ શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંધ, શાંતાક્રુઝ, - Page #8 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ. (પૂજ્યપાદ આચાર્યદિવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી). શ્રી દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ. (પ. પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ. મ. ની પ્રેરણાથી) સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. ( પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. ની ) પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે.) બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૬. (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિ. મ. ની પ્રેરણાથી) શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી રમ્યઘોષ વિ. મ. ની પ્રેરણાથી) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ (પ. પૂ. આચાર્યદેવ શ્રી રુચકચંદ્ર સૂરિ મ. ની પ્રેરણાથી) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી | એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. (પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિ. મ. ની પ્રેરણાથી) શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ (પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ. ની પ્રેરણાથી) - શ્રી કલ્યાણજી સોભાગચંદ જૈન પેઢી, પીંડવાડા. ( સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. ના નિર્મળ સંયમની અનુમોદનાર્થે.) શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર, મુંબઈ. કે Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રૃતોદ્ધારક શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, પાલડી, અમદાવાદ. (પ.પૂ. મુનિરાજશ્રી નિપુણચંદ્ર વિજય મ. ની પ્રેરણાથી) ફૅર શ્રી નડીયાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નડીયાદ. (પ.પૂ. મુનિરાજ શ્રી વરબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી ) ગૅ – શ્રી સાયન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સાયન, મુંબઈ. ફૅર શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. શ્રુતભક્ત ફૅશ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા. શ્રી બાપુનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. ( મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ. તથા મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી ) > શ્રી સુમતિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મેમનગર, અમદાવાદ. ( પૂ. મુનિરાજશ્રી ધર્મરક્ષિત વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ. મ. ની પ્રેરણાથી) ફૅસ્વ. શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી. હા. જાસુદબેન, પુનમચંદભાઈ, જસવંતભાઈ વગેરે ફૅર શ્રી મુનિસુવ્રત સ્વામિ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મંદિર ટ્રસ્ટ, કોલ્હાપુર. મૅ શ્રી અરવિંદકુમાર કેશવલાલ ઝવેરી જૈન રિલિજિયસ ટ્રસ્ટ, ખંભાત. Page #10 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા. ૧૦ ૧૧ ૧૧ નંબર. વિષય. પ્રથમવર્ગ. પ્રથમ પહેરનું કર્તવ્ય. મંગળાચરણ . ગ્રંથ રચવાને હેતુ.. ... ગ્રંથ સાંભળવાથી ધર્મપ્રાપ્તિ રૂ૫ ફળ થાય છે તે. મનુષ્યપણાદિક સામગ્રીની દુર્લભતા ... શ્રાવકના આચારનું સ્વરૂપ. નમસ્કાર મંત્રની સ્તુતિ. રાત્રિના ચોથા પહેરમાં બ્રાહા મુદ્દત માં નિદ્રા ત્યાગી શું કરવું? પ્રાતઃકાળ થયા પછીની શ્રાવકની કરણી. . મંગળ સ્તુતિ અષ્ટક. ... જિનમંદિરે જતાં જિનેશ્વર ભગવાનને કરવાની વંદન વિ બેગ મુદ્રાનું સ્વરૂપ. .. બુદ્ધિના આઠ ગુણનું વર્ણન. . . ગુરૂવંદન વિધિ અને વ્રત પચ્ચખાણ વિષે હકીકત. તપના મહિમાનું વર્ણન. વ્યાપાર અને દ્રવ્ય ઉપાર્જન કેમ કરવું ? વર્ગ બીજે. બીજા પહેરે કરવા યોગ્ય શ્રાવકની કરણી. જિનેશ્વર પૂજન, ભક્તિ અર્થે પ્રથમ દેહશુદ્ધિ માટે સ્નાનાદિક કરવાનો વિધિ. . . દેવપૂજનમાં સસ શુદ્ધિ સાચવવી. ૧૯ પૂજાષ્ટક. ..... ગૃહ ચૈત્ય અથવા ભકિત ચૈત્યનું સ્થાન અને તેમાં પૂજાવિધિ. ભજન વિધિ. ••• • ૨૭, ભક્ષ્યાભર્યા વિચાર અને અન્ય આચાર. વર્ગ ત્રીજો-ત્રીજા તથા ચોથા પહેરનું કર્તવ્ય. ૨૩ પિતાના કુટુંબને હિત શિક્ષા આપવા વિશે . ૩૨ ૧૩. ૧૨ ૧૪ ૧૩ ૧૫ ૧૪ ૧૮ ૨૦. Page #11 -------------------------------------------------------------------------- ________________ ૨૪ સ ***** ૩ ર 33 ૩૪ ૩૫ G * * * ૪૧ ૪૨ ૪૩ ૪૪ પવિત્ર ધર્મી પ્રાપ્તિની યોગ્યતા માટે ગ્રહણું કરવા યેાગ્ય શ્રાવકના એકવીશ ગુણુ વન. વિક્થા ત્યાગ ધ કથા તથા શામના તત્ત્વવિચાર કરવા તથા સારી સાબત કરવી તે વિષે વર્ણન. મૂર્ખના ચિન્હા વિવાહ કાની સાથે કરવા ? 200 ... ૩ ૩૮ ... શુદ્ધ વ્યવહાર (પ્રમાણિકપણાથી વ્યાપાર ચલાવવા વિષે હકીકત.) ૩૭ પાપકારી વેપારનું સ્વરૂપ અને તેના ત્યાગ. વ્યાપાર કેમ કરવા અને સ્વધર્માં રક્ષા કેમ કરવી તે વિષેનું વર્ષોંન. ૩૯ સાંઝના વાળુ કરવાના વખત અને રાત્રિબાજનના ત્યાગ ૪૧ ચેાથા વર્ગ–સાંઝનુ કવ્ય, ... જિનેશ્વરની દ્રવ્ય ભાવ પૂજા અને આવશ્યક ક્રિયા કેવી રીતે કરવી તેનુ સ્વરૂપ. સદ્દગુરૂની સેવાનું સ્વરૂપ. ગામમાં આવેલા. ચૈત્યમાં જિનેશ્વરને વંદન. પંચપરમેષ્ટનુ સ્મરણુ ચાર સરણનું યાદ કરવુ, અને હૃદયમાં શુન્ન ભાવના ભાવતાં સમાધિપૂર્વક અલ્પ કરવા વિષેની હકીક્ત. નિદ્રા અલ્પ નિદ્રાથી થતા લાભો. ... ... ... દુષ્ટ સ્વપ્ના ન આવે, સુખે નિદ્રા આવે ચારાદિભય ઉમન ન થાય માટે કયા જિતેશ્વર ભગવાનનું સ્મરણ કરવું તે વિષે. ... પાંચમા વર્ગ. માનવ જન્મની સક્ષતા કેમ કરવી ? પરભવ સંબંધી આયુષ્યબંધ પ્રાણી ક્યારે ખાંધે ?... પાંચ પ દિવસમાં આરાધન ( ધર્મકરણી ) કેમ કરવુ અને તેનુ શું ફળ અરિહંત ભગવાનેાના પંચયાણકમાં ધ'આરાધન કરવાના વિધિ. વીશ સ્થાનકાની આરાધના અને તેના ફળ વિષે. પંચમીનું આરાધન અને તેનુ ઉદ્યાપન વિધિ. ચતુર્દશી તથા ત્રણ ચામાશીના દિવસે તપ અને આવસ્યક યિા કરવાથી થતા લાભ. 33 040 ૩૪ ૩૫ ૫ r ૪ ૪ re ૧૦ ૫૦ પ # # # ૫૪ Page #12 -------------------------------------------------------------------------- ________________ છે. રિસ્પોટન જૈનદર્શનના ચારે અનુયોગમાં દ્રવ્યાનુયોગની વિશિષ્ટતા હોવા છતાં ચરણકરણાનુયોગની મહત્વતા જુદા જ દષ્ટિબિંદુથી અગ્રપદ ધરાવે છે. જેનદર્શન નને જે એક સુંદર કલ્પવૃક્ષની ઉપમા આપી શકીએ તો દ્રવ્યાનુયોગ એટલે નક્કર તત્વજ્ઞાન એ તેનું મૂળ છે; કથાનુયોગ અને ગણિતાનુયોગ એ તેની શાખાઓ છે. જ્યારે ચરણકરણનુયોગ એ તેનું ફળ છે અને આત્માની મુક્તિ એ તેને રસાસ્વાદ છે બીજી દષ્ટિએ દ્રવ્યાનુયોગ એ મનુષ્યની વિદત્તા છે જ્યારે ચરણકરણાનભાગ યાને સચ્ચારિત્ર એ મનુષ્યની પરિણતિને પરિપાક છે. ઉચ્ચમાં ઉચ્ચ તત્ત્વજ્ઞાન જો તે પચ્યું ન હોય તે મનુષ્યની આત્મસુધારણા નહિં કરતાં અણું થતાં મનુષ્યની વિશેષ અ૫ક્રાંતિ કરે છે. તેથીજ સચ્ચારિત્ર અથવા સદ્દવર્તન વગરનું ગમે તેવું વિશાળ નયભંગ પ્રરૂપણાવાળું જ્ઞાન માત્ર પ્રદેશમાં જ રહે વાથી વં' રહે છે. અર્થાત આત્માને ઉચ્ચ પરિસ્થિતિમાં પ્રાપ્ત કરાવવા સમય નીવડતું નથી ગમે તેવા વિદ્વાન મનુષ્ય જે તે માત્ર જ્ઞાની કહેવાતું હોય છતાં વતનમાં આગળ વધતો ન હોય–સદાચારી ન હોય તે અન્ય મનુષ્યો તો તેની વિદત્તાના મૃગજળમાં છેતરાઈ જાય છે. કેમકે માત્ર જ્ઞાન ક્રિયા વગરનું હોવાથી, તે એક શરૂપ હેઈ બુદ્ધિવાદને અનુસરીને વિશેષ અગતિને માર્ગે પણ આ ભાને મુકી શકે છે. વસ્તુસ્થિતિ આમ હે જ્ઞાનરૂપી પ્રખર શસ્ત્રને કર્મવિદારણું કરવાના ઉપયોગમાં લેવા માટે સચ્ચારિત્ર અથવા સદાચારનું આલંબન પ્રત્યેક મનુષ્યને લીધે જ છુટકે છે. ત્યારે હવે એ પ્રશ્ન ઉપસ્થિત થવા યોગ્ય છે કે, સચ્ચારિત્ર અથવા સદવર્તન મનુષ્યના આત્મામાં શી રીતે દાખલ થઈ શકે ? : ૪ એ સર્વ દર્શન માન્ય સન્નઠારા એમ રટ થાય છે કે અનાદિકાળથી અવ્યવહાર અને વ્યવહારરાશિમાં અટવાતાં અને “ નદીધોળ પાવાણ' વ્યાયથી માનવજન્મની કોટી પયત આવી પહોંચતા આત્માને સુંદર ટાંકણાઓવડે યથાસ્થિત મુકિતરૂપી શિખર ઉપર ગોઠવવા લાયક-બ્રાટમાં લાવવા માટે નિયમિત Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રાતદિન વિશુદ્ધાચારમાં નિયત કરવા જોઈએ. પ્રત્યેક મનુષ્ય ક્રોધાદિ કષાયોની શાંતિરૂપ સમભાવમાં રહેવાના અભ્યાસ માટે સામાયિક, અશક્ય પરિહારવાળા પાપના પશ્ચાતાપરૂપે ઉભયટંક પ્રતિક્રમણ, શરીર અને મનોબળને વિશુદ્ધિ અને દઢતા અર્પનાર બ્રહ્મચર્યની યોગ્ય મર્યાદા, રસનેંદ્રિય ઉપર યોગ્ય કાબુ મેળવવા માટે રાત્રિભોજનનો ત્યાગ તેમજ એકાસન આયંબિલ–ઉપવાસાદિ. સંયમબળ અને જિન સરખા થવા માટે જિનદર્શન અને જિનપૂજન વિગેરે આવશ્યક ક્રિયાઓ નિરંતર રસપૂર્વક ચાલુ રાખવી જોઈએ. પ્રસ્તુત ઉત્તમ ક્રિયાઓથી મનુષ્યનો આત્મા ઘડાતો જાય છે. જેમ જેમ તે અભ્યાસ વધતો જાય છે તેમ તેમ આત્મામાં સ્થિરતા પ્રાપ્ત થતી જાય છે. સમ્યફવરૂપ ઉચ્ચ આત્મ પરિણતિ આવા આત્માઓમાં ટકી શકે છે; ગૃહસ્થાશ્રમ સુંદર બને છે. દેશવિરતિપણારૂપ પંચમગુણશ્રેણિ-આત્મસ્થાનિક પ્રાપ્ત કરે છે. અને પછીથી સર્વવિરતપણાની ઉમેદવારી સફળ નિવડે છે. સંક્ષિામાં ગૃહસ્થ ધર્મને અધિકારી મનુષ્ય થાય છે. આચારશુદ્ધિ વગરની વિચારશુદ્ધિ નિરૂપયોગી બને છે. આચારશુદ્ધિ બરાબર હોય તોજ શરીરબળને પ્રાથમિક લાભ સંપૂર્ણ મળતાં સુંદર કાંસ્ય પાત્રમાં જેમ ગોધૃત શેબે તેમ શરીરબાના સામર્થ્યવાળો આત્મા સુંદર વિચારશ્રેણિને જન્માવી શકે છે તેમ જ ટકાવી શકે છે; પછીથી એ બન્ને બળો એકત્ર થતાં આત્માને મુક્તિ પ્રાપ્ત કરાવવાને સંપૂર્ણ રીતે સહાયક નીવડે છે. જેનદર્શનની આચારશુદ્ધિને મનઃશુદ્ધિ સાથે સંપૂર્ણ એકતા છે. દાન-શીલ તપ એ જે ભાવપૂર્વક-મનઃશુદ્ધિ પૂર્વક હોય તો જ સફળ થઈ શકે છે. જ્ઞાનધ્રજ કિfaઃ એ સૂત્રવડ બુદ્ધિવાદ ( knowledge) કરતાં ચારિત્રવાદ (haracter) ને મુખ્યતા આપેલી છે. પરંતુ હાલના અતિ પ્રવૃત્તિવાળા, ધન ઉપાજ ન કરવાની પ્રબળ તૃષ્ણતેમજ વિલાસપ્રિયકાળમાં મોટે ભાગે આવશ્યક યિારૂપ આચારધમ મનુષ્ય બુલી જવા પામ્યા છે. તેને અંગે મનુષ્યો ધાર્મિક મનુષ્ય રહેવા નથી પામ્યા. અર્થ અને કામ એજ મનુષ્યનું મુખ્ય લક્ષયબિંદ રહેવા પામ્યું છે: તેનું કારણ જેમ ઉપરંત પશ્ચિમના પ્રવાહને બંચતા કાળ બળને જેમ આભારી છે તેમ બીજી રીતે જૈનદર્શના નેતાઓ ભવિષ્યમાં ઉત્પન્ન થતી જેન પ્રજાના હાદિક રોગને ન જાણી શક્યા અને તેના પ્રથમથી ઉપાયો ન કરી શમા એ પણ નિમિત્તભૂત છે. વધારે ભણેલા હોય તે નાની 'તે કરતાં ઓછું પાપ કરે તે જ્ઞાની ' એ સત્ર મનુષ્ય જીવનનું પૃથક્કરણ કરતાં વધારે સુંદર રીતે બંધ બેસતુ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ અથ અને કામરૂપ પુરૂષાર્થાનું ઉપાર્જન ને ધપૂર્વક હોય તેાજ પુરૂષાપણાના નામને સાર્થક કરે છે પરંતુ જો તેમ ન હોય તે માત્ર અધતૃષ્ણા અને સ્વચ્છંદ વિલાસનાં ઉપનામા ધારણ કરે છે; સદાચારને આચરતે પ્રાણી આછી વિદ્રત્તાવાળા છતાં પાપથી ડરે છે અને આત્માને વિશેષ મલિન નહિ કરતાં કં૫ ઉપાધિથી શંકા કરતા જાય છે. વસ્તુસ્થિતિ આમ હૈાઇ પ્રસ્તુત ગ્રંથ. હું જે. · આચારપદેશ ‘રૂપ નામથી યાાયલા છે તેમાં ભિન્ન ભિન્ન છ વર્ગા પાડી પૂજ્યપાદ શ્રી રત્નસિહુસૂરિના શિષ્ય શ્રીમદ્દ ચારિત્રનું દરગણિએ સંસ્કૃત ભાષાના અનુષ્ટુપ લાકમાં સંકલના કરેલી છે. જેમાં એકદરે રાત્રિના ચતુથ પહેારમાં બ્રાહ્મમુદત વખતે શ્રાવકે જાગૃત થ શું શું ચિતવવુ ? ત્યાંથી માંડીને આખા દેવસની તમામ વ્યવહારિક તેમજ ધાર્મિક કરણી કેવા આશયથી તેમજ કેવી વિધ પૂર્વક કરવી અને રાત્રિએ શયનકાળ સુધીમાં મન વચન કાયાની શુદ્ધિપૂર્વક ધર્મની આજ્ઞાઓના પાલન સાથે ગૃહસ્થ તરીકેનુ આચાર વિધાન કેવુ હોવુ જોષંએ તેનું પ્રતિપાદન છે. ઉપરાંત પ્રસ્તુત ગ્રંથમાં શ્રાવક તરીકેના અધિકાર પ્રાપ્ત થવા માટે એકવીશ ગુણાનું વન, ભક્ષ્યાભક્ષ્યના વિવેકના વિચાર, અજી વિગેરે નહીં થવા માટે આરાગ્યશાસ્ત્રના નિયમ, તેની ધની સાથે સંકલના, ભાજનિવિધિ, અષ્ટ પ્રકારી પૂજાના સક્ષિસ લેાકેા, પ્`ચમી, અષ્ટમી. એકાદશી ચતુર્દશી તથા વિશસ્થાનકાદિનું તાવિધાન, ગૃહસ્થત્રના મૂળભૂત ન્યાયાપાર્જિત ધન ઉપાર્જનની સૂચના, રવિભાજનના ત્યાગ, અને રાતે નિદ્રા લેતાં પહેલાં સુંદર ભાવનામય વિચાર વિગેરે પ્રત્યેક હુસ્થને ઉપયોગી અને જીવનમાં પ્રતિદિન આચરવા માટે હિતકારક યોજના કરી છે. તેને માટે જૈનસમાજ સદાને માટે ઋણી છે. સદરહુ ગ્રંથનુ ગુજરાતી ભાષાંતર શ્રી જૈન આત્માનં સભાના સેક્રેટરી અને અમારા પરમ સ્નેહી શ્રીયુત ગાંધી વચ્છુભદાસ ત્રિભુવનદાસે સાદી, સરલ અને સુદર ભાષામાં કરેલુ છે. તેમજ યથાચિત સ્થાને સ્ફુટ કરવા માટે વિશેષાચ કાઈ કા સ્થળે પણ આપેલા છે જેથી પ્રાકૃત અને સંસ્કૃત બન્ને વગ તે ગ્ર ંથની મહત્વતા તરફ દષ્ટિ કરતાં સરખુ ઉપયાગી ચ પડશે, એવી અમારી માન્યતા છે. પ્રસ્તુત ગ્રંથ શ્લોકની તેનું રહસ્ય વિશાળ છે. • સંખ્યામાં લઘુ હોવા છતાં સતનની દ્રષ્ટિએ આ આચાર પદેશ મધના ' નિવેદન અનુસારે Page #15 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેક મનુષ્ય જે ગૃહસ્થ જીવન ચાલુ રાખે તો તેને ગૃહસ્થાશ્રમ સુખરૂપ બની જાય અને ધર્મના પાલનને સહાયક ગૃહસ્થાશ્રમ પ્રાપ્ત થતાં નિરંતર પકર્મોનું પાલન કરતાં કરતાં આત્મા સંયમબળ, ઇક્રિયજય. અને પશુવાસના ઉપર અંકુશ દઢ રીતે મેળવી શકે જેથી દેશવિરતિરૂપ પંચમ આત્મસોપાન ઉપર સ્થિર થદ સંપૂર્ણ સ થમ–સ વિરતિના અધિકારી થઈ સંપૂર્ણ સ્વતંત્રતારૂપ મુકત આગામી જન્મમાં શીધ્ર મેળવી શકે. એ સત્યનો સાક્ષાત્કાર લેખક પ્રકાશક તેમજ વાંચક વર્ગમાં થવા માટે પ્રસ્તુત. આચાર ગ્રંથ સદુપયોગી નીવડે એવી મંગલમય ભાવના સાથે વિરમીએ છીએ. વીર સં. ૨૪૫ર આત્મ સં. ૩૦ શાહ ફતેહચંદ ઝવેરભાઈ ફાગુન શુક્લાષ્ટમી. