________________
થી આયારોપદેશ.
આપે, પિતાના સંબંધીઓ (સ્વજનો) સાથે વિરોધ અને વિરોધીએ સાથે સ્નેહ બાંધે, ૧૭.
उक्त्वा स्वयं च हसति यत्तत्वादति वक्ति च । इहामुत्र विरुद्धानि मूर्खचिह्नानि संत्यजेत् ॥ १८ ॥
ભાવાર્થ–પોતે બોલીને પિતે હશે, જેનું તેનું જે તે ખાય અને જેમ તેમ બકવાદ કરે, એ આ લોક અને પરલોક વિરૂદ્ધ મૂર્ખ ચિન્હ (લક્ષણે)ને સર્વથા ત્યાગ કર, ૧૮.
न्यायार्जितघनश्चर्यामदेशाकालयोस्त्यजन् । राजविद्वेषिभिः संग विरोधं च घनः समम् ॥ १६ ॥
ભાવાર્થ–દેશ કાલની વિરૂદ્ધ આચારને ત્યાગ કરતાં પોતે ન્યાયથી ધન ઉપાર્જન કરે, વળી રાજાના વિરોધીઓનો સંગ ન કરવા તથા ઘણા લેકેની સાથે વિરોધ ન કરે. ૧૯
अन्यगोत्रैः कृतोद्वाहः कुलशीलसमैः समम् । सुप्रतिवेश्मिके स्थाने कुतवेश्मांन्वितः स्वः ॥ २० ॥
ભાવાર્થ–પિતાની સમાન કુળ શીળવાળાં અન્ય ગોત્રીઓ સાથે વિવાહ સંબધ કરે તથા પોતાના સ્વજનો સાથે જ્યાં સારા પાડોશી હોય તેને સ્થાને નિવાસ કરે. ૨૦
उपप्लुतं त्यजन् स्थानं कुर्वन्नायोचितं व्ययम् । वेषं वित्तानुसारेणाप्रवृत्तो जनगर्हिते ॥ २१ ॥
ભાવાર્થ-જ્યાં પરાભવ-ઉપદ્રવ થાય તેવું સ્થાન તજે, આવક પ્રમાણે ખર્ચ રાખે, પોતાની સ્થિતિ–લક્ષ્મી પ્રમાણે વેષ ધારણ કરે, પણ લોક વિરૂદ્ધ કામ ન કરે, ૨૧
देशाचारं चरन् धर्मममुंचनाश्रिते हितः। बलाबलं विदन् जानन् विशेषं च हिताहितम् ॥ २२ ॥ ભાવાર્થ-પિતાના ધર્મને ન મૂકતાં શ્રાવક દેશાચાર પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org