________________
શ્રી નાગાર પ
રાત્રિભાજન, કાચા ગારસ ( દહીં દુધ કે છાશ ) માં મેળવેલ કઢાળ (દ્વિદળ ), વાસી ભાત વગેરે ધાન્ય, એ દિવસ ઉપરાંતનું દહીં અને જેના વર્ણ, ગ ંધ, રસ અને સ્પ બદલાઈ ગયા હોય એવા કોહી ગયેલ અન્નના સર્વથા ત્યાગ કરવા. ૫૭, ૫૮
30
जंतुमिश्र फलं पुष्पं पत्रं चान्यदपि त्यजेत् । संधानमपि संसक्तं जिनधर्मपरायणः ॥ ५६ ॥
ભાવા
—વળી ધર્મ પરાયણ શ્રાવક, શ્રાવિકાએ જ તુમિશ્ર ( જીવવાળા ) ફળ, ફૂલ પત્ર કે અન્ય તેવી વસ્તુના તથા મેળ અથાણાના ત્યાગ કરવા જોઇએ. ૫૯
भोजनं च वित्सर्ग कुर्यादतिचिरं न हि ।
वारिपानं तथा स्नानं पुनः स्थिरतया सृजेत् ॥ ६० ॥
ભાવા —ભાજન અને મલેાત્સગ (આહાર નિહાર ) કરતાં ઘણીવાર ન લગાડવી અને જલપાન તથા સ્નાન ઉતાવળથી ન કરતાં સ્થિરતા પૂર્વક આચરવાં જોઇએ. ૬૦
भोजनादौ विषसमं भोजनांते शिलोपमम् । મધ્યે પીયુસમાં વારિયાનું મવેદ્દો / ફ્
ભાવા
માજનની શરૂઆતમાં જળપાન વિષ સમાન છે, અંતે શિલા-પત્થર સમાન અને વચમાં અમૃત સમાન સમજવું. ૬૧ अजीर्णे भोजनं जलात् कालेऽश्नीयाच्च सात्म्यतः । भुक्त्वोत्थितो वक्त्रशुद्धिं पत्रपूगादिभिः सृजेत् ॥ ६२ ॥ ભાવા—અજીણું જણાતુ હાય તેા ભાજનના ત્યાગ કરવા, અને તે મઢ્યા પછી પ્રકૃતિને માફક આવે તેટલુ સાદું હલકુ ખાવું. જમ્યા પછી પાન સેાપારી વિગેરેથી મુખશુદ્ધિ કરવી. ૬૨
विवेकवान् न तांबूलमश्नीयाद्विचरन् पथि । पूगाद्यमचतं दंतैर्दलयेन तु पुण्यवित् ॥ ६३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org