________________
શી આરહે. કરવું અથવા (તેવી શક્તિ ન હોય તો) બેવડું વ્રત કરવું અને જેટલાદિવસ તપના થાય, તેટલા શ્રાવકે જમાડવા. ૧૯
कारयेत्पंचपंचोचैर्ज्ञानोपकरणानि च । पंचम्युद्यापने तद्वच्चैत्योपकरणान्यपि ।। २० ।।
ભાવાર્થ સુજ્ઞ શ્રાવકે જ્ઞાનના પાંચ પાંચ ઉત્તમ ઉપકરણે પંચમીના ઉદ્યાપનમાં કરાવવા તથા તેટલાંજ ચૈત્યના સુંદર ઉપકરણે પણ કરાવવાં . ૨૦
पाक्षिकावश्यकं तन्वन् चतुर्दश्यामुपोषितम्(तः)। पर्व विशुद्धं तनुते द्विधापि श्रावको निजम् ॥२१॥
ભાવાર્થ ચતુર્દશીને દિવસે ઉપવાસ કરીને પાક્ષિક પ્રતિક્રમણ કરનાર શ્રાવક પિતાના બંને પક્ષ (પિતાના તથા માતાના) ને વિશુદ્ધ બનાવે છે. ૨૧ છે
त्रिषु चतुर्मासिकेषु कुर्यात्षष्ठं तपः सुधीः ।। ज्येष्ठपर्वण्यष्टमं च तदावश्यकयुक् मृजेत् ॥ २२ ॥
ભાવાર્થ–સુજ્ઞ શ્રાવક ત્રણ ચમાસીના દિવસે છઠ્ઠ તપ કરે અને સર્વોપરિ સંવત્સરી પર્વને દિવસે અઠ્ઠમ તપ આચરે તથા તે દિવસની આવશ્યક ક્રિયામાં પણ તત્પર રહે છે ૨૨
अष्टाहिकासु सर्वासु विशेषात् पर्ववासरे । प्रारंभान् वर्जयेद् गेहे खंडनोत्पेषणादिकान् ।। २३ ॥ - ભાવાર્થ સઘળી ( છએ) અઠ્ઠાઈના દિવસોમાં તથા વિશેષથી પર્વને દિવસે શ્રાવક પોતાના ઘરે ખાંડવું, પીસવું વિગેરે આરંભાને ત્યાગ કરે છે ૨૩ .
पर्वणि शृणुयाज्ज्येष्ठे श्रीकल्पं स्वच्छमानसः । शासनोत्सर्पणां कुर्वममारिं कारयेत्पुरे ॥२४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org