________________
હિતી વર્ષ.
-
-
ભાવાર્થ-વિવેકી શ્રાવકે માર્ગે ચાલતાં તાંબૂલનું ભક્ષણ ન કરવું તથા પુણ્ય માર્ગ જાણનાર પુરૂષ સેપારી વિગેરે આખું ફળ દાંતે ભાંગવું નહીં, પરંતુ જોઈ તપાસીને ખાવું. ૬૩
भोजनादनु नो स्वप्यादिना ग्रीष्मं विचारवान् । दिवा स्वपयतो देहे जायते व्याधिसंभवः ॥६४॥
ભાવાર્થ-જન કર્યા પછી વિચારવાન પુરૂષે ગ્રીષ્મઋતુ વિના દિવસે સુવું નહિ. કારણકે દિવસે ઉંઘ લેતાં શરીરે વ્યાધિ થવાનો સંભવ છે. ૬૪
એ પ્રમાણે શ્રી રત્નસિંહરિના શિષ્ય શ્રી ચારિત્રસુંદર ગણિએ રચેલ આચારપદેશને બીજે વર્ગ સમાપ્ત થયે. ૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org