________________
દ્વિતીય વર્ગઃ
પ
पूर्वोक्तचारुविधिनाष्टविधां च नित्यं । यद्यद्वरं तदिह भाववशन योज्यम् ॥ ३६ ॥
ભાવાર્થ-એ પ્રમાણે પૂર્વોક્ત સુંદર વિધિથી ભવ્યજને સુપર્વના દિવસે અથવા તીર્થયાત્રામાં એકવીશ પ્રકારની પૂજા રચે, તેમજ અષ્ટપ્રકારની પૂજ પ્રતિદિન કરે. વળી ભાવ સહિત જે જે સારું હોય તે તે બનાવી પ્રભુ ભક્તિ કરે છે ૩૬ છે
ग्रामचैत्यं ततो यायाद्विशेषाद्धर्मलिप्सया।। त्यजन्नशुचिमध्वानं धोतवस्त्रेण शोभितः ॥३७॥
પછી વિશેષપણે ધર્મનો લાભ મેળવવાની ઈચ્છાથી પવિત્ર વસ્ત્ર પહેરી શ્રાવક અશુચિ માર્ગનો યાગ કરતાં ગામના જિનમદિરે જાય. . ૩૭
यास्यामीति हृदि ध्यायंश्चतुर्थफलमश्नुते । उत्थितो लभते षष्ठं त्वष्टमं पथि च वजन ॥३८॥
હું જિનમંદિરે જઇશ, એમ હૃદયમાં ચિતવતાં શ્રાવક એક ઉપવાસનું ફળ પામે છે. ઉઠતાં છઠ્ઠ ( બે ઉપવાસ) અને માર્ગે ચાલતાં તે અઠ્ઠમનું ફળ પામે છે. ૩૮ છે
दृष्टे चैत्येऽथ दशमं द्वारे द्वादशमं लभेत् । मध्ये पक्षोपवासस्य मासस्य स्याज्जिनार्चने ॥३६॥
જિનમંદિર દૃષ્ટિએ પડતાં તે પાંચ ઉપવાસનું ફળ પામે, દ્વારમાં પ્રવેશ કરતાં છ ઉપવાસનું, મધ્યમાં આવતાં પંદર ઉપવાસનું અને જિનપૂજા કરતાં શ્રાવક માસોપવાસનું ફળ મેળવે છે. તે ૩૯ :
तिस्रो नैषेधिकीः कृत्वा चैत्यांतः प्रविशेसुधीः । चैत्यचिता विधायाथ पूजयेच्छ्रीजिन मुदा ॥४०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org