________________
પ્રથમ વર્ગ.
ભાવાર્થ-અખંડ શિયલની લીલાએ કરી યુક્ત બ્રાહ્મી અને ચંદનમાળા આદિ મહાસતી સાધ્વીએ મને મંગળ આપે!. II ૩૦
चक्रेश्वरीसिद्धायिका मुख्याः शासनदेवताः । सम्यग्दृशां विघ्नहरा रचयंतु जयश्रियः ॥ ३१ ॥
ભાવા-સમ્યગ્દષ્ટિઆના વિન્ને હરનાર ચક્રેશ્વરી અને સિદ્ધાયિકા આદિ શાસનદેવીએ મારી જયલક્ષ્મીને વિસ્તારા મને જયલક્ષ્મી આપે. ॥ ૩૧ ॥
कपर्दिमातंगमुख्या यक्षा विख्यातविक्रमाः । जैनविघ्नहरा नित्यं देयासुमंगलानि मे ॥ ३२ ॥
ભાવા—જેનાના વિઘ્નાને નાશ કરનારા અને જેના પરાક્રમા વિખ્યાત છે એવા કપર્દિ અને માતંગાદિ શાસનરક્ષક યક્ષા મને હમેશાં મંગળ આપેા. ॥ ૩૨ ।
यो मंगलाष्टकमिदं पटुधीरधीते, प्रातर्नरः सुकृतभावितचित्तवृत्तिः । सौभाग्यभाग्यकलितो धुतसर्वविघ्नो,
नित्यं स मंगलमलं लभते जगत्याम् ।। ३३ ॥ ભાવા-સુકૃતથી ભાવિત છે ચિત્ત જેનું અને સૌભાગ્ય ભાગ્યયુક્ત એવા જે સારી બુદ્ધિવાળા મનુષ્ય ઉપર બતાવેલ આ મંગળાષ્ટકને પ્રાત:કાળમાં ( પ્રભાતમાં ) ભણે છે, તેના સર્વે વિઘ્ન દૂર થતાં જગમાં અત્યંત મંગળને પામે છે. !! ૩૩ II
ततो देवालये यायात्कृतनैषेधिकीक्रियः । ત્યનન્નાશાતના: સર્વોચઃ પ્રવૃત્તિયેંદ્ધિનમ્ ॥ ૨૪ રા ભાવાર્થ--ત્યારપછી જિનમંદિરે જવું ત્યાં નિસ્સહી કહી સઘળી આશાતના ત જિનેશ્વર ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દેવી. ॥ ૩૪ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org