________________
વૃત્તીય
વર્તો તથા પેાતાનું અવાખલ સમજીને વિશેષ હિતાહિતના વિશેષ ખ્યાલ રાખે ૨૨
वशीकृतेंद्रियो देवे गुरौ च गुरुभक्तिमान् । यथावत् स्वजने दीनेऽतिथौ च प्रतिपत्तिकृत् ॥ २३ ॥
ભાવાર્થી—ઇંદ્રિયાને સારી રીતે નિયમમાં રાખી દેવ ગુરૂપર ભારે ભક્તિ ધરાવે તેમજ સ્વજન, ટ્વીન (અનાથ) અને અતિથિ (સાધુસંત) ની યથાશક્તિ સંભાળ લે, તેની ખરદાસ કરે ૨૩ .
एवं विचारचातुर्य रचयंश्चतुरैः समम् । कियतीमतिक्रमन्वेलां शृण्वन् शास्त्राणि वा भयन् ॥२४॥
ભાવાથ એ પ્રમાણે ચતુર જનાની સાથે ચતુરાઇથી વિચાર ચલાવતાં શ્રાવક કેટલાક વખત શાસ્ત્ર સાંભળવામાં અથવા ભણવામાં ગાળે. ૨૪
कुर्वीतार्थार्जनोपायं न तिष्ठेद्दैवतत्परः ।
उपक्रमं विना भाग्यं पुंसां फलति न कचित् ॥ २५ ॥
ભાવા—પછી નસીમ ઉપર આધાર રાખી બેસી ન રહેતાં તે ધન ઉપાર્જન કરવાના ઉપાય હાથમાં લે, કારણ કે ઉદ્યમ વિના પુરૂષાનુ ભાગ્ય કદાપિ ળતુ નથી. ૨૫
शुद्धेन व्यवहारेण व्यवहारं सृजेत्सदा ।
कूटतुलां कूटमानं कूटलेख्यं च वर्जयेत् ।। २६ ।।
ભાવા —સુજ્ઞ શ્રાવકે નિરંતર શુદ્ધ વ્યવહારથી પોતાને વેપાર ચલાવવેા. ખાટા તેાલ, ખાટા માપ કે ખેાટા લેખના ત્યાગ કરવા. ૨૬
अंगारवनशकटभाटकस्फोटजीविका । दंतलाक्षारसकेशविषवाणिज्यकानि च || ૨૭ ||
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org