________________
આચારપદ.
विलासहासनिष्ठयतनिद्राकलहदुःकथाः । जिनेंद्रभवने जह्यादाहारं च चतुर्विधम् ॥३५॥
ભાવાર્થ–જિનેંદ્રભવન (દેરાસર) માં ભેગવિલાસ, મશ્કરી, ચેષ્ટા, નાકાદિમાંથી મલ તથા મેઢામાંથી થુક કાઢવું, નિદ્રા, કલેશ, ખરાબ કથા અને ચાર પ્રકારનો આહાર કર, એ અને બીજી અનેક પ્રકારની આશાતનાએ અવસ્ય તજવી. ૩૫ છે
વિશેષાર્થ–દેવની જધન્ય ૧૦-મધ્યમ ૪૦ અને ઉત્કૃષ્ટ ૮૪ આશાતના તજવા માટે શાસ્ત્રકાર મહારાજે કહેલ છે. તે વિશેષ પ્રકારે શ્રાદ્ધવિધિ. વતંત્ર ભાષ્ય આદિ ગ્રંથોમાં બતાવેલ છે.
नमस्तुभ्यं जगन्नाथेत्यादि स्तुतिपदं वदन् । फलमक्षतपूर्ण वा ढोकयेच्छीजिनाग्रतः ॥३६ ॥
ભાવાર્થ– હે જગન્નાથ! આપને નમસ્કાર ! ઇત્યાદિ સ્તુતિના શબ્દ કહેતાં ફળ, અક્ષત (ચોખા) સોપારી વગેરે પ્રભુ આગળ મૂકવું. છે ૩૬ છે रिक्तपाणिर्न पश्येत राजानं दैवतं गुरुम् ।। नैमित्तिकं विशेषेण फलेन फलमादिशेत् ॥३७॥
ભાવાર્થ-રાજા, દેવ અને ગુરૂ તથા વિશેષ કરીને નિમત્તિ યા પાસે દર્શનાર્થે વગેરે માટે ખાલી હાથે જવું નહિં, પરંતુ કંઇપણ ફળ પ્રમુખ લઈને જવું; કારણકે ફળવડે જ ફળની પ્રાપ્તિ થાય છે. આવા
दक्षिणवामांगगतो नरनारीजनो जिनम् । - વં દું મુવા પીછે નવ જન વિમોઃ + રૂa |
ભાવાર્થ–પ્રભુની જમણી બાજુએ પુરૂષોએ અને ડાબી બાજુએ સ્ત્રીઓએ રહી ઉત્કૃષ્ટ ૬૦ હાથનો અને જઘન્ય ૯ હાથને ( અવગ્રહ ) આંતરે રાખીને શ્રી જિનેશ્વર ભગવાનને વંદન કરવું. . ૩૮
ततः कृतोत्तरासंगः स्थित्वा सद्योगमुद्रया। ततो मधुरया वाचा कुरुते चैत्यवंदनम् ॥ ३९ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org