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૫૫ ૫૫ ૫૬ ૭. છ અઠ્ઠાઇઓના દિવસે માં શ્રાવકનું કર્તવ્ય. - શ્રી પર્યુષણ પર્વમાં કરવાનું કર્તવ્ય. ... ... શ્રી કલ્પસૂત્રને મહિમા અને તે સાંભળવાથી થતાં ઉત્તમ લાભ. દિવાળી તથા બેસતા વર્ષના દિવસે શ્રી વીરપ્રભુ અને શ્રી ગૌતમનું ધ્યાન–સ્મરણ કરવાથી થતા લાભે. • પિતાના બંધુઓ સાથે બેસી ભોજન કયારે કરવું? . પંચકલ્યાણકામાં શ્રાવકનું દાન આપવાનું ર્તવ્ય ... વર્ગ છો. ધર્માચરણ કરતાં સતેષ (તૃપ્તિ) નહીં પામવા વિષે. .. ચાર પ્રકારના ધર્મો તેમાં પ્રથમ દાન ધર્મનું સ્વરૂપ સાત ક્ષેત્રમાં ધન વાપરવાથી શું શું ફળ મળે તે વિષે. સાધમ બંધુઓને નિઃસ્વાર્થપણે જમાડવાનું ફળ ... શ્રી સંધની યથાશક્તિ સેવા ભક્તિ વિષે. સુપાત્ર દાન આપવાનો આચાર અને તેનું ફળ. ... ૫૮ ૨ ૬૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ સિદ્ધાતમહોદધિ સ્વ. આચાર્ય શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના બ્રહ્મચર્ય વિષે બ્રહ્મચર્યનું તેજ વિરાજે, જે મૂલ સર્વગુણોનું હો ગુરુવર ! મન-વય-કાય વિશુદ્ધ જ એતો, ચિત્ત હરે ભવિજનનું હો ગુ0 .. ગુણ ગાતા મેં કઈ જન દીઠા, અહો ! મહા બ્રહ્મચારી હો ગુરુવાર આ કાલે દીઠો નહિં એહવો, વિશુદ્ધવતનો ધારી' હો ગુરુ પ્રેo... સ્ત્રી-સાધ્વી સન્મુખ નહિ જોયું, વૃદ્ધપણે પણ તેં તો હો ગુરુવર ! વાત કરે જબ હેતુ નિપજે, દષ્ટિ ભૂમિએ દેતો ગુ૦ પે... શિષ્યાવૃન્દને એહ શિખવીયુ, દઢ આ વિષયે રહેજો હો મુનિવર ! તેહ તણા પાલનને કારણ, દુ:ખ મરણ નવિ ગણજો હો ગુ0 પ્રેo... સંયમ-મહેલ આધાર જ એતો, દષ્ટિદોષે સવિ મીંડુ હો મુનિવર ! કરમકટકને આતમઘરમાં, પેસવા હોટુ છીંડુ હો ગુરુ છે.......! બ્રહ્મમાં ઢીલાં પદવીધર પાણ, જય નરક ઓવારે, હો મુનિવર ! શુદ્ધ આલોયણ કરે નહિ તેહથી, દુ:ખ સહે સિંહા ભારે હો ગુB૦.. વિજાતીયનો સંગ ન રજો, સાપ તારી પરે ડરજો હો મુનિવર ! કામ કુટિલનો નાશ કરીને, અવિચલ સુખડાં વરજો હો ગુરુ પેo... પ્રેમસૂરીશ્વરજી ! ગુણના આકર ! ગુણ દેઈ અમ દુ:ખ મીટાવો. ધીર પુરુષ તે સહન કર્યું જે, તેહ તણી અમ રીતિ બતાવો ગુ0 B૦... - ગુરગુગ અમૃતવેલી Page #18 -------------------------------------------------------------------------- ________________ ॥ ॐ श्री पार्श्वनाथाय नमः ॥ ॥ श्री विजयानंदसूरिभ्यो नमः ॥ || श्री चारित्रसुंदरगणि विरचित ।। ॥ श्री आचारोपदेश ॥ -XOOK प्रथम वर्ग: મગળાચરણ, चिदानंदस्वरूपाय, रूपातीताय तायिने । परमज्योतिषे तस्मै नमः श्रीपरमात्मने ॥ १ ॥ भावार्थ – देवाज्ञानयुक्त, आनंदृस्व३५, ३परडित, आणीએનું રક્ષણ કરનાર અને પરમ ત્યેાતિયંત એવા તે શ્રી પરમાત્માને નમસ્કાર કરું છું. पश्यति योगिनो यस्य स्वरूपं ध्यानचक्षुषा ॥ दधाना मनसः शुद्धिं तं स्तुवे परमेश्वरम् ॥ २ ॥ ભાવાર્થ જેમનું સ્વરૂપ યાગી પુરૂષષ મનની શુદ્ધિને ધારણ કરતા સતા ધ્યાનચક્ષુવડે જોવે છે, તે પરમાત્માની હું સ્તવના કરૂં છું. ૨. Page #19 -------------------------------------------------------------------------- ________________ થી આયારામ ગ્રંથ રચવાને હેતુ. जंतवः सुखमिच्छति, निस्तुषं तच्छिवे मवेत् । तद् ध्यानासन्मनःशुख्या कषायविजयेन सा ॥३॥ ભાવાર્થ-દરેક પ્રાણી સુખને ઈચ્છે છે, અને તે નિર્દોષએકાંત સુખ તો માત્ર મોક્ષમાં જ રહેલું છે, અને તે મોક્ષનું સુખ ધ્યાન થી મળે છે, તે ધ્યાન મનની શુદ્ધિથી થાય છે, તથા તે મનની શુદ્ધિ કષાયોને વિજય કરવાથી ( જીતવાથી ) થાય છે. ૩. વળી. स इंद्रियजयेन स्यात्सदाचारादसौ भवेत् । स जायते सूपदेशान्नृणां गुणनिबंधनम् ॥ ४॥ ભાવાર્થ-તે-કવાયનો ય ઇન્દ્રિયનું દમન કરવાથી થાય છે, તે–ઇદ્રિય જય સદાચારથી થાય છે અને ગુણના કારણરૂપ તે સદાચાર સારા ઉપદેશ થકી મનુષ્યને પ્રાપ્ત થાય છે. ૪. सुबुद्धिः सूपदेशेन, ततोऽपि च गुणोदयः। इत्याचारोपदेशाख्यग्रंथः प्रारम्यते मया ॥५॥ ભાવાર્થ–સારા ઉપદેશથી સુબુદ્ધિ અને સુબુદ્ધિથી સદગુણોને ઉદય થાય છે. એવા શુભ હેતુથી આ આચારોપદેશ (શ્રાવક આચારને જણાવનાર ) નામના ગ્રંથને હું પ્રારંભ કરું છું. ૫. આ ગ્રંથ સાંભળવાથી ધર્મપ્રાપ્તિરૂપ ફલ થાય છે તે હવે બતાવે છે. सदाचारविचारेण रुचिरश्चतुरोचितः। देवानन्दकरो ग्रंथः श्रोतन्योऽयं शुमात्मभिः ॥६॥ ભાવાર્થ–સદાચારના વિચારવડે સુંદર અને ચતુર મનુબને એગ્ય અને દેવતાને પણ આનંદકારી એ આ ગ્રંથ શુભાશયવાળા પ્રાણીઓએ સાંભળ યુક્ત છે. ૬. Page #20 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વર્ગ पुद्गलानां परावर्ते-दुर्लभं जन्म मानुषम् ।। लब्ध्वा विवेकिना धर्मे विधेयः परमादरः ॥ ७ ॥ ભાવાર્થ–પુગળના પરાવતવડે એટલે અનંતકાળે પણ પામવો દુર્લભ એ મનુષ્યજન્મ પામીને વિવેકીજનેએ ધર્મને વિષે પરમ આદર કરવો જોઈએ. ૭. धर्मः श्रुतोऽपि दृष्टोऽपि कृतोऽपि कारितोऽपि च । अनुमोदितोऽपि नियतं पुनात्यासप्तमं कुलम् ।। ८॥ ભાવાર્થ –ધર્મ સાંભળવાથી, દેખવાથી, કરવાથી, કરાવવાથી અને કરનારની અનુમોદના કરવાથી પણ નિચે પ્રાણીઓના સાતમા કુળ (સાત પેઢી) પર્યત પવિત્ર કરે છે. ૮. विना त्रिवर्ग विफलं पुंसो जन्म पशोरिव । तत्र स्यादुत्तमो धर्म-स्तं विना न यतः परौ ॥४॥ ભાવાર્થ—ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરૂષાર્થ છે, તેમાંથી ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને યથાયોગ્ય સેવ્યા વગર મનુષ્યનો જન્મ પશુની જેમ નકામે છે, તેમાં પણ ધર્મ એ ઉત્તમ છે કેમકે તેનું સેવન કયા વિના અર્થ અને કામ મળી શકતા જ નથી. ૯. મનુષ્યત્વાદક સામગ્રીની દુર્લભતા. मानुष्यमार्यदेशश्च जातिः मर्वाक्षपाटवम् । आयुश्च प्राप्यते तत्र कथंचित्कमलाघवात् ॥१०॥ ભાવાર્થ –મનુષ્યપણું, આર્યદેશ, ઉત્તમજાતિ-કુળ, અખંડ સર્વ ઈદ્રિયોની કુશળતા, લાંબું આયુષ્ય એ કઈ પણ પ્રકારે કર્મની લઘુતાથી પ્રાપ્ત થાય છે. ૧૦. प्राप्तेषु पुण्यतस्तेषु श्रद्धा भवति दुर्लभा । તત સગુણસંયોગો સભ્યને ગુરમીત ૨૨ Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારે દેશ. ભાવા—એ બધા પુણ્ય પ્રતાપે પ્રાપ્ત થયા છતાં પણ શ્રદ્ધા પ્રાપ્ત થવી દુર્લભ છે, ત્યારપછી પણ સદ્ગુરૂના સંયોગ તા વળી મેાટા ભાગ્યથી જ મળે છે. ૧૧. लब्धं हि सर्वमप्येतत्सदाचारेण शोभते । नृपः पुष्पं गंधेनाज्येन भोजनम् ॥ १२ ॥ नयेनेव ભાવા—જેમ ન્યાયથી રાજા, ગંધથી પુષ્પ અને ઘી વડે લેાજન શાલે છે, તેમ ઉપરની સઘળી સામગ્રી મળ્યા છતાં પણ તે એક સદાચાર હાય તા જ શાલે છે. ૧૨. તેથી शास्त्रदृष्टेन विधिना सदाचारपरो नरः । परस्पराविरोधेन त्रिवर्गं साधयेत्सदा ॥ १३ ॥ ભાવાથ સદાચાર સેવવામાં સાવધાન મનુષ્ય શાસ્ત્રોક્ત વિધિએ કરીને ધર્મ, અર્થ, કામ એ ત્રણ વર્ગને પરસ્પર અવિધપણે આપ ન આવે તેવી રીતે હંમેશા સાધવા. ।। ૧૩ ।। * “ હવે શ્રાવકના આચાર શાસ્ત્રમાં શુ કહેલા છે તે બતાવે છે. ’ નમસ્કાર મંત્રની સ્તુતિ. तुर्ये यामे त्रियामाया ब्राह्मे मुहूर्त्ते कृतोद्यमः । मुंचेन्निद्रां सुधीः पंच परमेष्ठिस्तुतिं पठन् ॥ १४ ॥ ભાવા —રાત્રિના ચાથા પહેારમાં બ્રાહ્મ મુહૂર્ત વખતે સાવધાન થઇને સુજ્ઞ પુરૂષે શ્રી પંચપરમેષ્ઠીમંત્રની સ્તુતિ કરતાં નિદ્રાના ત્યાગ કરવા. । ૧૪ ।। वामा वा दक्षिणा वापि या नाडी वहते सदा । शय्योत्थितस्तमेवादौ पादं दद्याद् भ्रुवस्तले ॥ १५ ॥ ભાવાથ હંમેશાં શય્યામાંથી ઉઠ્યા બાદ ડાબી કે જમણી Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વક જે નાડી વહેતી હોય તે તરફનો (ડાબો કે જમણે) પગ ભૂમિ ઉપર પ્રથમ મૂક. ૧૫ . (તે કલ્યાણકારી છે ) વિશેષાર્થ-નાકના નસકોરાં બે છે. જમણું અને ડાબું. સ્વદય ગાન ગ્રંથમાં કહેલ છે કે-ડાબા નસકોરામાંથી પવન (શ્વાસોશ્વાસ) ચાલે તેને ચંદ્ર અને જમણામાંથી ચાલે તેને સૂર્યનાડી કહે છે. વળી તેનાં બીજાં પણ નામે ઇંગલાપિંગલા છે અને બંનેમાંથી સાથે શ્વાસ ચાલે તેને સુષુમ્સ કહે છે એ ત્રણે નાડી છે. સ્વરોદયજ્ઞાન નામના ગ્રંથમાં કે જેમાં જ્યોતિષ, અને મનુષ્યનું ભાવિ વિગેરે એ સ્વરાનથી જોઈ શકાય છે એમ કહેવામાં આવેલ છે. मुक्त्वा शयनवस्त्राणि परिघायापराणि च । स्थित्वा सुस्थानके धीमान् ध्यायेत्पंचनमास्कियाम् ॥१६॥ ભાવાર્થ–રાત્રિના (શયનના) કપડા કાઢી નાંખી બીજા સ્વચ્છ કપડા પહેરી, શુદ્ધ જગ્યામાં રહીને બુદ્ધિમાન મનુષ્ય પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રનું ધ્યાન ધરવું. છે ૧૬ . વિશેષાઈ–શ્રાવકને રાત્રિના શયનના કપડા હમેશાં જુદા રાખવા કહેલ છે. उपविश्य च पूर्वाशाभिमुखो वाप्युदङ्मुखः । पवित्रांगः शुचिस्थाने जपेन्मत्रं समाहितः ॥१७॥ ભાવાર્થ–પવિત્ર અંગ કરી પૂર્વ કે ઉત્તર દિશા સન્મુખ પવિત્ર સ્થાને બેસી એકચિત્તે નમસ્કારમંત્રનો જાપ કરો. મે ૧૭ છે अपवित्रः पवित्रो वा सुस्थितो दुःस्थितोऽपि वा । ध्यायन्पंचनमस्कारं सर्वपापैः प्रमुच्यते ॥१८॥ ભાવાર્થ–સ્નાન કર્યું હોય કે ન કર્યું હોય ! એટલે શરીર પવિત્ર હોય કે અપવિત્ર હોય ! સુખમાં હોય કે કોઈપણ દુ:ખમાં હોય છતાં પણ નમસ્કારમંત્રનું ધ્યાન કરતો છતો મનુષ્ય સર્વ પાપથી મુક્ત થાય છે.. વિશેષાર્થ– કોઈપણ સ્થિતિમાં નવકારમંત્ર ગણવામાં બાદ નથી એમ પણ પૂર્વાચાર્યોએ કોઈ સ્થળે જણાવેલ છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી ભાચારપદે. भंगुल्यग्रेण यजतं यअसं मेरुलंघने । संख्याहीनं च यजतं तत्प्रायोज्यफलं भवेत् ॥ १६ ॥ ભાવાર્થ-આંગળીના અગ્રભાગ ગણીને જે જાપ કરાય અથવા નવકારવાળીના મેરનું ઉલ્લંઘન કરીને જે જાપ થાય અને ઉપયોગ શૂન્યપણે સંખ્યાહીન જે જાપ કરાય તે પ્રાય: અપક્ષને આપનાર થાય છે. ૧૯ જેથી जपो भवेत् विधोत्कृष्टमध्यमाघममेदतः । पमादिविधिना मुख्योऽपरः स्याअपमालया ॥२०॥ ભાવાર્થ–શાસ્ત્રમાં ઉત્તમ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારે જાપ કહે છે. તેમાં હદયકમળ વિગેરેની બતાવેલ વિધિપ્રમાણે પંચપરમેઠીને જે જાપ કરાય તે મુખ્ય છે અને જપમાળાવડે કરાય તે મધ્યમ છે. ૨૦ विना मौनं विना संख्यां विना चेतोनिरोधनम् । विना स्थानं विना ध्यानं जघन्यो जायते जपः ॥ २१ ॥ ભાવાર્થ–મૌન રાખ્યા વિના, સંખ્યાનું લક્ષ રાખ્યા વગર અને ચિત્તને નિષેધ કર્યા વગર ( એકાગ્રચિત્ત વગર) પદ્માસન વગેરે આસન લગાવ્યા વગર અને ધ્યાન લગાવ્યા વિના ( ધ્યેયપ્રભુમાં લયલીન થયા વગર ) નો જાપ જઘન્ય છે . ૨૧ વિશેષાથ–શાસ્ત્રમાં કમળ બંધ કરી નવકારમંત્ર ગણવા કહેલ છે. અષ્ટલ કમલની કલ્પના હૃદયને વિષે કરે તેમાં વચલી કર્ણકા ઉપર નમો અરિtro પદ સ્થાપન કરે (ધ્યાય ) પૂર્વાદિ ચાર દિશામાં તો સિરા, नमा आयरिआणं, नमो उबझायाणं, नमो लोए सब्यसाहूणं से પદ સ્થાપે [ ધ્યાય ] અને ચાર ચૂલિકાના પદે નવકારમંત્રના પાછળના ચાર પદો ચાર કાણુ વિદિશામાં સ્થાપીને ગણે [ ધ્યાય] એમ ધ્યાન કરે, તે કમળ ધ જાપ કહેવાય છે. પઢાદિક આસનો પણ જાપ કરવા માટે શાસ્ત્રમાં બતાવેલ છે. તે માટે યોગશાસ્ત્ર, જ્ઞાનાર્ણવ અને નવકારમંત્ર કલ્પમહોદધિ વગેરે માં જાપ, ધ્યાન વગેરે વિશેષ વર્ણન તેના આસને, મંત્ર, ફળ સિદ્ધિ વગેરે બનાવેલ છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ સૂર્યોદય (પ્રભાત સારી રીતે થયા) પછીની આવકની કરણ-આચાર હવે ગ્રંથકાર શ્રી બતાવે છે. ततो गत्वा मुनिस्थानमथवात्मनिकेतनम् । निजपापविशुद्धयर्थ कुर्यादावश्यक सुधीः ॥ २२ ॥ ભાવાર્થ-ત્યારબાદ સૂર્યોદય થતાં મુનિરાજ રહેતા હોય તે સ્થાન (ઉપાશ્રય) માં અથવા ગૃહસ્થ પોતાને ઘેર પષધશાળા કરી હોય ત્યાં જઈને સુજ્ઞ પુરૂષે પોતાના પાપોની વિશુદ્ધિ કરવા માટે આવશ્યક કરણી કરવી. . રર रात्रिकं स्यादेवसिकं पाधिकं चातुर्मासिकम् । सांवत्सरं चेति जिनेः पंचधावश्यकं कृतम् ॥२३॥ ભાવાર્થ–– ૧) રાત્રિ સંબંધી, (૨) દિવસ સંબંધી ( ૩) પાક્ષિક, (૪) ચમાસી અને ( ૫ ) સાંવત્સરિક સંબંધી લાગેલા પાપાને દૂર કરવા માટે શ્રી જિનેશ્વર ભગવંતે પાંચ પ્રકારના પ્રતિક્રમણ કહેલા છે. જે ૨૩ છે વિશેષાર્થ –અહિં એ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રતિક્રમણ ઉપર કહેલા પાંચ પ્રકારના છે, વધારે નથી, અને તેમાં સામાયિક વગેરે છે આવશ્યકોને સમાવેશ થાય છે. પશ્ચાત્તાપપૂર્વક ફરી પાપ નહીં કરવાની બુદ્ધિથી, સરલ હદયથી, ગુરૂમહારાજ સન્મુખ કરેલ આ આવશ્યક ક્રિયા નિશ્ચયે મનુષ્યને ઉપકારક થાય છે. कृतावश्यककर्मा च स्मृतपूर्वकुलक्रमः। . प्रमोदमेदुरखांतः कीर्तयेन्मंगलस्तुतिम् ॥ २४ ॥ - ભાવાર્થ–ઉપર જણાવેલ આવશ્યક ક્રિયા શ્રાવકે કરી પૂર્વ કુળમર્યાદાને યાદ કરીને અત્યંત પ્રમાદિત ચિત્તથી મંગળસ્તુતિ નીચે પ્રમાણે કરવી. . ૨૪ છે હવે મંગળ સ્તુતિ અષ્ટક કહે છે. मंगलं भगवान् जीरो मंगल गौतमः प्रमः। मंगलं स्थूलभद्राया, जैनो धर्मोऽस्तु मंगलम् ॥ २५ ॥ Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગારાશ શાવાભગવાન મહાવીર પ્રભુ, શ્રી ગૌતમગલુધર, સ્થૂલિભદ્ર આદિ મહાપુરૂષા ( મુનીશ્વરા ) અને શ્રી જિનેશ્વરાએ પ્રરૂપેલા જૈનધર્મ એ સર્વે મને મંગળરૂપ થાઓ. ॥ ૨૫ ।। नाभेयाद्या जिनाः सर्वे भरताद्याश्व चक्रिणः । कुर्वतु मंगलं सीरि - विष्णवः प्रतिविष्णवः ॥ ૨૬ ॥ ભાવા શ્રી રૂષભદેવાદિ જિનેશ્વરા, ભરત મહારાજાદિ સર્વે ચક્રવત્તિઓ, બળદેવા, વાસુદેવા અને પ્રતિવાસુદેવા એ સર્વે મારૂં શ્રેય કરે. ॥ ૨૬ ૫ नाभिसिद्धार्थभूपाद्या जिनानां पितरः समे । पालिताखंडसाम्राज्या जनयंतु जयं मम ॥ २७ ॥ ભાવાય નાભિરાજ અને સિદ્ધાર્થ ભૂપતિ આદિ સઘળા ( ચાવીશે )· જિનેશ્વરાના પિતાએ જેમણે અખંડ સામ્રાજ્યનું પાલન કર્યું છે, તેએ સર્વ મારા જય કરો. ॥ ૨૭ ॥ मरुदेवात्रिशलाद्या विख्याता जिनमातरः । ત્રિજ્ઞાાનિતાનંવા મંગવાય મવંતુ મે ॥। ૨ ।। ભાવા—ત્રણ જગતને આનંદકારી માદેવી અને ત્રિશલા આદિ ચાવીશ જિન ભગવંતની વિખ્યાત માતાએ મને મંગળ ઉપજાવનાર થાએ !! ૨૮ । श्रीपुंडरीकेंद्रभूतिप्रमुखा गणधारिणः । श्रुतकेवलिनोऽन्येऽपि मंगलानि दिशंतु मे ॥ २६ ॥ ભાવા શ્રી પુંડરીક અને ઇંદ્રભૂતિ આદિ જિનેશ્વરાના ગણધરો તથા બીજા શ્રુતકેવલી ( ચૌદ પૂર્વધરા ) મને મંગળ આપે!. ॥ ૨૯ ૫ श्राश्रीचंदनबालाद्या महासत्यो महत्तराः । अखंडशीललीलाढ्या यच्छंतु मम मंगलम् ॥ ३० ॥ Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વર્ગ. ભાવાર્થ-અખંડ શિયલની લીલાએ કરી યુક્ત બ્રાહ્મી અને ચંદનમાળા આદિ મહાસતી સાધ્વીએ મને મંગળ આપે!. II ૩૦ चक्रेश्वरीसिद्धायिका मुख्याः शासनदेवताः । सम्यग्दृशां विघ्नहरा रचयंतु जयश्रियः ॥ ३१ ॥ ભાવા-સમ્યગ્દષ્ટિઆના વિન્ને હરનાર ચક્રેશ્વરી અને સિદ્ધાયિકા આદિ શાસનદેવીએ મારી જયલક્ષ્મીને વિસ્તારા મને જયલક્ષ્મી આપે. ॥ ૩૧ ॥ कपर्दिमातंगमुख्या यक्षा विख्यातविक्रमाः । जैनविघ्नहरा नित्यं देयासुमंगलानि मे ॥ ३२ ॥ ભાવા—જેનાના વિઘ્નાને નાશ કરનારા અને જેના પરાક્રમા વિખ્યાત છે એવા કપર્દિ અને માતંગાદિ શાસનરક્ષક યક્ષા મને હમેશાં મંગળ આપેા. ॥ ૩૨ । यो मंगलाष्टकमिदं पटुधीरधीते, प्रातर्नरः सुकृतभावितचित्तवृत्तिः । सौभाग्यभाग्यकलितो धुतसर्वविघ्नो, नित्यं स मंगलमलं लभते जगत्याम् ।। ३३ ॥ ભાવા-સુકૃતથી ભાવિત છે ચિત્ત જેનું અને સૌભાગ્ય ભાગ્યયુક્ત એવા જે સારી બુદ્ધિવાળા મનુષ્ય ઉપર બતાવેલ આ મંગળાષ્ટકને પ્રાત:કાળમાં ( પ્રભાતમાં ) ભણે છે, તેના સર્વે વિઘ્ન દૂર થતાં જગમાં અત્યંત મંગળને પામે છે. !! ૩૩ II ततो देवालये यायात्कृतनैषेधिकीक्रियः । ત્યનન્નાશાતના: સર્વોચઃ પ્રવૃત્તિયેંદ્ધિનમ્ ॥ ૨૪ રા ભાવાર્થ--ત્યારપછી જિનમંદિરે જવું ત્યાં નિસ્સહી કહી સઘળી આશાતના ત જિનેશ્વર ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દેવી. ॥ ૩૪ ॥ Page #27 -------------------------------------------------------------------------- ________________ આચારપદ. विलासहासनिष्ठयतनिद्राकलहदुःकथाः । जिनेंद्रभवने जह्यादाहारं च चतुर्विधम् ॥३५॥ ભાવાર્થ–જિનેંદ્રભવન (દેરાસર) માં ભેગવિલાસ, મશ્કરી, ચેષ્ટા, નાકાદિમાંથી મલ તથા મેઢામાંથી થુક કાઢવું, નિદ્રા, કલેશ, ખરાબ કથા અને ચાર પ્રકારનો આહાર કર, એ અને બીજી અનેક પ્રકારની આશાતનાએ અવસ્ય તજવી. ૩૫ છે વિશેષાર્થ–દેવની જધન્ય ૧૦-મધ્યમ ૪૦ અને ઉત્કૃષ્ટ ૮૪ આશાતના તજવા માટે શાસ્ત્રકાર મહારાજે કહેલ છે. તે વિશેષ પ્રકારે શ્રાદ્ધવિધિ. વતંત્ર ભાષ્ય આદિ ગ્રંથોમાં બતાવેલ છે. नमस्तुभ्यं जगन्नाथेत्यादि स्तुतिपदं वदन् । फलमक्षतपूर्ण वा ढोकयेच्छीजिनाग्रतः ॥३६ ॥ ભાવાર્થ– હે જગન્નાથ! આપને નમસ્કાર ! ઇત્યાદિ સ્તુતિના શબ્દ કહેતાં ફળ, અક્ષત (ચોખા) સોપારી વગેરે પ્રભુ આગળ મૂકવું. છે ૩૬ છે रिक्तपाणिर्न पश्येत राजानं दैवतं गुरुम् ।। नैमित्तिकं विशेषेण फलेन फलमादिशेत् ॥३७॥ ભાવાર્થ-રાજા, દેવ અને ગુરૂ તથા વિશેષ કરીને નિમત્તિ યા પાસે દર્શનાર્થે વગેરે માટે ખાલી હાથે જવું નહિં, પરંતુ કંઇપણ ફળ પ્રમુખ લઈને જવું; કારણકે ફળવડે જ ફળની પ્રાપ્તિ થાય છે. આવા दक्षिणवामांगगतो नरनारीजनो जिनम् । - વં દું મુવા પીછે નવ જન વિમોઃ + રૂa | ભાવાર્થ–પ્રભુની જમણી બાજુએ પુરૂષોએ અને ડાબી બાજુએ સ્ત્રીઓએ રહી ઉત્કૃષ્ટ ૬૦ હાથનો અને જઘન્ય ૯ હાથને ( અવગ્રહ ) આંતરે રાખીને શ્રી જિનેશ્વર ભગવાનને વંદન કરવું. . ૩૮ ततः कृतोत्तरासंगः स्थित्वा सद्योगमुद्रया। ततो मधुरया वाचा कुरुते चैत्यवंदनम् ॥ ३९ ॥ Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વર્ગ. ભાવા ત્યારબાદ ઉત્તરાસંગ કરી સારી યેાગમુદ્રાએ સ્થિર થઇ મધુર વાણીએ કરી જિનેશ્વર સમીપે પેાતાની ટ્ટિ સ્થાપીને ચૈત્યવંદન કરવું ॥ ૩૯ ॥ અહીં યાગ મુદ્રા કોને કહેવી તે બતાવે છે. उदरे कूर्परे न्यस्य कृत्वा कोशाकृती करौ । अन्योन्यांगुलिसंश्लेषाद्योगमुद्रा भवेदियम् ॥ ४० ॥ કસ ભાવા પેટ ઉપર એ હાથની એ કેાણીઓ રાખી, ળના ડાડાના આકારવાળા એ હાથ કરી માંહા માંહે આંગળી આંતરવાથી યાગમુદ્રા થાય છે. । ૪૦ ॥ पानिजालयं गत्वा कुर्यात्प्राभातिकीं क्रियाम् । विदधीत गेहचितां भोजनाच्छादनादिकाम् ॥ ४१ ॥ સા ભાવાથ પછી જિનાલયથી પોતાને ઘેર જઈ સવારની ક્રિયા કરે અને ભાજન, વસાદિ ઘરની ચિંતા કરે ॥ ૪૧ ૫ आदिश्य स्वस्वकार्येषु बंधून कर्मकरानपि । पुण्यशालां पुनर्यायादष्टभिर्धीगुणैर्युतः ॥ ४२ ॥ ભાવા —પોતાના બંધુ તથા નોકરોને પોતપોતાને જે જે કાર્ય કરવાના હાય તે તે તેઓને જણાવ અને આઠ પ્રકારની બુદ્ધિએ કરી યુકત તે શ્રાવક ઉપાશ્રયે ધર્મ ગુરૂ પાસે જાય. ઘ૪૨૫ शुश्रूषा श्रवणं चैत्र ग्रहणं धारणं तथा । ऊहापोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः ॥ ४३ ॥ C ભાવાર્થ બુદ્ધિના આઠ ગુણા શાસ્ત્રમાં કહેલા છે તે આ પ્રમાણે છે. ૧ શુષા ( શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા ), ૨ શાસ્ત્ર શ્રવણુ કરવું, ૩ ગ્રહણ, ૪ મનમાં અવધારણ કરવું, પ ઉર્દુ, ૬ અપેા, ૭ અર્થવિજ્ઞાન અને ૮ તત્ત્વજ્ઞાન આ બુદ્ધિના આઠ ગુણા છે. પ્રજા श्रुत्वा धर्म विजानाति श्रुत्वा त्यजति दुर्मतिम् । क्षुत्वा दानमवाप्नोति भुत्वा वैराग्यमेति च ॥ ४४ ॥ । ૨૫ Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચારપદેશ. ભાવાર્થ-શાસ્ત્ર શ્રવણ કરવાથી ધર્મ જાણી શકાય, કુબુદ્ધિ તજી શકાય, જ્ઞાનને પામી શકાય અને વૈરાગ્યને પ્રાપ્ત કરી શકાય છે. તે જ છે पंचांगप्रणिपातेन गुरुन् साधून परानपि । उपविशेनमस्कृत्य त्यजन्नाशातनां गुरोः ॥ ४५ ॥ ભાવાર્થ–ગુરૂની આશાતના તજતા થકા પંચાંગ પ્રણામ વડે ગુરૂમહારાજ તથા બીજા મુનિવરેને વાંદી ગુરૂ સન્મુખ બેસવું. કે ૪૫ उत्तमांगेन पाणिभ्यां जानुभ्यां च भुवस्तलम् । विधिना स्पृशतः सम्यक् पंचांगप्रणतिर्भवेत् ॥ ४६॥ ભાવાર્થ-મસ્તક, બે હાથ, અને બે ઢીંચણે વડે ભૂભિતલને વિધિથી પુંછ સ્પર્શવાથી પંચાંગ પ્રણામ કર્યો કહેવાય. पर्यस्तिकां न बध्नीयात् न च पादौ प्रसारयेत् । पादोपरि पदं नैव दोर्मूलं न प्रदर्शयेत् ।। ४७ ॥ ભાવાર્થ–પલાંઠી ન બાંધવી, પગ લાંબા પહોળા ન કરવા, પગ ઉપર પગ નહિ ચડાવવા અને બગલ ન દેખાડવી ૪૭ न पृष्ठे न पुरो नापि पार्श्वयोरुभयोरपि । स्थेयानालापयेदन्यमागतं पूर्वमात्मनः ॥४८॥ ભાવાર્થ– જ્યાં ગુરૂમહારાજ બેઠા હોય તેમની પેઠે કે તદન પાસે તેમજ બંને પડખે બેસવું, ઉભા રહેવું કે ચાલવું નહીં, તેમજ પિતાથી પ્રથમ આવેલ મનુષ્ય સાથે વાત પણ કરવી નહીં ૪૮ सुधीर्मुरुमुखन्यस्तदृष्टिरेकाग्रमानसः । शृणुयाद्धर्मशास्त्राणि भावभेदविचक्षणः ॥ ४६ ॥ ભાવાર્થ-નિશ્ચય અને વ્યવહારદિશાસ્ત્રના ભાવ ભેદને જાણ વામાં કુશલ એવા બુદ્ધિમાન પુરુષે ગુરુ મહારાજ સમુખ દષ્ટિ સ્થાપી એકાગ્ર મનવડે ધર્મશાસ્ત્રો સાંભળવા. ૪૯ છે Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વર. अपाकुर्यात्स्वसंदेहान् जाते व्याख्याक्षणे सुधीः । गुर्वर्हद्गुणगातृभ्यो दद्यादानं निजोचितम् ॥ ५० ॥ ભાવાર્થ–સુબુદ્ધિવાળા મનુષ્ય વ્યાખ્યાન વખતે પૂર્ણ થયે છતે સ્વસંદેહ ટાળવા અને પછી દેવગુરૂના ગુણગાન કરનાર ભેજકદિને ગ્યદાન દેવું. ૫૦ ૫ अकृतावश्यको दत्ते गुरूणां वंदनानि च । प्रत्याख्यानं यथाशक्या विध्याद्विरतिप्रियः ॥५१॥ ભાવાર્થ-જેણે પ્રતિક્રમણ કર્યું ન હોય તે પણ કે જે વિરતિપ્રિય છે, ( વ્રત નિયમ કરવા ઉપર પ્રેમી છે.) તે ગુરૂ મહારાજને વંદન કરે અને યથાશક્તિ વ્રત પશ્ચખાણ કરે. એ પ૧ तिर्यग्योनिषु जायतेऽविरता दानिनोऽपि हि । गजाश्वादिभवे भोगान् भुंजाना बंधनान्वितान् ॥ ५२ ॥ ભાવાર્થ–જે દાન આપનાર દાતા હોવા છતાં જે વ્રત, પચ્ચખાણ નિયમ વગરના (અવિરતિ ) હોય તો તે તીર્યચનિમાં ઉત્પન્ન થાય છે, અને હાથીઘોડાદિના ભવમાં બંધનાદિક સહિત ભેગ ભેગવે છે. પર છે न दाता नरकं याति न तिर्यग् विरतो भवेत् । दयालुायुषा हीनः सत्यवक्ता न दुःस्वरः ॥५३॥ ભાવાર્થ–દાની (દાતાર) પુરૂષ નરકમાં જતો નથી, વિરતિવાળા ( વ્રત નિયમનું પાલન કરનાર ) તીર્યચપણું પામતો નથી, દયાળુ પુરૂષ હીન (ઓછા) આયુષ્યવાળે થતો નથી અને સત્યવ તા-નિરંતર સત્ય (પ્રિય-પચ્યવાળું) બેલનાર દુ:સ્વર થતો નથી. એ ૫૩ છે . ગ્રંથકર્તા મહાશય હવે તપને મહિમા જણાવે છે. तपः सर्वाक्षसारंगवशीकरणवागुरा । कषायतापमृद्वीका कर्माजीर्णहरीतकी ॥५४॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી ગાવ ભાવા તપ—એ સર્વે ઇંદ્રિયારૂપી હરણાને વશ કરવામાં ભારે જાળ સમાન છે, કષાયરૂપ તાપને શાંત કરવા દ્રાક્ષતુલ્ય છે; તેમજ કર્મરૂપી અજીણું રાગ ટાળવા હરડે સમાન છે. ।। ૫૪ ૫ ૧૪ यद् दूरं यद् दुराराध्यं दुर्लभं यत्सुरैरपि । तत्सर्वं तपसा साध्यं तपो हि दुरतिक्रमम् ॥ ५५ ॥ ભાવા જે કંઇ દૂર હાય, જે દુ:ખે કરીને આરાધી શકાય તેવું હાય અને જે દેવતાઓને પણ દુર્લભ હાય તે સર્વે તપવડે સાધી શકાય છે. તપ એવી અજબ ચીજ છે કે તેનું કાઇ ઉલ્લંઘન કરી શકે તેવું નથી. એટલે કે તેને પ્રભાવ અલૈાકિક અને અર્ચિત્ય છે. ૫ ૫૫ चतुष्पथमथो यायात्कृतधर्मविधिः सुधीः । कुर्यादर्थार्जनोपायं व्यवसायं निजं निजम् ॥ ५६ ॥ ભાવા—ઉપર પ્રમાણે ધર્મવિધિ કરીને સારી બુદ્ધિ વાળા પુરૂષ બજારમાં જાય અને દ્રવ્ય ઉપાર્જન થાય તેવા પોતપેતાના ઉચિત વ્યવસાય વેપાર કરે. ! ૫૬ ll सुहृदामुपकाराय बंधूनामुदयाय च । अते विभवः सद्भिः स्वोदरं को बिभर्त्ति न ॥ ५७ ॥ ભાવા—મિત્રાના ઉપકાર માટે અને સ્વજન બંધુઓના ઉદ્દય માટે ઉત્તમ પુરૂષષ અર્થ ( પૈસા ) મેળવે છે, પરંતુ પેાતાના ( ઉત્તરનું પાણુ કાણુ નથી કરતું. ? ૫ ૫૭ व्यवसायभवा वृत्तिरुत्कृष्टा मध्यमा कृषिः । जघन्या व सेवा तु भिक्षा स्यादधमाधमा ॥ ५८ ॥ ભાવાવેપારથી ચલાવવામાં આવતી આજીવિકા ઉત્તમ, ખેતીથી મધ્યમ, પારકી સેવા નાકરી કરી ચલાવવામાં આવે તે જધન્ય અને ભીક્ષાથી આવિકા ચલાવવામાં આવે તે અધમાધમ છે. ૫ ૫ ૫ Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ વ. व्यवसायमतो नीचं न कुर्यान्नापि कारयेत् । पुण्यानुसारिणी संपन्न पापाद्वर्द्धते क्वचित् ॥ ५६ ॥ ભાવાથ ઉપરના હેતુથી કદાપિ નીચ વેપાર કરવા નહીં અને કરાવવા પણ નહિં, કારણ કે પુણ્યવર્ડ પ્રાપ્ત થનારી લક્ષ્મી પાપથી કાઈ વખત વધતી જ નથી. !! ૫૯ । बह्वारंभं महापापं यद्भवेञ्जनगर्हितम् । इहामुत्र विरुद्धं यत्तत्कर्म न समाचरेत् ॥ ६० ॥ ભાવા ધણા આરંભવાળા, મહા પાપવાળા, લેાકામા નિદ નીય અને આલેાક તથા પરલેાક વિરૂદ્ધ હોય એવા કાર્ય પાપભીરૂ પુરૂષ આચરે નહિં. ॥ ૬૦ ॥ लोहकारचर्मकारमद्यकृत्तैलिकादिभिः । सत्यप्यर्थागमे कामं व्यवसायं परित्यजेत् ॥ ६१ ॥ ભાવા—ગમે તેટલા ( પુષ્કળ ) દ્રવ્યની પ્રાપ્તિ થતી હોય છતાં પણ લેાહાર, મેાચી, ચમાર, દારૂ બનાવનાર, ઘાંચી અને વિશેષે કરીને વાધરી,મચ્છીમાર વગેરે સાથે વ્યવસાય કે વેપાર કરવા નહિં. ૫ ૬૧ ૧૧ एवं चरन् प्रथमयामविधिं समग्र, श्राद्धो विशुद्धहृदयो नयराजमानम् (नः) । विज्ञानमानजनरंजनसावधानो, जन्मद्वयं विरचयेत्सफलं स्वकीयम् ॥ ६२ ॥ ભાવાર્થ એવી રીતે પ્રથમ પ્રહર સંબંધી સમગ્ર કર્ત્તવ્ય આચરતા વિશુદ્ધ હૃદયવાળા, ન્યાય—નીતિથી સુંદર દેખાતા, વિજ્ઞાન, માન પ્રતિષ્ઠા તથા જનપ્રિયતા મેળવવામાં સદા સાવધાન એવા શ્રાવક પોતાના આ ભવ અને પરભવ સફળ કરે. ઇતિ પ્રથમ પ્રહર પ્રથમ વર્ગ સમાપ્ત. 1 Page #33 -------------------------------------------------------------------------- ________________ T I Vrs DI TI S વર્ગ ૨ જો. દિવસના બીજા પહેરે કરવા યોગ્ય શ્રાવકની કરણી. अथ स्वमंदिरं यायाद् द्वितीये प्रहरे सुधीः । निर्जतुभुवि पूर्वाशाभिमुखः स्नानमाचरेत् ॥१॥ ભાવાર્થ–પછી સુજ્ઞ શ્રાવકે બીજે પહોરે પોતાના મંદિરે જવું અને ત્યાં જીવ જંતુ વગરની ભૂમિએ પૂર્વ દિશાભિમુખ બેસીને શરીર શુદ્ધિ માટે સ્નાન કરવું. ( ૧ सप्रणालं चतुःपढें स्नानार्थ कारयेद्वरम् । तदुद्धते जले यस्माजंतुबाधा न जायते ॥२॥ ભાવાર્થ–સ્નાન કરવા માટે નાળ સહિત એક શ્રેષ્ઠ બાજોઠ કરાવે કે જેથી તે નાળ દ્વારા નીકળેલા જળમાં જંતુઓની વિરાધના ન થાય. | ૨ | रजस्वलास्त्रीमलिनस्पर्शे जाते च सूतके।। मृतस्वजनकार्ये च सर्वांगस्नानमाचरेत् ॥३॥ ભાવાર્થ-રજસ્વલા સ્ત્રી કે કોઈ મલિન વસ્તુને સ્પર્શ થયે હાય, સૂતક હોય અથવા સ્વજનોમાં મરણ નીપજ્યું હોય, તેવા પ્રસંગે સર્વોગે ( આખા શરીરે ) સ્નાન કરવું. . ૩ अन्यथोचमांगवर्ज वपुः प्रचालयेत्परम् । कवोष्णेनान्पपयसा देवपूजाकृते कृती ॥४॥ Page #34 -------------------------------------------------------------------------- ________________ દવા લગ ભાવા —સિવાય સુજ્ઞ ગરમ અને થાડા જળવડે મસ્તક વું. ॥ ૪ ॥ પુરૂષે દેવપૂજા નિમિત્તે સ્હેજ ને બાકીના શરીરે સ્નાન કર चंद्रादित्यकरस्पर्शात्पवित्रं जायते जगत् । तदाधारं शिरो नित्यं पवित्रं योगिनो विदुः ॥ ५ ॥ ભાવા—ચંદ્ર, સૂર્યના કિરણ—સ્પર્શથી જગત્ પવિત્ર થાય છે, તેા તેનાઆધારે રહેલ શિરને યાગીજના સદા પવિત્ર સમજે છે, ॥ ૫ ॥ दयासाराः सदाचारास्ते सर्वे धर्महेतवे । शिरः प्रचालनान्नित्यं तञ्जीवोपद्रवो भवेत् ॥ ६ ॥ ભાવાથધર્મ નિમિત્તે જે સર્વ સદાચાર સેવાય છે તે દયાપ્રધાન હાય છે, તેથી જ દરરાજ શિર પ્રક્ષાલન (મસ્તકના ધેાવા )થી તેમાં રહેલ જીવાને ઉપદ્રવ આધા ઉત્પન્ન થાય છે. u e r नापवित्रं भवेच्छीर्ष नित्यं वस्त्रेण वेष्टितम् । अप्यात्मनः स्थितेः शश्वनिर्मलद्युतिधारिणः ॥ ७ ॥ ભાવા —વળી નિરંતર વવડે વેષ્ટિત (ઢાંકેલ) હાવાથી મ સ્તક પવિત્ર જ છે. તેમજ નિર્મળ જ્યોતિવાળા આત્માની પણ ત્યાં વિશેષ સ્થિતિ હાવાથી તેમાં અપવિત્રતા ન હેાય. । ૭ । स्नाने येऽतिजलोत्सर्गाद् घ्नंति जंतून बहिर्मुखाः । मलिनीकुर्वते जीवं शोधयंतो वपुर्हिते ॥ ८ ॥ ભાવાર્થ સ્નાનમાં જેએક જોઇએ તે કરતાં વધારે જળ વાપરીને જંતુઓને નાશ કરે છે, તે અન્નજનેા પેાતાના શરીરને શુદ્ધ બનાવતાં આત્માને લિન અનાવે છે. ૫ ૮ ! विहाय पोतिकं वस्त्रं परिधाय जिनं स्मरन् । याञ्जलार्द्री चरणों तावत्तत्रैव तिष्ठति ॥ en Page #35 -------------------------------------------------------------------------- ________________ શ્રીયાપદેશ. ભાવાય પછી ન્હાતાં પહેરેલ પાતીયું તજી, ીનું વસ્ત્ર પહેરી, જ્યાંસુધી પગ ભીના હેાય, ત્યાંસુધી જિન ભગવંતનું સ્મરણુ કરતાં ત્યાંજ ઉભા રહેવું. ॥ ૯॥ अन्यथा मलसंश्लेषादपावित्र्यं पुनः पदोः । तल्लग्नजीवघातेन भवेद्वा पातकं महत् ॥ १० ॥ ભાવા—નહિ તે મલસ્પર્શ થતાં પુન: પગ અપવિત્ર થાય, એટલું જ નહિ પણ તે મળમાં રહેલા જીવાના ઘાત થતાં મેાટું પાપ લાગે. ॥ ૧૦ ॥ गृहचैत्यांतिकं गत्वा भूमिसंमार्जनादनु । परिधायार्चावस्त्राणि मुखकोशं दधात्यथ ॥ ११ ॥ ભાવાર્થ ત્યાર બાદ ગૃહચૈત્ય આગળ જઇ, ભૂમિની શુદ્ધિ કર્યો બાદ પૂજાના વસ્ત્ર પહેરીને મુખકાશ આઠવડા બાંધવા. ૫ ૧૧ ૫. मनोवाक्कायवस्त्रेषु भूपूजोपस्करस्थितौ । शुद्धिः सप्तविधा कार्या देवतापूजनक्षणे ॥ १२ ॥ ભાવા દેવપૂજા વખતે મન, વચન, કાયા, વસ્ત્ર, "ભૂમિ, પૂજાના ઉપકરણ અને વિધિશુદ્ધતા એમ સાત પ્રકારે શુદ્ધિ સાચવવાની છે. । ૧૨ । --- पुमान् परिदधेन स्त्रीवस्त्रं पूजाविधौ क्वचित् । न नारी नरवस्त्रं तु कामरागविवर्द्धनम् ॥ १३ ॥ ભાવા—પુરૂષે પૂજા વખતે કાઇવાર પણ સ્ત્રીનાં વસ્ત્રો ન પહેરવાં અને સ્રીએ પુરૂષનાં વસ્ત્ર ન પહેરવાં. કારણ કે તેમ કરવાથી કામરાગ વૃદ્ધિ પામે છે. । ૧૩ । भृंगारानीवनीरेण संस्नाप्यांगं जिनेशितुः । रूचीकृत्य सुवस्त्रेण पूजां कुर्यात्ततोऽष्टधा ॥ १४ ॥ ભાવા પછી સુંદર અને સ્વચ્છ કળશમાં લાવેલ જળથી K Page #36 -------------------------------------------------------------------------- ________________ સ્તિી વર્મા १६ ભગવંતના અંગે અભિષેક કરીને સારા કોમળ વસ્ત્રથી જંગલુહણા કરીને અષ્ટ પ્રકારે નીચે પ્રમાણે પ્રભુની પૂજા કરવી. ૧૪ ॥ श्री पूजाष्टकम् નીચેનું પૂજા અષ્ટક અષ્ટ પ્રકારી પૂજા પ્રસંગે બોલાય છે. (१) चंदनपूजा सचंदनेन घनसारविमिश्रितेन कस्तूरिकाद्रवयुतेन मनोहरेण । रागादिदोषरहितं महितं सुरेंद्रैः श्रीमजिनं त्रिजगतीपतिमर्चयामि ॥ १५॥ ૧ ચંદનપૂજા–ઘનસાર ભેળવેલા અને (કેશર) કસ્તુરીના દ્રવ (રસ) યુકત મનોહર ચંદનથી, રાગાદિ દોષરહિત અને દેવેંદ્રોથી પૂજિત એવા ત્રિજગત્પતિ જિનેશ્વરની હું પૂજા કરું . ૧૫ (२) पूष्पपूजा जातीजपाबकुलचंपकपाटलायैमंदारकुंदशतपत्रवरारविंदैः । संसारनाशकरणं करुणाप्रधानं पुष्पैः परैरपि जिनेंद्रमहं यजामि ॥१६॥ २०५ym-ons, सुभ, ( 5) मधुस, ४, પાટલાદિ પુપોવડે તેમજ કલ્પવૃક્ષ, કુંદ, શતપત્ર, કમળે તેમજ બીજાં સુંદર પુષ્પોથી, સંસાર નાશના કારણરૂપ અને કરૂણા પ્રધાન એવા જિનેંદ્રદેવની હું અર્ચા કરું છું. તે ૧૬ (३) धूपपूजा कृष्णागुरुपराचत कृष्णागुरुपरचितं सितया समेत कपुरसहित विहितं सुयत्नात् । Page #37 -------------------------------------------------------------------------- ________________ श्रीmaanita. धूपं जिनेंद्रपुरतो गुरुतोषतोऽहं . . भक्त्योरिक्षपामि निजदुष्कृतनाशनाय ॥१७॥ ૩ ધૂપપૂજા–કૃષ્ણાગુરશર્કરા અને પુષ્કળ કપૂસહિત યત્ન પૂર્વક તૈયાર કરેલ એવા ધૂપને મારા પોતાના દુકૃતનો નાશ કરવા ભગવંતની આગળ હું ભારે આનંદ અને ભક્તિપૂર્વક ઉખેવું છું. ૧ળા (४) अक्षतपूजा झानं च दर्शनमथो चरणं विचित्य पुंजत्रयं च पुरतः प्रविधाय भक्त्या । चोक्षाक्षतैश्च करणैरपरैरपीह श्रीमंतमादिपुरुषं जिनमर्चयामि ॥१८॥ ૪ અક્ષતપૂજ–સાન, દર્શન અને ચારિત્રનું ચિંતવન કરતાં ઉજ્વળ અક્ષત–-તંદુલવડે ભક્તિથી ભગવંતની સમક્ષ ત્રણ પુંજ ( ઢગલી) કરીને તેમજ અન્ય સાધનવડે પણ હું શ્રીમાન આદિપુરૂષ જિક ભગવાનને પૂછું . ૧૮ (५) फलपूजा समालिकेरपनसामलबीजारजंबीरपूगसहकारमुखैः फलस्तैः । स्वर्गाधनल्पफलदं प्रमदप्रमोदा देवाधिदेवमसमप्रशमं महामि ॥ १६ ॥ ५ ३०पून-उत्तम नाजायेर, पनस, मामा, मी , જંબર, સોપારી અને આમ્રફળ વિગેરે ઉત્તમ ફળ વડે અસાધારણ શાંતિવાળા અને સ્વર્ગાદિ અગણિત ફળ આપનાર એવા દેવાધિદેવની પરમ આનંદથી હું પૂજા કરું છું. ૧૯ (६) नैवेद्यपूजा सन्मोदकैर्वटकमंडकशालिदालिमुख्येरसंख्यरसशालिभिरनभोज्यैः । Page #38 -------------------------------------------------------------------------- ________________ चुत्तृव्यथाविरहितं स्वहिताय नित्यं तीर्थाधिराजमहमादरतो यजामि ॥२०॥ ૬ નિવેદ્યપૂજા–શ્રેષ્ઠ મેદક, વડાં. માંડા (માલપુવા) ભાત, દાળ પ્રમુખ અસાધારણ રસયુક્ત એવા ભેજનવડે સુધા તૃષાની બાધા રહિત એવા તીર્થાધિરાજને હું સદા આદરભાવથી આત્મકલ્યાણને માટે પૂછું છું. ૨૦ છે (૭) તાપૂજા विध्वस्तपापपटलस्य सदोदितस्य विश्वावलोकनकलाकलितस्य भक्त्या । उद्योतयामि पुरतो जिननायकस्य दीपं तमःप्रशमनाय शमाम्बुराशेः ॥२१॥ ૭ દીપપૂજા–પાપ પડલને જેમણે ધ્વંસ કર્યો છે, આખા વિશ્વને (કાલોકને) અવલોકન કરવાની જ્ઞાનકળા (કેવળજ્ઞાન ) યુકત, અને સદા ઉદયમાન તથા પ્રશમના સમુદ્ર એવા શ્રી જિનનાયકની આગળ મારા અજ્ઞાન તિમિરનો નાશ કરવા માટે ભક્તિથી દીપકને પ્રગટ કરું છું. ૨૧ છે () પૂના तीर्थोदकैथुतमलरमलस्वभावं શનિતિન વરસાન્ચિઃ दुर्वारमारमदमोहमहाहितार्य संसारतापशमनाय जिनं यजामि ॥ २२॥ . ૮ જલપૂજા–( ગંગાદિક) શાશ્વતી નદી, નદ, દ્રહ, સોવર, અને સમુદ્ર વિગેરેના નિર્મળ તીર્થજળથી, નિરંતર નિર્મળ સ્વભાવવાળા, તથા દુવાર કામ, મદ, મેહરૂપ મહાસર્પોને ધ્વસ્ત કરવામાં ગરૂડ સમાન એવા શ્રી અરિહંતદેવની હું સંસારતાપને શમાવવા માટે પૂજા કરું છું. ૨૨ Page #39 -------------------------------------------------------------------------- ________________ पूजाष्टकस्तुतिमिमामसमामधीत्य योऽनेन चारुविधिना वितनोति पूजाम् । मुक्त्वा नरामरसुखान्यविखंडितानि धन्यः मुवासमचिराखभते शिवेपि ॥ २३ ॥ - રિ જુગાટ ! - ભાવાર્થએ પ્રમાણે અસાધારણ પૂજા–અષ્ટકની આ સ્તુતિ બાલતાં જે ભવ્યાત્મા આ રીતે સુંદર વિધિથી પ્રભુની પૂજા કરે છે, તે ભાગ્યશાળી દેવ મનુષ્યના અખંડિત સુખ અનુભવી અ૫ કાળમાં મેક્ષ સુખને પણ પામે છે. ૨૩ ઘરદેરાસર અથવા ભક્તિ ચૈત્યનું સ્થાન અને તેમાં પૂજા વિધિ. शुचिप्रदेशे निःशल्ये कुर्याद्देवालयं सुधीः । सौधे यातां वामभागे सार्द्धहस्तोच्चभूमिके ॥ २४ ॥ ભાવાર્થ–સુજ્ઞ શ્રાવકે પિતાના ઘરમાં જતાં ડાબી બાજુએ પવિત્ર અને શલ્ય રહિત દેઢ હાથ ઉંચી ભૂમિ પર દેવગ્રહ (દેવાલય) કરાવવું. . ૨૪ पूर्वाशाभिमुखोऽर्चाकदुत्तराभिमुखोऽथवा । विदिग्भिः सह नियतं दक्षिणां वर्जयेदिशाम् ॥ २५ ॥ ભાવાર્થ-વળી પૂર્વાભિમુખ અથવા ઉત્તરાભિમુખ રહી પૂજા કરવી અને પૂજા કરનારે વિદિશાઓ સાથે દક્ષિણ દિશા અવશ્ય વર્જવી (તે વિદિશામાં ઉભા ન રહેવું.) ૨૫ पूर्वस्या लम्यते लक्ष्मीरग्नौ संतापसंभवः । दचिणस्यां भवेन्मृत्यु ते स्यादुपद्रवः ॥ २६ ॥ ભાવાર્થ-પૂર્વાભિમુખ થઈને પૂજા કરતાં લક્ષ્મીને લાભ થાય. અગ્નિખૂણે રહેતાં સંતાપ થાય, દક્ષિણ દિશા સન્મુખ રહેતાં મૃત્યુ થાય અને નેત્ર ખુણ સન્મુખ પૂજા કરતાં ઉપદ્રવ થાય. શારદા Page #40 -------------------------------------------------------------------------- ________________ पश्चिमायां पुत्रदुःखं वायव्यां स्यादसंततिः । ૩યાં મહત્તમ શિન્યાં ધર્મવાસના ૨૭ ભાવાર્થ–પશ્ચિમ દિશાએ પુત્ર દુઃખ, વાયવ્ય ખુણે સંતાન ન થાય, ઉત્તર દિશાએ મહાલાભ અને ઇશાન ખુણા સન્મુખ ઉભા રહી પૂજા કરતાં ધર્મવાસના જાગે. એ ર૭ - अंघ्रिजानुकरांसेषु मस्तके च यथाक्रमम् । વિધેયા પ્રથમ પૂણા વિનય રિલિમિર | ૨૦ | ભાવાર્થ-વિવેકી પુરૂષાએ પ્રથમ ભગવંતના ચરણે, પછી જાનુ ( ઢીંચણ) પર, પછી હાથે, પછી ખભે અને પછી મસ્તકે એમ અનુક્રમે પૂજા કરવી. ૨૮ છે सच्चंदनं सकाश्मीरं विनाएं न विरच्यते । ललाटे कंठे हृदये जठरे तिलकं पुनः ॥ २६ ॥ ભાવાર્થ–પછી લલાટે, કઠે, હદયે અને જઠર પર તિલક કરવા. આ પૂજા (તિલક) કેશર સહિત ઉત્તમ ચંદન વગર થઈ શકે નહિં. ૨૯ प्रभाते शुद्धवासेन मध्याह्ने कुसुमैस्तथा । संध्यायां धूपदीपाभ्यां विधेयार्चा मनीषिभिः ॥३०॥ ભાવાર્થ–પ્રભાતે શુદ્ધ વાસક્ષેપથી, મધ્યાન્હ રૂપથી અને સાંજે ધૂપ-દીપથી સુએ જિનેશ્વરની પૂજા કરવી. ૩૦ મા नैकपुष्पं द्विधा कुर्यान च्छिंद्यात्कलिकामपि।। पत्रपंकजभेदेन हत्यावत्पातकं भवेत् ॥३१॥ ભાવાર્થ-એક પુષ્પના બે ભાગ (કટકા) ન કરવા, તેમ કલિક (કોળી) ને છેદી (તડવી) નહિં. પત્રને કે પુષ્પને ભેદવાછેદવાથી હત્યા સમાન પાતક લાગે. ૩૧ हस्तात्प्रस्खलितं पुष्पं लमं पादेऽथवा भुवि । शीर्षोपरिगतं यत्र तत्पूजाहर्न कहिाच ॥ २३ ॥ Page #41 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચાર દેશ. ભાવાથ – હાથથી પડી ગયેલ, પગે અડેલ અથવા જમીનપર પડેલ તેમજ મસ્તકે રહેલ જે પુષ્પ હાય, તે કદાપિ પૂજા યાગ્ય ગણાતું નથી. પૂજામાં લેવું નહીં ! ૩૨ । • છૂટ ની જનનીટીટે જીવનનૈધૃતમ્ । निर्गधमुग्रगंधं च तस्याज्यं कुसुमं समम् ॥ ३३ ॥ ભાવા —નીચ જના જેને અડ્યા હોય, કીટ-જંતુઓથી જે ખવાયેલ હાય, ખરાબ વસ્રમાં ધારણ કરેલ હાય, ગંધરહિત હોય અથવા જેમાં ઉગ્ર ગંધ હાય, તેવા સર્વ પુષ્પાના પ્રભુપૂજામાં ત્યાગ કરવા. ૫ ૩૩ ॥ वामांगे धूपदाहः स्याद् बीजपूरं तु सन्मुखम् । हस्ते दद्याज्जिनेंद्रस्य नागवल्लीदलं फलम् ॥ ३४ ॥ ભાવા-ભગવંતની ડાબી બામ્બુએ ધૂપ ઉખેવવા અને બીજોરૂં (કે જળકુંભ ) સન્મુખ સૂકાય. તેમજ નાગરવેલનું પાન કે અન્ય ફળ પ્રભુના હાથમાં મૂકાય. ।। ૩૪ ll स्नात्रैर्श्वदनदीप धूपकुसुमैर्नैवेद्यनरिध्वजैर्वासैरक्षतपूगपत्रसहितैः सत्कोशवृद्ध्या फलैः । वादित्र ध्वनिगीतनृत्यनुतिभित्रैवरैश्वामरैभूषाभिश्च किलैकविंशतिविधा पूजा भवेदर्हतः ॥ ३५ ॥ ભાવા-સ્નાત્ર અભિષેક, ચંદન, દીપક, પ, પુષ્પ, નૈવેદ્ય, જળ, ધ્વજ, વાસક્ષેપ, અક્ષત, પૂગળ, (સોપારી) પત્ર-નાગરવેલના પાન—સત્કાશની વૃદ્ધિ ( દેવ દ્રવ્યની વૃદ્ધિ કરવી ) રોકડનાણું, મૂળ, વાજિંત્ર—ધ્વનિ, ગીત, નૃત્ય, સ્તુતિ, ઉત્તમ છત્ર, ચામર અને આભૂષણ એમ એકવીશ પ્રકારે પણ અરિહંતની પૂજા થઇ શકે છે. ૫ ૩૫ ॥ इत्येकविंशतिविधां रचयंति पुत्रां भव्याः सुपर्वदिवसेऽपि च तीर्थयोगे । - Page #42 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય વર્ગઃ પ पूर्वोक्तचारुविधिनाष्टविधां च नित्यं । यद्यद्वरं तदिह भाववशन योज्यम् ॥ ३६ ॥ ભાવાર્થ-એ પ્રમાણે પૂર્વોક્ત સુંદર વિધિથી ભવ્યજને સુપર્વના દિવસે અથવા તીર્થયાત્રામાં એકવીશ પ્રકારની પૂજા રચે, તેમજ અષ્ટપ્રકારની પૂજ પ્રતિદિન કરે. વળી ભાવ સહિત જે જે સારું હોય તે તે બનાવી પ્રભુ ભક્તિ કરે છે ૩૬ છે ग्रामचैत्यं ततो यायाद्विशेषाद्धर्मलिप्सया।। त्यजन्नशुचिमध्वानं धोतवस्त्रेण शोभितः ॥३७॥ પછી વિશેષપણે ધર્મનો લાભ મેળવવાની ઈચ્છાથી પવિત્ર વસ્ત્ર પહેરી શ્રાવક અશુચિ માર્ગનો યાગ કરતાં ગામના જિનમદિરે જાય. . ૩૭ यास्यामीति हृदि ध्यायंश्चतुर्थफलमश्नुते । उत्थितो लभते षष्ठं त्वष्टमं पथि च वजन ॥३८॥ હું જિનમંદિરે જઇશ, એમ હૃદયમાં ચિતવતાં શ્રાવક એક ઉપવાસનું ફળ પામે છે. ઉઠતાં છઠ્ઠ ( બે ઉપવાસ) અને માર્ગે ચાલતાં તે અઠ્ઠમનું ફળ પામે છે. ૩૮ છે दृष्टे चैत्येऽथ दशमं द्वारे द्वादशमं लभेत् । मध्ये पक्षोपवासस्य मासस्य स्याज्जिनार्चने ॥३६॥ જિનમંદિર દૃષ્ટિએ પડતાં તે પાંચ ઉપવાસનું ફળ પામે, દ્વારમાં પ્રવેશ કરતાં છ ઉપવાસનું, મધ્યમાં આવતાં પંદર ઉપવાસનું અને જિનપૂજા કરતાં શ્રાવક માસોપવાસનું ફળ મેળવે છે. તે ૩૯ : तिस्रो नैषेधिकीः कृत्वा चैत्यांतः प्रविशेसुधीः । चैत्यचिता विधायाथ पूजयेच्छ्रीजिन मुदा ॥४०॥ Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી આમા પહે સુજ્ઞ શ્રાવક ત્રણ નિસ્ટિહિ કહીને ચૈત્યમાં ચૈત્ય સંબંધી વ્યવસ્થા કરીને તે ભક્તિપૂર્વક શ્રી કરે ॥ ૪૦ ॥ શ વિશેષાથ દેરાસરનાં બહારનાં પગથી આગળ આવતાં પ્રથમનિસિ હીનો ઉચ્ચાર કરવા એટલે પાતે સંસાર સંબંધી સ કાર્યોનો ત્યાગ કર્યો છે એમ ચિંતવવું. પછી દેરાસરના મકાનમાં પેસતાં ત્યાંની આશાતના જોવામાં આવે તે દૂર કરવી અથવા ભલામણ કરવી, પછી મંડપમાં પ્રવેશ કરતાં આ વાર નિરિસહી કહેવી એટલે હવે પેાતાને દેરાસર સબધી કામકાજનો પણ નિષેધ છે એયિતવવું, છેવટે ગભારા આગળ આવતાં અર્ધું અંગ નમાવી યથેાચિત દ્રવ્ય મૂળ ર્યા પછી ચૈત્યવંદન કરતા પહેલાં ત્રીજીવાર ‘નિસ્સિીં’ કહીને એવું ચિતવવું કે હવે મારે પરમાત્માના ગુણુ સ્મરણ વગર તમામ કાર્યનો ત્યાગ છે. પ્રવેશ કરે. પછો જિનેંદ્રની પૂજા मूलनायकमर्चित्वाष्टधार्हत्प्रतिमाः पराः । पूजयेच्चारुपुष्पौघैर्मृष्ट्वा चांतर्बहिः स्थिताः ॥ ४१ ॥ પ્રથમ શ્રી મૂલનાયક ભગવંતની અષ્ટ પ્રકારે પૂજા કરી પછી અંદર અને બહાર બિરાજમાન અન્ય જિન પ્રતિમાજીએને માજેન કરી સુંદર પુષ્પા લઇને પૂજા કરે. ૫ ૪૧ । अवग्रहाद् बहिर्गत्वा वंदेतार्हतमादरात् । विधिना पुरतः स्थित्वा रचयेच्चैत्यवंदनम् ॥ ४२ ॥ પછી અવગ્રહથી બહાર આવી ભગવંતને આદરપૂર્વક વંદન . કરે અને સન્મુખ બેસીને વિધિપૂર્વક ઉદ્યુસિત ભાવથી ચૈત્યવંદન કરે. ૪૨ एकश स्तवेनाद्या द्वाभ्यां भवति मध्यमा । पंचभिस्तूत्तमा ज्ञेया जायते सा त्रिधा पुनः ॥ ४३ ॥ ભાષા એક શક્રસ્તવ ( નમાશ્રુણ ) થી આદ્ય વંદના, એથી મધ્યમ અને પાંચથી ઉત્તમ ચૈત્યવંદન જાણવું. એમ તે ત્રણ પ્રકાર કહેવામાં આવેલ છે. ૪૩ Page #44 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય વર્ગ स्तुतिपाठे योगमुद्रा जिनमुद्रा च वंदने । मुक्ताशुक्तिमुद्रा तु प्रणिधाने प्रयुज्यते ॥ ४४ ॥ ભાવાર્થ–શકસ્તવાદિ સ્તુતિ કરતાં ગમુદ્રા, વંદન કરતાં જિનમુદ્રા અને “જયવયરાય, જાવંતિ ચેઈયાઈ, અને જાવંત કવિસાહ” એ ત્રણ પ્રણિધાન કહેતી વખતે મુક્તાક્તમુદ્રા કરવી જોઈએ. ૪૪ उदरे कर्परे न्यस्य कृत्वा कोशाकृती करौ। अन्योन्यांगुलिसंश्लेषाद्योगमुद्रा भवेदियम् ॥ ४५ ॥ ભાવાર્થ–પેટ ઉપર બે હાથની કોણીઓ સ્થાપી અને હાથ કમળના ડેડાની જેમ કરી અન્ય આંગળી મેળવવી તે ચોગમુદ્રા થાય છે. ૪૫ पुरों गुलानि चत्वारि पश्चादूनानि तानि तु । अवस्थितिः पादयोर्या जिनमुद्रेयमीरिता ॥ ४६ ॥ ભાવાર્થ–ચાર આગળ આગલ અને કંઈક ન્યૂનપાછળ એ રીતે બે પગ વચ્ચે અંતર રાખી રહેવું (ઉભવું) તેને જનમુદ્રા કહેવાય છે. समौ च गर्मिती हस्तौ ललाटे यत्र योजयेत् । मुक्ताशुक्तिकमुद्रा सा प्रणिधाने प्रयोजना ।। ४७॥ ભાવાર્થ–બંને હાથ સમાન જોડીને લલાટપર જે સ્થાપન કરવા તે મુક્તાશુક્તિમુદ્રા પૂર્વોક્ત એ ત્રણ પ્રણિધાન (ાન) માં થાય છે. ૪૭ હવે જનવિધિ કહેવામાં આવે છે.” नत्वा जिनवरं यायावदभावश्यिकां गृहम् । अश्नीयाद् बैधुभिः सार्द्ध भल्याभल्यविचक्षणः ॥४८॥ ભાવાર્થ–પછી ભગવંતને નમસ્કાર કરી આવહિ બેલતાં શ્રાવક પોતાના ઘરે જાય અને ત્યાં ભયાભઢ્યના વિચારપૂર્વક તે સ્વજન બંધુઓ સાથે જોજન કરે. ૪૮ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી આચારાપદેશ. श्रधौतपादः क्रोधांघो वदन् दुर्वचनानि यत् दक्षिणाभिमुखो भुंक्ते तत्स्याद्राक्षसभोजनम् ॥ ४६ ॥ ભાવાથ-પગ ધાયા વિના, ક્રોધાંધ થઇને, દુચન મેાલતાં તથા દક્ષિણ દ્વિશા સન્મુખ બેસીને જે ભેજન કરવું તે રાક્ષસ ભાજન કહેવાય છે. ૪૯ पवित्रांगः शुभे स्थाने निविष्टो निश्वलासने । स्मृतदेवगुरुर्भुक्ते तत्स्यान्मानवभोजनम् ।। ५० ।। ભાવા શરીરે પવિત્ર થઈ, સારા સ્થાને નિશ્ચલાસન પર બેસી દેવ ગુરૂનુ સ્મરણ કરીને જે ભાજન કરવું તે માનવલાજન કહેવાય છે. ૫૦ स्नात्वा देवान् समभ्यर्च्य नत्वा पूज्यजनान् मुदा । दत्वा दानं सुपात्रेभ्यो भुंक्ते भक्तं तदुत्तमम् ॥ ५१ ॥ ભાવા—સ્નાન કરી, દેવ પૂજા સારી રીતે કરી, વડીલે ( પૂજ્ય ગુરૂજના ) ને હ પૂર્વક નમી અને સુપાત્રે દાન આપીને જે ભાજન કરવુ તે ઉત્તમ ભેાજન ગણાય છે. ૫૧ भोजने मैथुने स्नाने वमने दंतधावने । विदुत्सर्गे निरोधे च मौनं कुर्यान्महामतिः ।। ५२ ॥ ભાવા —Àાજન, મૈથુન, સ્નાન, વમન, દંતધાવન, મલેાત્સર્ગ ( વડીનીતિ ) કરતાં અને શ્વાસાદિ નિરાય પ્રસ ંગે સુજ્ઞ પુરૂષ મીન ધારણ કરવુ. પર आग्नेयीं नैर्ऋत्यं भुक्तौ दक्षिणां वर्जयेद्दिशम् । संध्ये ग्रहणकालं च स्वजनादेः शबस्थितिम् ॥ ५३ ॥ ભાવા—અગ્નિ અને નૈૠત્ય કાણુ તેમજ દક્ષિણ દિશા સન્મુખ બેસીને લેાજન ન કરવું, તેમજ ત્રિસંધ્યા ( સાંજ, સવાર Page #46 -------------------------------------------------------------------------- ________________ kતીય વર અને મધ્યાન્હ) વખતે, ચંદ્ર, સૂર્ય ગ્રહણ વખતે અને સ્વજનાદિકનું ઘરમાં શબ પડયું હોય તે વખતે ભેજન ન કરવું. પ૩ कार्पण्यं कुरुते यो हि भोजनादौ धने सति ।। मन्ये मंदमतिः सोन दैवाय धनमर्जेति ॥ ५४॥ ભાવાર્થ–પિતાની પાસે ધન છતાં જે ભેજનાદિકમાં કૃપતા કરે છે, તે મંદમતિ દેવની ખાતરજ (કોઈ બીજા માટે જ). ધન ઉપાર્જન કરે છે, એમ મને લાગે છે. ૫૪ હવે ભક્ષ્યાભઢ્ય વિચાર કહેવામાં આવે છે. अज्ञातभाजने नाबाद् ज्ञातिभ्रष्टगृहेऽपि च । अज्ञातानि निषिद्धानि फलान्यन्यानि च त्यजेत् ॥ ५५ ॥ ભાવાર્થઅજાણ્યા ભાજનમાં અને જ્ઞાતિભ્રષ્ટને ઘરે ભેજન ન કરવું તથા અજાણ્યા અને નિષેધેલાં ફળોનું ભક્ષણ ન કરવું. ૫૫ बालस्त्रीभूणगोहत्याकृतामाचारलोपिनाम् । स्वगोत्रभेदिनां पंक्तौ जाननोपविशेत्सुधीः ॥ ५६ ॥ ભાવાર્થ–બાળહત્યા, હત્યા, ગર્ભહત્યા, તથા ગેહત્યા કરનાર, આચારની વિરૂદ્ધ વર્તનાર તથા પોતાના ગેત્રમાં ભેદ પડાવનાર (કલેશ કરાવનાર) પુરૂષની પંક્તિમાં સુજ્ઞજને જાણતાં છતાં ન બેસવું. પ૬ मचं मांसं नवनीतं मधूदुंबरपंचकम् । अनंतकायमज्ञातफलं रात्रौ च भोजनम् ॥ ५७ ॥ आमगोरससंपृक्तं द्विदलं पुष्पितौदनम् ।। दध्यहतियातीतं कथितानं च वर्जयेत् ॥ ५८ ॥ ભાવાર્થ–મધ, માંસ, માખણ, મધ, પાંચ જાતના ઉંબરા, ( વડ વગેરેના ટેલ) અનંતકાય, ( કંદમૂળ વગેરે) અજરચું ફળ, Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી નાગાર પ રાત્રિભાજન, કાચા ગારસ ( દહીં દુધ કે છાશ ) માં મેળવેલ કઢાળ (દ્વિદળ ), વાસી ભાત વગેરે ધાન્ય, એ દિવસ ઉપરાંતનું દહીં અને જેના વર્ણ, ગ ંધ, રસ અને સ્પ બદલાઈ ગયા હોય એવા કોહી ગયેલ અન્નના સર્વથા ત્યાગ કરવા. ૫૭, ૫૮ 30 जंतुमिश्र फलं पुष्पं पत्रं चान्यदपि त्यजेत् । संधानमपि संसक्तं जिनधर्मपरायणः ॥ ५६ ॥ ભાવા —વળી ધર્મ પરાયણ શ્રાવક, શ્રાવિકાએ જ તુમિશ્ર ( જીવવાળા ) ફળ, ફૂલ પત્ર કે અન્ય તેવી વસ્તુના તથા મેળ અથાણાના ત્યાગ કરવા જોઇએ. ૫૯ भोजनं च वित्सर्ग कुर्यादतिचिरं न हि । वारिपानं तथा स्नानं पुनः स्थिरतया सृजेत् ॥ ६० ॥ ભાવા —ભાજન અને મલેાત્સગ (આહાર નિહાર ) કરતાં ઘણીવાર ન લગાડવી અને જલપાન તથા સ્નાન ઉતાવળથી ન કરતાં સ્થિરતા પૂર્વક આચરવાં જોઇએ. ૬૦ भोजनादौ विषसमं भोजनांते शिलोपमम् । મધ્યે પીયુસમાં વારિયાનું મવેદ્દો / ફ્ ભાવા માજનની શરૂઆતમાં જળપાન વિષ સમાન છે, અંતે શિલા-પત્થર સમાન અને વચમાં અમૃત સમાન સમજવું. ૬૧ अजीर्णे भोजनं जलात् कालेऽश्नीयाच्च सात्म्यतः । भुक्त्वोत्थितो वक्त्रशुद्धिं पत्रपूगादिभिः सृजेत् ॥ ६२ ॥ ભાવા—અજીણું જણાતુ હાય તેા ભાજનના ત્યાગ કરવા, અને તે મઢ્યા પછી પ્રકૃતિને માફક આવે તેટલુ સાદું હલકુ ખાવું. જમ્યા પછી પાન સેાપારી વિગેરેથી મુખશુદ્ધિ કરવી. ૬૨ विवेकवान् न तांबूलमश्नीयाद्विचरन् पथि । पूगाद्यमचतं दंतैर्दलयेन तु पुण्यवित् ॥ ६३ ॥ Page #48 -------------------------------------------------------------------------- ________________ હિતી વર્ષ. - - ભાવાર્થ-વિવેકી શ્રાવકે માર્ગે ચાલતાં તાંબૂલનું ભક્ષણ ન કરવું તથા પુણ્ય માર્ગ જાણનાર પુરૂષ સેપારી વિગેરે આખું ફળ દાંતે ભાંગવું નહીં, પરંતુ જોઈ તપાસીને ખાવું. ૬૩ भोजनादनु नो स्वप्यादिना ग्रीष्मं विचारवान् । दिवा स्वपयतो देहे जायते व्याधिसंभवः ॥६४॥ ભાવાર્થ-જન કર્યા પછી વિચારવાન પુરૂષે ગ્રીષ્મઋતુ વિના દિવસે સુવું નહિ. કારણકે દિવસે ઉંઘ લેતાં શરીરે વ્યાધિ થવાનો સંભવ છે. ૬૪ એ પ્રમાણે શ્રી રત્નસિંહરિના શિષ્ય શ્રી ચારિત્રસુંદર ગણિએ રચેલ આચારપદેશને બીજે વર્ગ સમાપ્ત થયે. ૬૫ Page #49 -------------------------------------------------------------------------- ________________ : : વર્ગ ત્રીજે. ततो गेहश्रियं पश्यन् विद्वद्गोष्ठीपरायणः । सुतादिभ्यो ददच्छिक्षां सुखं तिष्ठेद् घटीद्वयम् ॥१॥ ભાવાર્થ–પછી પિતાની ગૃહલક્ષ્મી (ઘરની શોભા ) ને જેતે વિદ્વાનની વાતોલાપમાં તત્પર રહેતાં શ્રાવક પિતાના પુત્રાદિ પરિવારને હિતશિક્ષા આપતાં બે ઘડી સુએ ઘેર સ્થિરતા કરે. ૧ मात्मायत्ते गुणग्रामे दैवायत्ते धनादिके। - વિફાતિપિત્તતાનાં કૂણાં ન ચાલ્યુબ્યુતિઃ | ૨ | ભાવાર્થ–ગુણને સમૂહ આત્મા (પિતા) ને આધીન છે અને ધનાદિક દેવને આધીન છે, એમ સમસ્ત તત્ત્વને જાણનાર પુરૂષે ગુણથી ભ્રષ્ટ ન થાય. ૨. गुणैरुत्तमतां याति वंशहीनोऽपि मानवः । पंकज ध्रियते मूर्ध्नि पंकः पादेन घृष्यते ।। ३ ।। ભાવાર્થ –વંશહીન ( જાતિકુળહીન) મનુષ્ય પણ ગુણવડે ઉત્તમતા પામે છે. પંકજ (કમળ) જે કાદવમાંથી ઉત્પન્ન થયેલ તેને લોકે મસ્તકે ધારણ કરે છે અને પંક (કાદવ) પરવડે કચરાય છે. ૩. नखानिरुत्तमानां स्यात् कुलं वा जगति कचित् । प्रकृत्या मानवा एव गुणैर्जाता जगन्नुताः ॥ ४ ॥ ભાવાર્થ-ઉત્તમ પુરૂષોની જગતમાં કયાંય ખાણ હોતી નથી, તેમજ એવું કુળ પણ હોતું નથી, સ્વભાવે બધા મનુબેન છતાં ગુણવંત જનજ જગતને વંદનીય થયા છે. ૪. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૩ તૃતીય વર્ગ. सत्वादिगुणसंपूर्णो राज्याहः स्याद्यथा नरः। एकविंशतिगुणः स्याद् धर्मा) मानवस्तथा ।। ५ ॥ ભાવાર્થ-જેમ સત્ત્વાદિ ગુણયુક્ત પુરૂષ રાજ્યને યોગ્ય થાય છે, તેમ એકવીશ ગુણયુક્ત મનુષ્ય ધર્મને એગ્ય બને છે. પ. પવિત્ર ધર્મપ્રાપ્તિની યોગ્યતા માટે ઉપાદેય ૨૧ ગુણ વર્ણન. अक्षुद्रहृदयः सौम्यो रूपवान् जनवल्लभः । अक्रूरो भवभीरुश्चासँठो दाक्षिण्यवान् सदा ॥ ६ ॥ अपत्रपिष्णुः संदयो मध्यस्थः सौम्यक् पुनः । गुणरागी सत्कथाढ्यः सुपेक्षो दीर्घदयपि ॥ ७ ॥ वृद्धानुगतो विनीतः कृतज्ञः परहितोऽपि च । लैब्धलक्ष्यो धर्मरत्नयोग्योऽमीभिर्गुणैर्भवेत् ॥ ८॥ ભાવાર્થ –૧ અશુદ્ર હૃદયવાળો–પરાયા છિદ્ર ન જોતાં ગુણગ્રહણ કરવાનું બને, ૨ સમ્ય—પ્રકૃતિ–વાણીની મીઠાશ જેથી સૌને શાન્તિ ઉપજે, ૩રૂપવાન–શરીર આરોગ્ય અને સુંદર, ૪ જનવલ્લભ–પરોપકારી પણાથી સૌને પ્રિય, ૫ અક્રૂર-મૃદુ તથા કેમળ હૃદય રાખે, ૬ ભવભીરૂ–પાપ અને પરભવથી ડરે અકાર્ય કરતાં પાછા હઠે, ૭ અશઠ–નિષ્કપટપણું, ૮ દાક્ષિણ્યવાન પિતાની ઈચ્છા નહિ છતાં પરનું સંપાદન થઈ શકે તેવી નિર્દોષ દાક્ષિણ્યતા, ૯ લજજાળું–અદબ-મર્યાદાપણું, ૧૦ દયાળુ-બીજાનું દુ:ખ જોઈ હદય દ્રવે–અનુકંપા, ૧૧ મધ્યસ્થ–નિષ્પક્ષપાતપણે તેલનશક્તિ, ૧૨ સૈય્યદષ્ટિવાળે–સૈ પર અમીદ્રષ્ટિ-સમભાવપણું, ૧૩ ગુણાનુરાગી–સદ્દગુણ કે સગુણ ઉપર પ્રેમ, ૧૪ સત્કથક–વિકથા નહિં કરતાં પુરૂષોનાં ચરિત્રનું કથન કરે, ૧૫ સારા પક્ષવાળા–ધમીંક કુટુંબવાળા કે જેથી પરાભવ ન પામે, ૧૬ દીર્ઘદશ–હિતાહિતનો વિચાર કરી કાર્ય કરનાર–સાહસ નહીં કરનાર, ૧૭ વૃદ્ધાનુગામી–-શિષ્ટ પુરૂષોને અનુસરી ચાલવાની Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી માયાધાપોશ. નિરભિમાની વૃત્તિ, ૧૮ વિનીત—વિનયવાન, ૧૯ કૃતજ્ઞ–અન્ય કરેલા ઉપકારનો જાણુ–અદલે વાળનાર, ૨૦ પરહિતકારી–પરને ઉદ્ધાર કરવાની તત્પરતા, ૨૧ લબ્ધલક્ષ–કઈ પણ કાર્યને સરલ રીતે સાધી શકે તેવી કાર્યદક્ષતા. આ એકવીશ ગુણોને લઈને મનુષ્ય ધર્મરત્નને યોગ્ય થઈ શકે છે. ૬. ૭. ૮. प्रायेण राजदेशस्त्रीभक्तवार्ता त्यजेत्सुधीः । यतो नार्थागमः कश्चित्प्रत्युतानर्थसंभवः ॥६॥ ભાવાર્થ–સુજ્ઞ શ્રાવકે પ્રાય: રાજકથા, દેશકથા, સ્ત્રીકથા અને ભેજનકથાનો ત્યાગ કરે કારણ કે તેનાથી કાંઈ કામ તો સરતું નથી, પણ ઉલટે અનર્થ નીપજવા સંભવ રહે છે. ૯ सुमित्रैर्बधुभिः सार्द्ध कुर्याद्धर्मकथां मिथः।। विद्वाद्भिः सह शास्त्रार्थरहस्यानि विचारयेत् ॥१०॥ ભાવાર્થ–સુમિત્રો અને બંધુઓની સાથે પરસ્પર ધર્મકથા કરવી તેમજ શાસ્ત્રાર્થ જાણ એવા વિદ્વાન સાથે શાસ્ત્રાર્થના તત્વને વિચાર કર. ૧૦ पापबुद्धिर्भवेद्यस्माद् वर्जयेत् तस्य संगतिम् । कायेन वचनेनापि न्यायं मुंचेन्न कर्हिचित् ॥ ११ ॥ ભાવાર્થ—જેમની સેબતથી પાપબુદ્ધિ ઉત્પન્ન થાય, તેવા પુરૂષની સંગત ન કરવી, તેમજ મન શરીર કે વચનથી પણ ન્યાય પ્રમાણિકપણાને કદાપિ ત્યાગ ન કર. ૧૧ अवर्णवादं कस्यापि न वदेदुत्तमाग्रणीः पित्रोर्गुरोः स्वामिनोऽपि राजादिषु विशेषतः ॥ १२ ॥ ભાવાર્થ–ઉત્તમ પુરૂષે કેઈના પણ અવર્ણવાદ ન બોલવા, તેમાં પણ વિશેષે કરીને માબાપ, ગુરૂ, સ્વામી (શેઠ કે ઉપરી) અને રાજાદિકના અવર્ણવાદ તો ન જ બલવા. ૧૨ Page #52 -------------------------------------------------------------------------- ________________ તૃતીય વ. मूर्खेर्दुष्टैरनाचारैर्मलिनैर्धर्मनिंदकैः । दुःशीलोर्मिभिश्रीरैः संगतिं वर्जयेदलम् ॥ १३ ॥ ભાવા મૂર્ખ, દુષ્ટ, અનાચારી, મલિન, ધર્મની નિંદા કરનાર, દુ:શીલ, લેાભી અને ચાર એવા જનાની કદાપિ સંગતિ કરવી નહિ. ૧૩ अज्ञातप्रतिभूः की अज्ञातस्थानदो गृहे । અજ્ઞાતળુનાંવવી, અજ્ઞાતમૃત્યરત્ત: || ૪ || ભાવાથ-મૂખનાં ચિન્હા-અન્તણ્યાની પ્રશંસા કરવી, અજાણ્યાને પોતાના ઘરે રહેવાનુ સ્થાન આપે, અજાણ્યા કુળ સાથે સંબંધ કરે, અજાણ્યા નાકરને રાખે. ૧૪ स्वस्योर्ध्व कोपकर्त्ता च स्वस्योर्ध्वं रिपुविग्रही । स्वस्योर्ध्व गुणगर्वी च स्वस्योर्ध्वं भृत्यसंग्रही ॥ १५ ॥ 34 ભાવા --પેાતાના કરતાં ચઢીયાતા વડીલ ઉપર કાપ કરે, પાતા કરતાં મળવંત શત્રુ સાથે વિરોધ કરે, પોતાનામાં ન હોય તેવા ગુણુનો ગર્વ કરે અથવા ગુણીજન સાથે વિવાદ કરે, પાતાનાથી ઉંચા દરજ્જાના નાકર રાખે, ૧૫. उद्धाराणमोक्षार्थी भोक्ता भृत्यस्य दंडनात् । दौःस्थ्ये पूर्वार्जिताशंसी स्वयं स्वगुणवर्णकः ॥ १६ ॥ ભાવા ઉધાર કરીને ઋણુ મુક્ત થવા ઇચ્છે, નોકરને દંડ કરીને પાતે પચાવી જાય, ઢાસ્થ્ય-દુ:સ્થિતિમાં પૂર્વ ઉપાર્જન કરેલ. ધનની પ્રશ ંસા કરે, પાતે પોતાના ગુણા વખાણે. ૧૬. ऋणाद्धर्म विजानाति त्याज्यं दत्ते धने सति । विरोधं स्वजनैः सार्द्ध स्नेहं च कुरुते परैः ॥ १७ ॥ બાવા ---ઋણુ કરીને ધર્મ આચરે, ધન છતાં ત્યાજ્ય વસ્તુ Page #53 -------------------------------------------------------------------------- ________________ થી આયારોપદેશ. આપે, પિતાના સંબંધીઓ (સ્વજનો) સાથે વિરોધ અને વિરોધીએ સાથે સ્નેહ બાંધે, ૧૭. उक्त्वा स्वयं च हसति यत्तत्वादति वक्ति च । इहामुत्र विरुद्धानि मूर्खचिह्नानि संत्यजेत् ॥ १८ ॥ ભાવાર્થ–પોતે બોલીને પિતે હશે, જેનું તેનું જે તે ખાય અને જેમ તેમ બકવાદ કરે, એ આ લોક અને પરલોક વિરૂદ્ધ મૂર્ખ ચિન્હ (લક્ષણે)ને સર્વથા ત્યાગ કર, ૧૮. न्यायार्जितघनश्चर्यामदेशाकालयोस्त्यजन् । राजविद्वेषिभिः संग विरोधं च घनः समम् ॥ १६ ॥ ભાવાર્થ–દેશ કાલની વિરૂદ્ધ આચારને ત્યાગ કરતાં પોતે ન્યાયથી ધન ઉપાર્જન કરે, વળી રાજાના વિરોધીઓનો સંગ ન કરવા તથા ઘણા લેકેની સાથે વિરોધ ન કરે. ૧૯ अन्यगोत्रैः कृतोद्वाहः कुलशीलसमैः समम् । सुप्रतिवेश्मिके स्थाने कुतवेश्मांन्वितः स्वः ॥ २० ॥ ભાવાર્થ–પિતાની સમાન કુળ શીળવાળાં અન્ય ગોત્રીઓ સાથે વિવાહ સંબધ કરે તથા પોતાના સ્વજનો સાથે જ્યાં સારા પાડોશી હોય તેને સ્થાને નિવાસ કરે. ૨૦ उपप्लुतं त्यजन् स्थानं कुर्वन्नायोचितं व्ययम् । वेषं वित्तानुसारेणाप्रवृत्तो जनगर्हिते ॥ २१ ॥ ભાવાર્થ-જ્યાં પરાભવ-ઉપદ્રવ થાય તેવું સ્થાન તજે, આવક પ્રમાણે ખર્ચ રાખે, પોતાની સ્થિતિ–લક્ષ્મી પ્રમાણે વેષ ધારણ કરે, પણ લોક વિરૂદ્ધ કામ ન કરે, ૨૧ देशाचारं चरन् धर्मममुंचनाश्रिते हितः। बलाबलं विदन् जानन् विशेषं च हिताहितम् ॥ २२ ॥ ભાવાર્થ-પિતાના ધર્મને ન મૂકતાં શ્રાવક દેશાચાર પ્રમાણે Page #54 -------------------------------------------------------------------------- ________________ વૃત્તીય વર્તો તથા પેાતાનું અવાખલ સમજીને વિશેષ હિતાહિતના વિશેષ ખ્યાલ રાખે ૨૨ वशीकृतेंद्रियो देवे गुरौ च गुरुभक्तिमान् । यथावत् स्वजने दीनेऽतिथौ च प्रतिपत्तिकृत् ॥ २३ ॥ ભાવાર્થી—ઇંદ્રિયાને સારી રીતે નિયમમાં રાખી દેવ ગુરૂપર ભારે ભક્તિ ધરાવે તેમજ સ્વજન, ટ્વીન (અનાથ) અને અતિથિ (સાધુસંત) ની યથાશક્તિ સંભાળ લે, તેની ખરદાસ કરે ૨૩ . एवं विचारचातुर्य रचयंश्चतुरैः समम् । कियतीमतिक्रमन्वेलां शृण्वन् शास्त्राणि वा भयन् ॥२४॥ ભાવાથ એ પ્રમાણે ચતુર જનાની સાથે ચતુરાઇથી વિચાર ચલાવતાં શ્રાવક કેટલાક વખત શાસ્ત્ર સાંભળવામાં અથવા ભણવામાં ગાળે. ૨૪ कुर्वीतार्थार्जनोपायं न तिष्ठेद्दैवतत्परः । उपक्रमं विना भाग्यं पुंसां फलति न कचित् ॥ २५ ॥ ભાવા—પછી નસીમ ઉપર આધાર રાખી બેસી ન રહેતાં તે ધન ઉપાર્જન કરવાના ઉપાય હાથમાં લે, કારણ કે ઉદ્યમ વિના પુરૂષાનુ ભાગ્ય કદાપિ ળતુ નથી. ૨૫ शुद्धेन व्यवहारेण व्यवहारं सृजेत्सदा । कूटतुलां कूटमानं कूटलेख्यं च वर्जयेत् ।। २६ ।। ભાવા —સુજ્ઞ શ્રાવકે નિરંતર શુદ્ધ વ્યવહારથી પોતાને વેપાર ચલાવવેા. ખાટા તેાલ, ખાટા માપ કે ખેાટા લેખના ત્યાગ કરવા. ૨૬ अंगारवनशकटभाटकस्फोटजीविका । दंतलाक्षारसकेशविषवाणिज्यकानि च || ૨૭ || Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી માયા રાપર - ભાવાર્થભંગાર કર્મ, વનકર્મ, શકટ (ગાડા વગેરે) કર્મ, ભાડા વિગેરેનું કર્મ તથા ધરતી ડાવવાનું કર્મ એ પાંચ કર્મ, દાંતને વેપાર, લાખને, રસને, કેશને અને વિષને વેપાર એ પાંચ કુવાણિજ્ય ૨૭ यंत्रपीडा निलांछनमसतीपोषणं तथा । दवदानं सरशाष इति पंचदश त्यजेत् ॥२८॥ ભાવાર્થ-તથા યંત્રપલણ નિલાંછન કર્મ, (પશુ ને ખાંસી કરવાનું) અસતીપષણ, (૬ષ્ટપાલન) દવદાન (બાળી મુકવું) તથા તલાવ વગેરે સુકાવવા એ પંદરે કર્માદાનને શ્રાવક સર્વથા ત્યાગ કરે ૨૮. लोहं मधूकपुष्पाणि मदन माक्षिकं तथा। वाणिज्याय न गृह्णीयात् कंदान् पत्राणि वा सुधीः ॥२६॥ ભાવાર્થ–સુજ્ઞજને લોખંડ, મહુડાના ફૂલ, મદિરા, મધ, કંદમૂળ અને પત્ર શાખાદિને વેપાર કરે નહિ ૨૯ स्थापयेत्फाल्गुनादूर्ध्व न तिलानतसीमपि । गुडटुप्परकादीनि जंतुघ्नानि धनागमे ॥ ३० ॥ ભાવાર્થ-ફાગણ (ચોમાસી) ઉપરાંત તલ કે અલસી રાખે નહિં અને વર્ષાઋતુ આવતાં (અષાઢ આવ્યે છતે ) ગોળ, -ટેપર વિગેરે ન રાખવાં. કારણ કે તેમાં ઘણું જીવે નાશ પામે છે. માટે જે વસ્તુનો સંગ્રહ કરવાથી ત્રસાદિ જીવને સંહાર થાય તે વસ્તુને સંચય લેભવશ બની સુબુદ્ધિવંત કરે નહીં. शकटं वा बलीवान् नैव प्रावृषि वाहयेत् । प्राणिहिंसाकरं प्रायः कृषिकर्म न कारयेत् ॥ ३१॥ ભાવાર્થ-વર્ષાકાળમાં ગાડું કે બળદ હંકાવે નહિ, તેમજ ત્રસાદિ ની હિંસાકારક ખેડ (કૃષિકર્મ) પણ પ્રાયે કરાવે નહીં. કારણકે તેમાં ઘણા જીવોની હિંસા થાય છે. ૩૧ Page #56 -------------------------------------------------------------------------- ________________ તૃતીય વગ. ટક હવે વ્યાપાર કેમ કરવું અને સ્વધર્મ રક્ષા કેમ થાય તે બતાવે છે. विक्रीणीयात्प्राप्तमूल्यं न हच्छिदाधिकाधिकम् । प्रतिमूल्यकृतां प्रायो मूलनाशः प्रजायते ॥ ३२ ॥ ભાવાર્થ વ્યાજબી, મૂલ્ય મળતાં (અલ્પ લાભે) વસ્તુ વેચવી, પણ અધિકાધિક લાભની ઈચ્છા ન કરવી, કારણ કે વધારે લાભ મેળવવા જતાં કોઈવાર મૂલજ નાશ થઈ બેસે છે. ૩૨ उद्धारके न प्रदद्यात् सति लामे महत्यपि । ऋते ग्रहणकाद् व्याजे न प्रदद्याद्धनं खलु ॥ ३३ ॥ ભાવાર્થ–મેટો લાભ થતો હોય છતાં ઉધારે ન આપવું, તેમજ લેભવશ થઈ કંઈ વસ્તુ (ઘરેણું કે મકાન) સામે લીધા વિના ધન વ્યાજે ન આપવું. ૩૩ जानन् स्तेनाहृतं नैव गृह्णीयाद्धर्ममवित । वर्जयेत् तत्प्रतीरूपं व्यवहारं विचारवान् ॥ ३४ ॥ ભાવાર્થ-ધર્મના રહસ્યને જાણનાર શ્રાવક જાણતાં છતાં ચારીને માલ ગ્રહણ કરે જ નહીં તથા વિચારક પુરૂષે વ્યાપારમાં વસ્તુ સેળભેળ કરીને પણ વેચવી નહિ. ૩૪ तस्करैरंत्यजै तैर्मलिनैः पतितैः समम् । इहामुत्र हितं वांछन् व्यवहारं परित्यजेत् ॥ ३५ ॥ ભાવાર્થ–ચાર, ચંડાળ, ધૂર્ત, મલિન અને પતિત જનોની સાથે આ લેક અને પરલોક સંબંધી હિત ઈચ્છનાર શ્રાવકે વ્યવવહાર–વેપાર ન કર. ૩૫. विक्रीणानः स्ववस्तूनि वदेस्कूटकर्ष न हि । आददानोऽन्यसत्कानि सत्यकारं न लोपयेत् ।। ३६ ॥ ભાવાર્થ–પોતાની વસ્તુ વેચતાં-પાપભીરુ સજજને (જુ Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી માયા પ્રદેશ. મૂલ્ય) એક ભાવે ખરીદેલ અને બીજો ભાવન કહેવા, તેમજ ખીજાની વસ્તુ લેતાં પેાતાના વચનના લેપ ( પાતે કરેલા કરારથી વિરૂદ્ધ) ન કરવા. ૩૬ अदृष्टवस्तुनो नैव साटकं दृढयेद् बुधः । स्वर्णरत्नादिकं प्रायो नाददीतापरीक्षितम् ॥ ३७ ॥ ભાવાર્થ-સુજ્ઞ પુરૂષ વસ્તુને નજરે જોયા વિના અણુ દીઠેલી વસ્તુનુ' સાટું નજ કરે, તથા પરીક્ષા કર્યા વિના સુવર્ણ, રત્નાદિક કિંમતિ વસ્તુ પ્રાય: ગ્રહણ ન કરે. ૩૭ राजतेजो विना नस्यादनर्थापन्निवारणम् । નૃપાધાનનુસોત્તપાવરયમનાશ્રયન્ ॥ રે ।। ભાવાથ રાજતેજ ( રાજાના પ્રતાપ ) વિના અનર્થ કે આપત્તિનું નિવારણુ ન થાય, માટે સુજ્ઞ પુરૂષ પેાતાનુ સ્વતંત્રપણું સાચવી રાખી યથાયાગ્ય રાજાદિકને અનુસરે, ૩૮ तपस्विनं कविं वैद्यं मर्मज्ञं भोज्यकारकम् । मांत्रिकं निजपूज्यं च कोपयेज्जातु नो बुधः ॥ ३६ ॥ ભાવા—સુજ્ઞ પુરૂષ, તપસ્વી, કવિ, વૈદ્ય, ગુપ્તવાત જાણુનાર, રસાયા, માંત્રિક અને પેાતાના પૂન્યને કદિ કપાયમાન ન કરવા, તેમને કાપવવાથી આપણું અનિષ્ટ થવા સંભવ છે. ૩૯. अतिक्लेशं च धर्मातिक्रमणं नीचसेवनम् । विश्वस्तघातकरणं नाचरेदर्थतत्परः ॥ ४० ॥ ભાવા-ધન ઉપાર્જન કરવા તત્પર થયેલા પુરૂષે અતિ ફ્લેશ, ધર્મ વિરૂદ્ધ ( ધર્મનું ઉલ્લંઘન ), નીચજનાની સેવા અને વિશ્વાસઘાત એ દ્વિ કરવા નહિ. ૪૦ आदाने च प्रदाने च न कुर्यादुक्तलोपनम् । प्रतिष्ठां महतीं याति नरः स्ववचने स्थिरः ॥ ४१ ॥ Page #58 -------------------------------------------------------------------------- ________________ તૃતીય વગઃ - ભાવાર્થ—લેવામાં કે દેવામાં પુરૂષે પિતાના વચનનો લેપ કદિ ન કરે.કારણ કે પિતાના વચન યથાર્થ પાળનાર માણસ મોટી પ્રતિષ્ઠાને પામે છે. ૪૧ धीरः सर्वस्वनाशेऽपि पालितां यो निजां गिरम् । नाशयेत्स्वल्पलाभार्थ वसुवत्स्यात्स दुःखितः ॥ ४२ ॥ ભાવાર્થ–સર્વસ્વનો નાશ થતાં પણ ધીર પુરૂષે પિતાનું વચન પાળવું. અ૫ લાભને માટે પોતાના વચનનો ભંગ કરે, તે વસુરાજાની જેમ દુઃખી થાય છે. ૪૨ एवं व्यवहापरः प्रहरं तुर्यमर्जयेत् । वैकालिककृते गच्छेदथो मंदिरमात्मनः ॥४३॥ ભાવાર્થ—એ પ્રમાણે ગ્ય વ્યવહારમાં તત્પર રહેતાં થો પહાર વ્યતિત કરે અને વાળુ કરવા માટે શ્રાવક પિતાના ઘરે જાય ૪૩ एकाशनादिकं येन प्रत्याख्यानं कृतं भवेत् । आवश्यककृते सायं मुनिस्थानमसौ व्रजेत् ॥४४॥ ભાવાર્થ–પણ જેણે એકાસણાનું પ્રત્યાખ્યાન કરેલ છે, તે સાંજે આવશ્યક (પ્રતિક્રમણ) માટે મુનિને સ્થાને (ઉપાશ્રયે) જાય. ૪૪ दिवसस्याष्टमे भागे कुर्याद्वैकालिकं सुधीः । લોકસમયે સૈર નિશ્યાનૈવ વવ પ ભાવાર્થ–સુજ્ઞ શ્રાવક દિવસના આઠમે ભાગે-ચાર ઘડી દિવસ રહ્યો હોય ત્યારે વાળુ કરે પણ સાંજે કે રાત્રે તે પંડિત પુરૂષ ભોજન ન જ કરે. ૪૫ चत्वारि खलु कर्माणि संध्याकाले विवर्जयेत् । आहारं मैथुनं निद्रां स्वाध्यायं च विशेषतः ॥४६॥ Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી માથારાપા. ભાવાર્ય–સંધ્યાકાળે આહાર, મૈથુન, નિદ્રા અને સ્વાધ્યાય એ ચાર કર્મોને વિશેષથી ત્યાગ કર. ૪૬ पाहाराज्जायते व्याधि-मैथुनाद् गर्भदुष्टता। भूतपीडा निद्रया स्यात् स्वाध्यायाद् बुद्धिहीनता ॥४७॥ ભાવાર્થ-કારણ કે આહાર કરવાથી વ્યાધિ થાય, મૈથુન કરવાથી ગર્ભમાં રહેલ બાળક દુર થાય, નિદ્રાથી ભૂતાદિકને ઉપદ્રવ થાય અને સ્વાધ્યાય કરતાં બુદ્ધિમાં હીનપણું પ્રાપ્ત થાય. ૪૭ प्रत्याख्यानं धुचरिमं कुर्याद्वैकालिकादनु । द्विविधं त्रिविधं चापि चाहारं वर्जयेत्समम् ॥४८॥ ભાવાર્થ-વાળુ કર્યા પછી દિવસ ચરિમનું પ્રત્યાખ્યાન કરે, દુવિહાર કે ત્રિવિહાર કે ચોવિહારનું પ્રત્યાખ્યાન કરવું. ૪૮ महो मुखेऽवसाने च यो द्वे द्वे घटिके त्यजेत् ।। निशामोजनदोषहो यात्यसौ पुण्यभाजनम् ॥४६॥ ભાવાર્થ-રાત્રિ ભેજનના દોષને જાણનાર જે શ્રાવક પ્રભાતે અને સાંજે બે બે ઘડી વર્જે, તે પુણ્યનું ભાજન થાય છે. ૪૯ करोति विरतिं धन्यो यो सदा निशि भोजनात् । सोऽद्ध पुरुषायुष्कस्य स्यादवश्यमुपोपितः ॥ ५० ॥ ભાવાર્થ-જે ભાગ્યશાળી શ્રાવક રાત્રિ ભોજનની વિરતિ એટલે સર્વથા ત્યાગ કરે તેને પોતાના અર્ધ આયુષ્યના ઉપવાસનું અવશ્ય ફળ મળે છે. ૫૦ वासरे च रजन्यां च यः खादन्नेव तिष्ठति । शृंगपुच्छपरिभ्रष्टः स्पष्टं स पशुरेव हि ॥५१॥ ભાવાર્થ-રાત દિવસ જે ખાતે જ રહે છે, તે મનુષ્ય છતાં શીંગડા અને પંછડા વિનાને કેવળ પશુ જ છે. ૫૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ તૃતીય વઃ उलूककाकमार्जारगृध्रशंबरसूकराः । अहिवृश्चिकगोधाश्च जायंते रात्रिभोजनात् ॥ ૫૨ ભાવારાત્રિ ભાજન કરવાથી મનુષ્યેા ઘુવડ, કાક, માર, ગીધ, શાંખર, સૂકર, ( ભુંડ ), સર્પ, વીંછી કે ગરાળી જેવા નીચ અવતારને પામે છે. પર नैवाहुतिर्न च स्नानं न श्राद्धं देवतार्चनम् । दानं वा विहितं रात्रौ भोजनं तु विशेषतः ॥ ૫૩ ॥ —રાત્રે આહુતિ ( હામ ), સ્નાન, શ્રાદ્ધ, દેવપૂજા, કે દાનના નિષેધ કરેલા છે અને રાત્રિ ભેાજનને તા વિશેષથી ભાવા નિષેધ છે. ૫૩ एवं नयेद्यश्चतुरोऽपि यामान् नयाभिरामः पुरुषो दिनस्य । नयेन युक्तो विनयेन दक्षो भवेदसावच्युतसौख्यभाग् वै ૪૩ ।। ૧૪ ।। ભાવા —એ પ્રમાણે ચતુર અને ન્યાયથી શેાલતા જે પુરૂષ દિવસના ચારે પહેાર વ્યતીત કરું, તે ન્યાય અને વિનયથી વિભૂષિત શ્રાવક ખારમા દેવલાકની સંપત્તિને પામે છે. ૫૪ એ પ્રમાણે શ્રી રત્નસિ ંહસૂરિના શિષ્ય શ્રી ચારિત્ર સુંદરગણિએ બનાવેલ આચારાપદેશના ત્રીજે વગ સમાપ્ત થયા. Page #61 -------------------------------------------------------------------------- ________________ 1-11-13-150 श्री વર્ગ ચેાથેા, प्रचान्य स्वल्पनीरेण पादौ हस्तौ तथा मुखम् । धन्यंमन्यः पुनः सायं पूजयेच्छ्रीजिनं मुदा લાવા -પછી સાંજે સુજ્ઞ શ્રાવક પોતાને ધન્ય માનતા અલ્પ જળથી હાથ, પગ અને સુખ ધાઇને સાંજે પ્રમાદપૂર્વક શ્રી જિનેશ્વરની ધૂપદીપથી દ્રવ્ય અને ચૈત્યવંદનવડે ભાવ પૂજા કરે. ૧ सत्क्रियासहितं ज्ञानं जायते मोक्षसाधकम् । जानमिति पुनः सायं कुर्यादावश्यकक्रियाम् ॥ २ ॥ ॥ ૐ ॥ ભાવા—સમ્યક ક્રિયા સહિત જ્ઞાન હાય તાજ મેાક્ષસાધક થાય છે. એમ સમજીને સુજ્ઞ શ્રાવક પુન: સાંજે આવશ્યક ક્રિયા આચરે. ૨ क्रियैव फलदा लोके न ज्ञानं फलदं मतम् । यतः स्त्रीभच्यभेदज्ञो न ज्ञानात् सुखितो भवेत् ॥ ३ ॥ જે ભાવા—લાકમાં ક્રિયાનેજ ફળદાયક માનવામાં આવેલ છે, પણ જ્ઞાનને ફળદાયક માનેલ નથી. કારણ કે જ્ઞાનથી સ્ત્રી અને લેાજનના ભેદ જાણનાર કંઇ સુખ પામી શક્તા નથી. ૩ गुर्वभावे निजे गेहे कुर्वीतावश्यकं सुधीः । विन्यस्य स्थापनाचार्य नमस्कारावलीमथ ભાવા —સુજ્ઞ શ્રાવકે અનુકૂળ સ્થાન હાય 118 11 તેા પેાતાના Page #62 -------------------------------------------------------------------------- ________________ ચતુર વન ઘરે ગુરૂના અભાવે સ્થાપનાચાર્ય કે નવકારવાળીની સ્થાપના કરી આવશ્યક ક્રિયા કરવી. ૪ धर्मात्सर्वाखि कार्याणि सिसंतीति विदन हदि । सर्वदा सद्तस्वातो धर्मवेला न लंघयेत् ભાવા-ધર્મથી બધાં કાર્યો સિદ્ધ થાય છે, એમ હદયમાં સમજી સદા તેમાં જ ચિત્ત રાખનાર પુરષ ધર્મસાધન કરવાને વખત વ્યર્થ વિતાવી દે નહીં. ૫ प्रतीतानागतं कर्म क्रियते मजपादिकम् । वापिते चोपरखेत्रे धान्यवमिष्फलं भवेत् ॥६॥ ભાવાર્થ-અતીત અને અનાગત (વખત વિત્યા પછી કે પહેલાં) જે જપાદિક ધર્મક્રિયા કરવામાં આવે છે, તે ક્ષાર (ઉષર) ક્ષેત્રમાં ધાન્ય વાવવાની જેમ નિષ્ફળ જાય છે એમ સમજી અવસરની કરણી અવસરે જ કરવી. ૬ विधि सम्यक् प्रयुंजीत कुर्वन् धर्मक्रिया सुधीः ।। हीनाधिकं सृजन मंत्रविधि यहुःखितो भवेत् ॥७॥ ભાવાર્થ-સુજ્ઞ શ્રાવકે ધર્મક્રિયા કરતાં વિધિનો સમ્યફ પ્રકારે ઉપયોગ કરે, તેમાં હીનાધિકતા કરતાં મંત્ર સાધનારની પેરે દુઃખી થાય છે. ૭ धर्मानुष्ठानवैतथ्यात्प्रत्युतानर्थसंभवः । रौद्ररंधादिजनको दुःप्रयुक्तादिवौषधात् ભાવાર્થ-જેમ ઔષધને અગ્ય રીતે વાપરતાં તે ભયંકર દેષ ઉપજાવે છે, તેમ અવિધિએ ધર્માનુષ્ઠાન કરતાં લાભને બદલે અનર્થ થાય છે. ૮ वैयावृत्यकृतं श्रेयोऽक्षयं मत्वा विचक्षणः। વિહિતાવરના શ્રાદ્ધ યાત્રામાં પુરે છે ! Page #63 -------------------------------------------------------------------------- ________________ શ્રી માયારાપદિ | ભાવાર્થ-વિચક્ષણ શ્રાવક વૈયાવૃત્ય (વૈયાવચ્ચે) જન્ય શ્રેય (પુણ્ય) અક્ષય સમજીને આવશ્યક (પ્રતિક્રમણ) કર્યા પછી સદગુરૂની સેવા ભક્તિ કરે. ૯ वस्त्रावृतमुखो मौनी हरन् सर्वागजं श्रमम् । गुरुं संवाहयद्यत्नात्पादस्पर्श त्यजबिजम् ॥१०॥ ભાવાર્થ-મુખ આડે વસ્ત્ર રાખી, મૈનપણે શુશ્રુષા કરતાં ગુરૂનો સર્વાગ શ્રમ દૂર કરે, વળી યત્નથી અંગ દબાવતાં ગુરૂને પિતાના પગને સ્પર્શ થવા ન દે. ૧૦ . ग्रामचैत्ये जिनं नत्वा ततो गच्छेत्स्वमंदिरम् । प्रचालितपदः पंचपरमेष्ठिस्तुतिं स्मरेत् ॥११॥ ભાવાર્થ–પછી પિતાના ગામમાં આવેલાં ચૈત્યમાં જિનેશ્વરને નમસ્કાર કરીને પોતાના ઘરે આવે અને ત્યાં પગ ધોઈને પંચ પરમેથી–મંત્રનું સ્મરણ કરે. અને ચિંતવે. ૧૧ अर्हतः शरणं संतु सिद्धाश्च शरणं मम । .. शरणं जिनधर्मो मे साधवः शरणं सदा ॥१२॥ ભાવાર્થ–મને સદા અરિહંતનું શરણ હજો, સિદ્ધનું શરણ હજો, જિન ધર્મનું શરણ હજો અને સાધુઓનું શરણુ અર્થાત્ સંસારમાં એજ મને શરણરૂપ થાઓ. ૧૨ नमः श्रीस्थूलभद्राय कृतभद्राय तायिने । शीलसबाहमाधृत्य यो जिगाय स्मरं रयात् ॥१३॥ ભાવાર્થ-કલ્યાણકારી એવા શ્રી સ્થૂલભદ્રજીને મારે નમસ્કાર થાઓ કે જેમણે શીલરૂપ બશ્વર ધારણ કરીને કામદેવને વેગથી જીતી લીધું. ૧૩ गृहस्थस्यापि यस्यासीच्छीललीला बृहत्तरा । नमः मुदर्शनायास्तु सदर्शनकतश्रिये ॥१४॥ Page #64 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ વગ ૪૭ ભાષા-પાતે ગૃહસ્થ છતાં જેની શીલસીલા અદ્ભુત હતી, એવા, શાસન–સમ્યકત્વની શેાભા વધારનાર શ્રી સુદર્શનને નમસ્કાર થાઓ. ૧૪ धन्यास्ते कृतपुण्यास्ते मुनयो जितमन्मथाः । आजन्म निरतीचारं ब्रह्मचर्य चरंति ये ॥ ૫॥ ભાવા—મન્મથ-કામને જીતનાર એવા તે મુનિ જ ધન્ય અને કૃતપુણ્ય છે કે જેઓ જન્મપ ત નિરતિચારપણું બ્રહ્મ ચ પાળે છે. ૧૫ । निःसच्वो भूरिकर्माहं सर्वदाप्यजितेंद्रियः । नैकाहमपि यः शक्तः शीलमाधातुमुत्तमम् ॥ १६॥ ॥ ॥ ભાવા—હું નિ:સત્વ, ભારેકી અને સદા અજિતેદ્રિય છું, કે જે હું એક દિવસ પણ ઉત્તમ શીલ ધારણ કરવાને સમર્થ નથી. ૧૬ संसार ! तवनिस्तारपदवी न दवीयसी । अंतरा दुस्तरा न स्युर्यदि रे मदिरेचणाः || ૧૭ || ભાવાથ હૈ સંસાર સાગર ! જો રમણીએ વચ્ચે આવીને નડતી ન હેાય, તા તારો નિસ્તાર કઈજ દુષ્કર નથી. અર્થાત્ મેાક્ષ બહુ જ નજીક છે. ૧૭ अनृतं साहसं माया मूर्खत्वमतिलोभता । अशौचं निर्दयत्वं च स्त्रीणां दोषाः स्वभावजाः ॥ १८ ॥ ભાવા—અસત્ય, ખેલવું, સાહસ કરવું, માયા-કપટ, મૂર્ખ પણું, અતિલેાભ, અપવિત્રતા અને નિર્દયતા—એ સ્ત્રીએના સ્વાભાવિક દોષ કહેલા છે. ૧૮ या रागिण विरागिण्यः स्त्रियस्ताः कामयेत कः । सुधीस्तां कामयेन्मुक्ति या विरागिथि रागिणी ॥ १६ ॥ ભાવા—જે સ્ત્રી રાગી પુરૂષ પર પણ વિરાગ ધરાવતી Page #65 -------------------------------------------------------------------------- ________________ N ' થી ચાલેષકેશ. હોય તેવી રમણુઓની કાણું કામના કરે ? સુજ્ઞ પુરૂષ તે મુકિતરૂપ સ્ત્રીને છે કે જે વિરાગી (રાગ રહિત) પુરૂષ પર અનુરાગ ધરાવતી હોય છે. ૧૯ एवं ध्यायन् भजेनिद्रा स्वल्पकालं समाधिमान् । . मजेन मैथुनं धीमान् धर्मपर्वसु कर्हिचित् ॥२०॥ ભાવાર્થ– એ પ્રમાણે હદયમાં ચિંતવતે ચતુર શ્રાવક સમાધિપૂર્વક અલ્પકાળ નિદ્રાને સેવે, તેમજ ધર્મ–પર્વના દિવસે કદાપિ મૈથુન (સ્ત્રી સંગ) ન કરે. ૨૦ नातिकालं निषेवेत प्रमीलां धीनिधिः पुनः। अत्यादृता भवेदेषा धर्मार्थसुखनाशिनी ॥ २१ ॥ ભાવાર્થ–સુજ્ઞ પુરૂષ લાંબે વખત નિદ્રાનું સેવન ન કરે, કારણ કે બહુ નિદ્રા લેતાં તે ધર્મ, અર્થ અને સુખને નાશ કરે છે. ૨૧ अन्पाहारा अल्पनिद्रा अल्पारंभपरिग्रहाः। . मवंत्यल्पकषाया ये ज्ञेयास्तेऽल्पभवभ्रमाः ॥ २२ ॥ ભાવાર્થ–જે અલ્પ આહારી હોય, જે અલ્પ નિદ્રા લેતા હોય, જે અલ્પ આરંભ અને પરિગ્રહવાળા હોય તથા જે અલ્પ કષાયવાળા હોય, તે અલ્પ સંસારી જાણવા. ૨૨ निद्राहारभयस्नेहलजाकामकलिक्रुधः। . यावन्मात्रा विधीयते तावन्मात्रा भवंत्यमी ॥ २३ ॥ ભાવાર્થ–નિદ્રા, આહાર, ભય, સ્નેહ, લજજા, કામ, કલહ અને ક્રોધ એ જેટલા વધારીએ તેટલા વધે. ૨૩ विघ्नवातलतानेमि श्रीनेमि मनसि स्मरन् । स्वापकाले नरो नैव दुःस्वप्नैः परिभूयते ॥ २४ ॥ ભાા–વિધરૂ૫ લતા સમૂહને કાપવામં ચક્રધારા સમાન Page #66 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ વર્ગ. એવા શ્રી નેમિનાથ ભગવાનનું મનમાં સ્મરણ કરતાં મનુષ્યને નિદ્રાકાળે દુષ્ટ સ્વપનો આવતાં નથી. ૨૪ अश्वसेनावनीपालवामादेवीतनूरुहम् । श्रीपार्श्व संस्मरन् नित्यं दुःस्वप्नं नैष पश्यति ॥२५॥ ભાવાર્થ–અશ્વસેન રાજા અને વામદેવના પુત્ર શ્રીપાર્શ્વનાથ પ્રભુનું સદા સ્મરણ કરતાં માણસને દુ:સ્વપન કદિ જોવામાં આવતું નથી. ૨૫ श्रीलक्ष्मणांगसंभूतं महसेननृपांगजम् ।। चंद्रप्रभ स्मरंश्चित्ते सुखनिद्रां लभेदसौ ॥ २६ ॥ શ્રી લક્ષ્મણદેવી અને મહસેન ભૂપતિના પુત્ર શ્રી ચ - પ્રભુનું મનમાં સ્મરણ કરતાં પુરૂષ સુખે નિદ્રા પામી શકે છે. ૨૬ सर्वविघ्नाहिगरुडं सर्वसिद्धिकरं परम् ।। ध्यायन् शांतिजिनं नैति चौरादिभ्यो भयं नरः ॥ २७ ॥ ભાવાર્થ–સર્વ વિઘરૂપ સપનો નાશ કરવામાં ગરૂડ સમાન તથા સર્વ સિદ્ધિને કરવાવાળા એવા શ્રી શાંતિનાથનું ધ્યાન કરતાં પુરૂષ ચારાદિકથી કદિ ભય પામતો નથી. ર૭ इत्यवेत्य दिनकृत्यमशेष श्राद्धवर्गजनितोत्तमतोषम् । यच्चरनिह परत्र च लोके श्लोकमेति पुरुषो धुतदोषम् ॥२८॥ ભાવાર્થ–એ પ્રમાણે સમજી શ્રાવકવર્ગને ઉત્તમ સંતોષ પમાડનાર સમસ્ત દિનકૃત્ય આચરતો પુરૂષ નિર્દોષ બનીને, આ લેક તથા પરલોકમાં કીર્તિનું ભાજન થાય છે. અર્થાત્ આ લોકમાં યશ અને પરલોકમાં સદ્ગતિને પામે છે. ૨૮ એ રીતે શ્રી રત્નસિંહરિના શિષ્ય શ્રી ચારિત્રસુંદર ગણિએ રચેલ આચારપદેશને ચેાથે વર્ગ સમાપ્ત થયે. Page #67 -------------------------------------------------------------------------- ________________ 1 ના કાકા ર , , કે વર્ગ પાંચમ. लब्ध्वैतन्मानुषं जन्म सारं सर्वेषुजन्मसु ।। सुकृतेन सदा कुर्यात्सकलं सफलं सुधीः ॥१॥ ભાવાર્થ–સકલ જન્મમાં સારરૂપ આ માનવજન્મ પામીને સુજ્ઞ પુરૂષે સદા સુકૃતથી સંપૂર્ણ રીતે તેને સફળ કર. ૧ निरंतरकृताद्धर्मात्सुखं नित्यं भवेदिति ।। अवंध्यं दिवसं कुर्यादानध्यानतपाश्रुतैः ॥२॥ ભાવાર્થ-નિરંતર ધર્મ આચરવાથી આ લોકમાં સદા સુખ પ્રાપ્ત થાય છે માટે દાન, ધ્યાન, તપ અને જ્ઞાનથી ( શાસ્ત્રાભ્યાસ વડે) દિવસ સફળ કર. ૨ आयुषस्तृतीये भागे जीवोंऽत्यसमयेऽथवा । आयुः शुभाशुभं प्रायो बध्नाति परजन्मनः ॥३॥ ભાવાર્થ–પિતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહ્યો છતે અથવા અંતસમયે જીવ પર જન્મનું પ્રાય: શુભાશુભ આયુષ્ય બાંધે છે. ૩ आयुस्तृतीयभागस्थः पर्वघस्रेषु पंचसु । श्रेयः समाचरन् जंतुर्बध्नात्यायुर्निजं ध्रुवम् ॥ ४ ॥ ભાવાર્થ–પિતાના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહેતાં પ્રાણ પાંચ પર્વ દિવસેમાં પુણ્યકર્મ આચરતાં અવશ્ય પોતાનું પરભવ સંબંધી આયુષ્ય બાંધે છે. જે ૪ છે Page #68 -------------------------------------------------------------------------- ________________ પંચમ વગે. जंतुराराधयेद्धर्म द्विविधं द्वितीयादिने । सृजन् सुकृतसंघातं रागद्वेषद्वयं जयेत् ॥ ५॥ ભાવાર્થ–બીજનું આરાધન કરતાં દ્વિવિધ ધર્મ (સાધુ અને ગૃહસ્થ સંબંધી) ધર્મ આરાધી શકાય છે. અને અનેક સુકૃત આચરતાં રાગ દ્વેષને જ કરી શકાય છે. ૫ पंच ज्ञानानि लभते चारित्राण व्रतानि च । पंचमी पालयन् पंच प्रमादान् जयति ध्रुवम् ॥ ६॥ ભાવાર્થ–પંચમીનું આરાધન કરતાં પ્રાણ પાંચ જ્ઞાન, પાંચ ચારિત્ર અને પાંચ વ્રત પામે છે અને પાંચ પ્રમાદનો તે અવશ્ય જય કરે છે. તે ૬ છે दुष्टाष्टकर्मनाशायाष्टमी भवति रक्षिता। स्यात्प्रवचनमातृणां शुद्धयेष्टमदान् जयेत् ॥७॥ ભાવાર્થ-અષ્ટમીનું પાલન (આરાધન) કરવાથી અષ્ટ કર્મનો નાશ થાય છે, અને અષ્ટ પ્રવચન–માતાની શુદ્ધિ થાય છે, તેમજ આઠ મદન યે થાય છે. ૭ एकादशांगानि सुधीराराधयति निश्चितम् । एकादश्यां शुभं तन्वन् श्रावकप्रतिमास्तथा ॥ ८॥ ભાવાર્થ_એકાદશીના દિવસે ધર્મ આચરતાં સુજ્ઞ શ્રાવક અવશ્ય અગીયાર અંગને અને શ્રાવકની અગીયાર પ્રતિમાને આરાધે છે. ૮ चतुर्दशरज्जूपरिवासमासादयत्यहो । चतुर्दश्यामाराधयन् पूर्वाणि च चतुर्दश ॥ ६ ॥ ભાવાર્થ–ચતુર્દશીને દિવસે ધર્મ આચરતાં શ્રાવક ચાદ પૂર્વેને આરાધીને છેવટે ચંદ રાજલકની ઉપર મેક્ષવાસને પામે છે. | ૯ | Page #69 -------------------------------------------------------------------------- ________________ થી આયારોપદેશ. एकैकोचफलानि स्युः पंचपर्वाण्यमूनि वै । तदत्र विहितं श्रेयोऽधिकाधिकफलं भवेत् ॥ १० ॥ ભાવાર્થ–એ પાંચ પર્વે ઉત્તરોત્તર અધિક ફળદાયક છે, માટે તે દિવસે કરવામાં આવેલ ધર્મ કરણી અધિકાધિક ફળદાયક થાય છે. તે ૧૦ धर्मक्रियां प्रकुर्वीत विशेषात्पर्ववासरे। आराधयन्नुत्तरगुणान् वर्जयेत्स्नानमैथुने ॥ ११ ॥ ભાવાર્થી—એમ સમજી સુજ્ઞ જનોએ પર્વ દિવસે વિશેષ પ્રકારે ધર્મક્રિયા કરવી અને ઉત્તર ગુણોનું પિષધ-પ્રતિક્રમણદિનું) આરાધન કરતાં સ્નાન અને મિથુનને ત્યાગ કરવો. જે ૧૧ विदध्यात्पौषधं धीमान् मुक्तिवश्यौषधं परम् । तदशक्ती विशेषेण श्रयेत्सामायिकव्रतम् ।। १२ ।। ભાવાર્થ–તે દિવસે સુજ્ઞ શ્રાવક મુક્તિને વશ કરવામાં પરમ ઔષધ સમાન ઉત્કૃષ્ટ પાષધ કરે અને તેવી શક્તિ ન હોય તે વિશેષથી સામાયિકવૃત આચરે ૧૨ એ च्यवनं जननं दीक्षा ज्ञानं निर्वाणमित्यहो। अर्हतां कल्याणकानि सुधीराराधयेत्तथा ॥ १३ ॥ ભાવાર્થ–વળી જે દિવસે અરિહંતોના, ચ્યવન, જન્મ, દીક્ષા, જ્ઞાન અને મિક્ષ કલ્યાણક હોય, તે દિવસે સુજ્ઞ શ્રાવક ધમરાધન કરે છે ૧૩ एकस्मिन्नेकाशनकं द्वयोर्निर्विकृतेस्तपः। त्रिष्वाचाम्लं सपूर्वार्द्ध चतुर्तेपोषितं सृजेत् ॥ १४ ॥ ભાવાર્થ–તે દિવસે એક કલ્યાણક હોય તો એકાશન કરવું, બે હોય તો વિગઈ (વિકૃતિ) ના ત્યાગરૂપ નીવી કરવી, ત્રણ હેાય તે પુરિ Page #70 -------------------------------------------------------------------------- ________________ પંચમ ૨. ૫૩ મદ્દ સહિત આયંબિલ અને ચાર કલ્યાણક હેય તે ઉપવાસ કરવો. ૧૪ છે सपूर्वार्द्धमुपवासं पुनः पंचसु तेष्विति । पंचभिर्वत्सरैः कुर्यात्तानि चोपोषितैः सुधीः ॥ १५ ॥ ભાવાર્થ–પાંચ કલ્યાણક હેાય તે પૂવો (પુરિમટ્ટ) સહિત ઉપવાસ કરે. એમ સુજ્ઞ શ્રાવક આ પાંચ લ્યાણક તપ પાંચ વરસે પૂર્ણ કરે. (ઉપર જણાવેલ પૂર્વાર્ધનો અર્થ અન્ય સ્થળે એકાસણુરૂપ કરેલ દેખાય છે.) આ ૧૫ अहंदादिपदस्थानि विंशतिस्थानकानि च । कुर्वीत विधिना धन्यस्तपसैकाशनादिना ॥ १६ ॥ ભાવાર્થ—અરિહંતાદિ પદરૂપ વિશ સ્થાનકોની, ભાગ્ય શાળી શ્રાવક એકાશનાદિ તપથી વિધિપૂર્વક આરાધના કરે ૧૬ तत्तद्विधिध्यानपरो योऽमून्याराधयत्यहो । लभते तीर्थकृन्नामकर्माशर्महरं परम् ॥ १७ ॥ ભાવાર્થ–સુજ્ઞ શ્રાવક તે તે વિધિ અને ધ્યાનમાં તત્પર રહીને એ સ્થાનકે આરાધે કે જેથી સમસ્ત દુ:ખને નાશ કરનાર અને ઉત્કૃષ્ટ એવા તીર્થકર નામકર્મને તે ઉપાર્જન કરે. ૧૭ - उपवासेन यः शुक्लामाराधयति पंचमीम् । सार्दानि पंचवर्षाणि स लभेत् पंचमी गतिम् ॥१८॥ ભાવાર્થ– શ્રાવક ઉપવાસ કરીને સાડા પાંચ વરસ શુક્લ પંચમીનું આરાધન કરે, તે પંચમી ગતિ (મેક્ષ)ને પામે છે. ૧૮i उद्यापनं व्रते पूर्णे कुर्याद्वा द्विगुणं व्रतम् । तपोदनप्रमाणानि भोजयेन्मानुपाणि च ॥ १६ ॥ ભાવાર્થ-બૃત સંપૂર્ણ થાય ત્યારે ઉદ્યાપન (ઉજમણું) Page #71 -------------------------------------------------------------------------- ________________ શી આરહે. કરવું અથવા (તેવી શક્તિ ન હોય તો) બેવડું વ્રત કરવું અને જેટલાદિવસ તપના થાય, તેટલા શ્રાવકે જમાડવા. ૧૯ कारयेत्पंचपंचोचैर्ज्ञानोपकरणानि च । पंचम्युद्यापने तद्वच्चैत्योपकरणान्यपि ।। २० ।। ભાવાર્થ સુજ્ઞ શ્રાવકે જ્ઞાનના પાંચ પાંચ ઉત્તમ ઉપકરણે પંચમીના ઉદ્યાપનમાં કરાવવા તથા તેટલાંજ ચૈત્યના સુંદર ઉપકરણે પણ કરાવવાં . ૨૦ पाक्षिकावश्यकं तन्वन् चतुर्दश्यामुपोषितम्(तः)। पर्व विशुद्धं तनुते द्विधापि श्रावको निजम् ॥२१॥ ભાવાર્થ ચતુર્દશીને દિવસે ઉપવાસ કરીને પાક્ષિક પ્રતિક્રમણ કરનાર શ્રાવક પિતાના બંને પક્ષ (પિતાના તથા માતાના) ને વિશુદ્ધ બનાવે છે. ૨૧ છે त्रिषु चतुर्मासिकेषु कुर्यात्षष्ठं तपः सुधीः ।। ज्येष्ठपर्वण्यष्टमं च तदावश्यकयुक् मृजेत् ॥ २२ ॥ ભાવાર્થ–સુજ્ઞ શ્રાવક ત્રણ ચમાસીના દિવસે છઠ્ઠ તપ કરે અને સર્વોપરિ સંવત્સરી પર્વને દિવસે અઠ્ઠમ તપ આચરે તથા તે દિવસની આવશ્યક ક્રિયામાં પણ તત્પર રહે છે ૨૨ अष्टाहिकासु सर्वासु विशेषात् पर्ववासरे । प्रारंभान् वर्जयेद् गेहे खंडनोत्पेषणादिकान् ।। २३ ॥ - ભાવાર્થ સઘળી ( છએ) અઠ્ઠાઈના દિવસોમાં તથા વિશેષથી પર્વને દિવસે શ્રાવક પોતાના ઘરે ખાંડવું, પીસવું વિગેરે આરંભાને ત્યાગ કરે છે ૨૩ . पर्वणि शृणुयाज्ज्येष्ठे श्रीकल्पं स्वच्छमानसः । शासनोत्सर्पणां कुर्वममारिं कारयेत्पुरे ॥२४॥ Page #72 -------------------------------------------------------------------------- ________________ પંચમ વર્ગ ભાવાર્થશ્રીપર્યુષણ પર્વમાં શ્રાવક નિર્મળ મનથી કઢપસુત્ર સાંભળે અને શાસનની પ્રભાવના કરતાં તે પિતાના નગરમાં અમારિ–ષણા કરાવે-જીવદયા પળાવે. એ ૨૪ श्राद्धो विधाय सद्धर्मकर्म नो निर्वृतिं ब्रजेत् । 'अतृप्तमानसः कुर्याद्धर्मकर्माणि नित्यशः ॥२५॥ ભાવાર્થ સદ્ધર્મ આચરતાં શ્રાવક કદિ સંતેષ ન પામે. તે સદા મનમાં અતૃપ્ત રહીને નિત્ય અધિકાધિક પ્રેમથી ધર્મકાર્યો કરતેજ રહે. . ૨૫ ज्येष्ठे पर्वणि श्रीकल्पं सावधानः शृणोति यः । अंतर्भवाष्टकं धन्यः स लभेत्परमं पदम् ॥ २६ ॥ ભાવાર્થ-શ્રી પર્યુષણ પર્વને વિષે જે સાવધાન થઈને કલ્પસૂત્ર સાંભળે, તે પુણ્યશાળી આઠ ભવની અંદર મહામંગળકારી (મેક્ષ) પદને પામે છે. જે ૨૬ सम्यक्त्वसेवनान्नित्यं सद्ब्रह्मव्रतपालनात् । यत्पुण्यं जायते लोके श्रीकल्पश्रवणेन तत् ॥ २७ ॥ ભાવાર્થ–નિરંતર સમ્યકત્વના સેવનથી અને બ્રહ્મચર્યવ્રતના પાલનથી લોકમાં જે પુણ્ય પ્રાપ્ત થાય, તેટલું પુણ્ય શ્રી કલ્પસૂત્ર સાંભળવાથી પ્રાપ્ત થાય છે. જે ૨૭ दानस्तपोभिर्विविधैः सत्तीर्थोपासनैरहो। यत्पापं क्षीयते जंतास्तत्कल्पश्रवणेन वै ॥ २८॥ ભાવાર્થ–વિવિધ દાન દેવાવડે, તપ કરવાવડે અને સારા તીર્થોની ઉપાસના કરવાવડે પ્રાણીનું જે પાપ ક્ષીણ થાય, તેટલું પાપ કલ્પસૂત્ર સાંભળવાથી ક્ષીણ થાય છે. i ૨૮ मुक्तेः परं पदं नास्ति तीर्थ शत्रुजयात्परम् । सद्दर्शनात्परं तत्त्वं शास्त्रं कल्पात्परं न हि ॥ २६ ॥ Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રીકાચાપદેશ. ભાવાર્થ-જેમ મુક્તિ ઉપરાંત કેઈ ઉચું (પરમ) પદ નથી, શત્રુંજય તીર્થ સમાન અન્ય ઉંચું તીર્થ નથી અને સમ્યકત્વ કરતાં બીજું પરમ તત્વ નથી, તેમ કલ્પસૂત્ર કરતાં બીજું પરમ (અધિક . સૂત્ર નથી. ૨૯ છે अमावास्याप्रतिपदोर्दीपोत्सवदिनस्थयोः।। प्राप्तनिर्वाणसद्ज्ञानौ स्मरेच्छीवीरगौतमौ ॥ ३०॥ ભાવાર્થ–દીવાળીની અમાવાસ્યા અને પ્રતિપદા (પડવા) ના દિવસે, અનુક્રમે નિર્વાણ અને કેવળજ્ઞાન પામેલા શ્રી વીર અને શ્રી ગૌતમનું સ્મરણ કરવું. | ૩૦ | उपवासद्वयं कृत्वा गौतमं दीपपर्वणि । यः स्मरेत्स लभेन्नूनमिहामुत्र महोदयम् ॥ ३१ ॥ ભાવાર્થ–દીવાળીના પર્વમાં જે શ્રાવક છઠ્ઠ કરીને શ્રી ગેમ સ્વામીનું સ્મરણ–ધ્યાન કરે, તે આ લોક અને પરલોકમાં અવશ્ય મહોદયને પામે છે. તે ૩૧ છે स्वगृहे ग्रामचैत्ये च विधिनार्चा जिनेशितुः । कृत्वा मंगलदीपं चाश्नीयात्साई स्वबंधुभिः ॥ ३२॥ ભાવાર્થ–પોતાના ઘર દેરાસરમાં અને ગામના જિનમંદિરે વિધિપૂર્વક શ્રી જિનેશ્વરની પૂજા-ભક્તિ કરી અને મંગલદીપ ઉતારીને સુજ્ઞ શ્રાવક પિતાના બંધુઓ સાથે ભજન કરે. એ ૩૨ છે कल्याणकं जिनानां हि स्थापयन्परमं दिनम् । निजशच्या सदर्थिभ्यो दद्यादानं यथोचितम् ॥ ३३ ॥ ભાવાર્થ–ભગવંતના પાંચ કલ્યાણકના પરમ દિવસોને મોટા ગણી શ્રાવકે પિતાની શક્તિ પ્રમાણે સારા અથી જનોને યાચિત દાન આપવું. ૫ ૩૩ છે Page #74 -------------------------------------------------------------------------- ________________ પંચમ વર્ગ: इत्थं सुपर्वविहितोत्तमकृत्यचार्वाचारप्रचारपिहिताश्रववर्गमार्गः। श्राद्धः समृद्धविधिवर्द्धितशुद्धबुद्धिर्भुक्त्वा सुपर्वसुखमेति च मुक्तिसौख्यम् ॥ ३४ ॥ એ પ્રમાણે પર્વદિવસે ઉત્તમ કૃત્ય આચરતાં સુંદર આચારના વિસ્તારથી આશ્રવમાગને રોકનાર તથા સુવિધિથી પિતાની શુદ્ધ બુદ્ધિને વૃદ્ધિ પમાડનાર શ્રાવક દિવ્ય સુખ ભોગવીને છેવટે મુક્તિનાં સુખ પામે છે. એ રીતે શ્રી રત્નસિંહ સૂરિના શિષ્ય શ્રી ચારિત્રસુંદર ગણિએ બનાવેલ શ્રી આચારપદેશનો આ પાંચમે વર્ગ સમાપ્ત થયે. ‘- ક ન Page #75 -------------------------------------------------------------------------- ________________ વર્ગ છ.. -(0) श्राद्धो विधाय सद्धर्मकर्म नो निर्वृतिं व्रजेत् । अतृप्तमानसः कुर्याद्धर्मकर्माणि नित्यशः ॥ १ ॥ ધર્માચરણ કરતાં શ્રાવક કદાપિ સંતાષ ન પામે, તે તે સદા પેાતાના મનમાં અતૃપ્ત રહીને અધિકાધિક રૂચિ સહિત ધર્મકર્મ નિરંતર આચરે. ॥ ૧ ॥ धर्मादधिगतैश्वर्यो धर्ममेव निहंति यः । कथं शुभायतिर्भावी स्वस्वामिद्रोहपातकी ॥ २ ॥ ભાવા-ધર્મના પ્રભાવથીજ ઐશ્વર્ય પામીને જે ધર્મને, જ અનાદર ( લાપ ) કરે છે, તે સ્વામીદ્રોહી પાતકીનુ ભવિષ્ય કેવી રીતે સુધરે ? ૨ दानशीलतपोभावभेदैर्धर्मश्चतुर्विधः । आराध्यः सुधिया शश्वद् भुक्तिमुक्तिफलप्रदः ॥ ३ ॥ ભાવાર્થદાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મ છે. સ્વર્ગાદિક ભાગ સુખ અને મુક્તિ સુખદાયક એવા તે ચાર પ્રકારના ધર્મનું સેવન બુદ્ધિમાન જનાએ નિરંતર કરવું. ૩ देयं स्तोकादपि स्तोकं न व्यपेतो महोदयः । इच्छानुरूपो विभवः कदा कस्य भविष्यति ॥ ४॥ Page #76 -------------------------------------------------------------------------- ________________ પણ વર્ગ: ૫૯ ભાવાર્થ—અલ્પમાંથી પણ અલ્પ આપવું, મોટા ઉદયની અપેક્ષા ન રાખવી–ઘણું લક્ષ્મી થશે ત્યારે બહોળું આપીશ એમ સમજી રાખી થોડામાંથી થોડું આપવાની તક જવા ન દેવી, કારણ કે પોતાની ઈચ્છાનુસાર મનમાનતી લક્ષ્મી કોને કયારે થવા પામે છે? ૪ દાનથી શું ફળ પ્રાપ્ત થાય છે? ज्ञानवान् ज्ञानदानेन निर्भयोऽभयदानतः । अन्नदानात्सुखी नित्यं निर्व्याधिर्भेषजाद् भवेत् ॥ ५ ॥ ભાવાર્થ-જ્ઞાનદાનથી માણસ જ્ઞાની થાય છે, અભયદાનથી નિર્ભય થાય છે, અન્નદાનથી સુખી અને ઔષધદાનથી નિરંગી થાય છે. ૫ कीर्तिः संजायते पुण्यान दानाद्यच्च कीर्तये । कैश्चिद्वितीयते दानं ज्ञेयं तद् व्यसनं बुधैः ॥६॥ ભાવાર્થ–કીર્તિ પુણ્યથી પ્રાપ્ત થાય છે, પણ દાનથી નહિ. એમ છતાં જે કોઈ કીર્તિની ખાતર જે દાન આપે છે, તેને સુજ્ઞ પુરૂએ એક પ્રકારનું વ્યસન સમજવું. ૬ दातुर्दानमपापाय ज्ञानिनां न प्रतिग्रहः । विषशीतापही मंत्रवही किं दोषभाजिनौ ॥७॥ ભાવાર્થ–દાન કરવાથી દાતાને પુણ્ય થાય છે, અને દાન લેનાર જ્ઞાનીને તે દાનનો પ્રતિગ્રહ એટલે દેષ લાગતો નથી. કારણકે વિષ અને શીતને દૂર કરનાર મંત્ર અને અગ્નિ શું દોષિત થાય છે? ૭ व्याजे स्याद्विगुणं वित्तं व्यवसाये चतुर्गुणम् । क्षेत्रे शतगुणं प्रोक्तं पात्रेऽनंतगुणं भवेत् ॥८॥ ભાવાર્થ–વ્યાજે દેતાં ધન બમણું થાય, વેપારમાં ગણું, ખેતીમાં વાવતાં સેગણું થાય પરંતુ સત્પાત્ર (સુપાત્રમાં) આપવાથી અનંતગણું થાય છે. ૮ Page #77 -------------------------------------------------------------------------- ________________ થી આયારોપદેય. चैत्यप्रतिमापुस्तकवेदश्रीसंघभेदरूपेषु । क्षेत्रेषु सप्तसु धनं वपेद् भूरिफलाप्तये ॥॥ ભાવાર્થ ત્ય, પ્રતિમા, પુસ્તક તથા ચતુર્વિધ શ્રી સંઘ (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા) એમ સાત ક્ષેત્રે ધન વાવવાથી (દ્રવ્ય વાપરવાથી) અગણિત ફળની પ્રાપ્તિ થાય છે. તે चैत्यं यः कारयेद्धन्यो जिनानां भक्तिभावतः। तत्परमाणुसंख्यानि पल्यान्येष सुरो भवेत् ॥ १०॥ - ભાવાર્થ–જે પુણ્યશાળી શ્રાવક ભક્તિભાવથી ( જરૂરી સ્થળે) જિનમંતિ કરાવે, તે એ ચેત્યનાં પરમાણુઓ જેટલા પલ્યોપમ સુધી દેવતાના સુખ ભોગવે છે. ૧૦ यत्कारितं चैत्यगृहं तिष्ठेद्यावदनेहसम् । स तत्समयसंख्यानि वर्षाणि त्रिदशो भवेत् ॥ ११ ॥ ભાવાર્થકરાવેલ જિનચૈત્ય એટલે કાળ રહે તેના જેટલા સમય થાય તેટલા વર્ષે પર્યત તે કરાવનાર દેવગતિનાં સુખ ભેગવે છે. ૧૧ सुवर्णरूप्यरत्नमयी दृषल्लेख(प्य)मयीमपि । कारयेद्योऽर्हतां मूर्ति स वै तीर्थकरो भवेत् ॥ १२ ॥ ભાવાર્થસુવર્ણની, રૂપાની, રત્નની, પાષાણની કે માટીની વિધિ સહિત જે જિન પ્રતિમા કરાવે, તે તીર્થકરપદને પામે છે. ૧૨ अंगुष्ठमात्रामपि यः प्रतिमा परमेष्ठिनः। कारयेदाप्य शक्रत्वं स लभेत्परमं पदम् ॥ १३ ॥ " ભાવાર્થ–જે અંગુઠા માત્ર જેટલી પ્રભુની પ્રતિમા વિધિ સહિત કરાવે, તે ઈદ્રપણું પામીને પરમ પદને પ્રાપ્ત કરે છે. ૧૩ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૪ વર્ષ: धर्मद्रुमूलं सच्छास्त्रं जानन्मोचफलप्रदम् । लेखयेद्वाचयेद्यच्च शृणुयाद् भावशुद्धिकृत् ॥૨૪॥ ભાવાર્થ-ધર્મ રૂપ વૃક્ષના મૂલરૂપ અને મેાક્ષ ફળને આપનાર એવા ઉત્તમ શાસ્ત્રને જાણીને જે લખે, લખાવે, વાંચે, વચાવે અને સાંભળે, સંભળાવે તે પાતાના ભાવને અધિક વિશુદ્ધ અનાવે છે. ૧૪ लेखाप्यागमशास्त्राणि यो गुणिभ्यः प्रयच्छति । तन्मात्राक्षरसंख्यानि वर्षाणि त्रिदशो भवेत् ॥ १५ ॥ ॥ ॥ ભાવા— —આગમ શાસ્ત્ર લખાવીને જે ગુણીપાત્ર જનાને આપે છે, તે અક્ષર પ્રમાણ વરસા સુધી દેવતા થઈને દિવ્ય સુખે ભાગવે છે. ૧૫ ज्ञानभक्तिं विधत्ते यो ज्ञानविज्ञानशोभितः । प्राप्नोति स नरः प्रांत केवलिपदमव्ययम् ॥ ૬ ॥ ભાવાર્થ જે શ્રાવક જ્ઞાનની ભક્તિ કરે છે, તે જ્ઞાન કળાથી સુશાભિત થઈ પ્રાંતે અક્ષય કેલિપદ ( મેાક્ષપદ ) ને પામે છે. ૧૬ ( निदानं सर्वसौख्यानामन्नदानं विभावयन् । साधर्मिकाणां वात्सल्यं कुर्याच्छक्त्या समाः प्रति ||१७|| ા સર્વ સુખાના કારણરૂપ અન્નદાન છે એમ સમજીને શ્રાવકે પ્રતિ વર્ષે યથાશક્તિ સાધમી વાત્સલ્ય કરવુ, ૧૭ ભાવાર્થ वात्सल्यं बंधुमुख्यानां संसारार्णवमज्जनम् । तदेव समधर्माणां संसारोदधितारकम् || { = 11 દ ભાવા -બંધુ પ્રમુખ સ્વજના કુટુ ખીચાને સ્વાર્થ બુદ્ધિએ જમાડવા તે સ ંસાર સાગરની વૃદ્ધિનુ કારણ છે. ત્યારે સાધમી બધુ આને નિ:સ્વાર્થ પણે પ્રેમપૂર્વક જમાડવા તે સંસાર સમુદ્રથી તાર નાર થાય છે. ૧૮ Page #79 -------------------------------------------------------------------------- ________________ થી પાચારપદેશ. प्रतिवर्ष संघपूजा शक्त्या कुर्याद्विवेकवान् । प्रासुकानि श्रीगुरुभ्यो दद्याद्वस्त्राणि भक्तितः ॥ १६ ॥ ભાવાર્થ એમ સમજી વિવેકી શ્રાવકે પ્રતિવર્ષે શ્રી સંઘને પિતાને ઘેર પધરાવી યથાશક્તિ સેવાભકિત કરવી અને શ્રી ગુરૂમહારાજને પ્રાસુક અન્ન વસ્ત્રાદિ ભક્તિપૂર્વક આપવાં. ૧૯ वसत्यशनपानानि पात्रवनौषधानि च । જ પશ્વિમ તિ તર તિર | ૨૦ | ભાવાર્થ–પોતે સંપૂર્ણ વૈભવવાળ ન હોય તે પણ શ્રાવક વસતિ, અશન, પાન, પાત્ર, વસ્ત્ર અને એષધાદિક પિતાની યથાશક્તિ પ્રમાણે સાધુજનેને (ખપે તેવી વસ્તુઓ) કંઈક આપે. ૨૦ सत्पात्रे दीयते दानं दीयमानं न हीयते । कूपारामगवादीनां ददतामेव संपदः ॥२१॥ ..... ભાવાર્થ–દાન સુપાત્રે આપવું, તે આપતાં કાંઈ હીનતા આવતી નથી, પરંતુ કૂપ, આરામ, (બગીચા) અને ગાય વિગેરેની પેઠે આપવાથી જ સંપદા વૃદ્ધિ થવા પામે છે. ૨૧ प्रदत्तस्य च भुक्तस्य दृश्यते महदंतरम् । प्रभुक्तं जायते वक़ दत्तं भवति चाक्षयम् ॥ २२ ॥ ભાવાર્થ –દાન અને ભેગમાં મોટું અંતર દેખાય છે. ભેગવેલ (ખાધેલ) તરત વિષ્ટારૂપ થાય છે અને સત્પાત્રમાં આપેલ વસ્તુ અક્ષય થવા પામે છે. ૨૨ प्रायासशतलब्धस्य प्राणेभ्योऽपि गरीयसः । दानमेकैव वित्तस्य गतिरन्या विपत्तयः ॥ २३ ॥ ભાવાર્થ–સેંકડો પ્રયાસોથી મેળવેલ અને પ્રાણ કરતાં પણ અધિક એવા ધનની ગતિ એક દાનજ છે, તે સિવાય બીજી બધી તે વિપત્તિરૂપજ છે. ૨૩ Page #80 -------------------------------------------------------------------------- ________________ क्षेत्रेषु सप्तसु वपन् न्यायोपासं निजं धनम् । साफल्यं (सफल) कुरुते श्राद्धो निजयोर्धनजन्मनोः ॥२४॥ ભાવાર્થ–ન્યાયપાર્જિત પિતાના ધનને સાત ક્ષેત્રે વાપરતાં શ્રાવક પિતાના ધન અને જીવિતને સફળ કરે છે. ૨૪ એ પ્રમાણે શ્રી રત્નસિંહ સૂરિના શિષ્ય શ્રી ચારિત્ર સુંદર ગણિએ બનાવેલ આચારપદેશને આ છઠ્ઠો સર્ગ સમાપ્ત થયે. समाप्तोऽयं ग्रंथः સમાપ્ત Page #81 -------------------------------------------------------------------------- ________________ Page #82 -------------------------------------------------------------------------- ________________