________________
દ્વિતીય વર્ગ
स्तुतिपाठे योगमुद्रा जिनमुद्रा च वंदने । मुक्ताशुक्तिमुद्रा तु प्रणिधाने प्रयुज्यते ॥ ४४ ॥
ભાવાર્થ–શકસ્તવાદિ સ્તુતિ કરતાં ગમુદ્રા, વંદન કરતાં જિનમુદ્રા અને “જયવયરાય, જાવંતિ ચેઈયાઈ, અને જાવંત કવિસાહ” એ ત્રણ પ્રણિધાન કહેતી વખતે મુક્તાક્તમુદ્રા કરવી જોઈએ. ૪૪
उदरे कर्परे न्यस्य कृत्वा कोशाकृती करौ। अन्योन्यांगुलिसंश्लेषाद्योगमुद्रा भवेदियम् ॥ ४५ ॥
ભાવાર્થ–પેટ ઉપર બે હાથની કોણીઓ સ્થાપી અને હાથ કમળના ડેડાની જેમ કરી અન્ય આંગળી મેળવવી તે ચોગમુદ્રા થાય છે. ૪૫ पुरों गुलानि चत्वारि पश्चादूनानि तानि तु । अवस्थितिः पादयोर्या जिनमुद्रेयमीरिता ॥ ४६ ॥
ભાવાર્થ–ચાર આગળ આગલ અને કંઈક ન્યૂનપાછળ એ રીતે બે પગ વચ્ચે અંતર રાખી રહેવું (ઉભવું) તેને જનમુદ્રા કહેવાય છે.
समौ च गर्मिती हस्तौ ललाटे यत्र योजयेत् । मुक्ताशुक्तिकमुद्रा सा प्रणिधाने प्रयोजना ।। ४७॥
ભાવાર્થ–બંને હાથ સમાન જોડીને લલાટપર જે સ્થાપન કરવા તે મુક્તાશુક્તિમુદ્રા પૂર્વોક્ત એ ત્રણ પ્રણિધાન (ાન) માં થાય છે. ૪૭
હવે જનવિધિ કહેવામાં આવે છે.” नत्वा जिनवरं यायावदभावश्यिकां गृहम् । अश्नीयाद् बैधुभिः सार्द्ध भल्याभल्यविचक्षणः ॥४८॥
ભાવાર્થ–પછી ભગવંતને નમસ્કાર કરી આવહિ બેલતાં શ્રાવક પોતાના ઘરે જાય અને ત્યાં ભયાભઢ્યના વિચારપૂર્વક તે સ્વજન બંધુઓ સાથે જોજન કરે. ૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org