________________
વર્ગ છ..
-(0)
श्राद्धो विधाय सद्धर्मकर्म नो निर्वृतिं व्रजेत् । अतृप्तमानसः कुर्याद्धर्मकर्माणि नित्यशः ॥ १ ॥
ધર્માચરણ કરતાં શ્રાવક કદાપિ સંતાષ ન પામે, તે તે સદા પેાતાના મનમાં અતૃપ્ત રહીને અધિકાધિક રૂચિ સહિત ધર્મકર્મ નિરંતર આચરે. ॥ ૧ ॥
धर्मादधिगतैश्वर्यो धर्ममेव निहंति यः ।
कथं शुभायतिर्भावी स्वस्वामिद्रोहपातकी ॥ २ ॥
ભાવા-ધર્મના પ્રભાવથીજ ઐશ્વર્ય પામીને જે ધર્મને, જ અનાદર ( લાપ ) કરે છે, તે સ્વામીદ્રોહી પાતકીનુ ભવિષ્ય કેવી રીતે સુધરે ? ૨
दानशीलतपोभावभेदैर्धर्मश्चतुर्विधः ।
आराध्यः सुधिया शश्वद् भुक्तिमुक्तिफलप्रदः ॥ ३ ॥
ભાવાર્થદાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મ છે. સ્વર્ગાદિક ભાગ સુખ અને મુક્તિ સુખદાયક એવા તે ચાર પ્રકારના ધર્મનું સેવન બુદ્ધિમાન જનાએ નિરંતર કરવું. ૩
देयं स्तोकादपि स्तोकं न व्यपेतो महोदयः । इच्छानुरूपो विभवः कदा कस्य भविष्यति ॥ ४॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org