SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અથ અને કામરૂપ પુરૂષાર્થાનું ઉપાર્જન ને ધપૂર્વક હોય તેાજ પુરૂષાપણાના નામને સાર્થક કરે છે પરંતુ જો તેમ ન હોય તે માત્ર અધતૃષ્ણા અને સ્વચ્છંદ વિલાસનાં ઉપનામા ધારણ કરે છે; સદાચારને આચરતે પ્રાણી આછી વિદ્રત્તાવાળા છતાં પાપથી ડરે છે અને આત્માને વિશેષ મલિન નહિ કરતાં કં૫ ઉપાધિથી શંકા કરતા જાય છે. વસ્તુસ્થિતિ આમ હૈાઇ પ્રસ્તુત ગ્રંથ. હું જે. · આચારપદેશ ‘રૂપ નામથી યાાયલા છે તેમાં ભિન્ન ભિન્ન છ વર્ગા પાડી પૂજ્યપાદ શ્રી રત્નસિહુસૂરિના શિષ્ય શ્રીમદ્દ ચારિત્રનું દરગણિએ સંસ્કૃત ભાષાના અનુષ્ટુપ લાકમાં સંકલના કરેલી છે. જેમાં એકદરે રાત્રિના ચતુથ પહેારમાં બ્રાહ્મમુદત વખતે શ્રાવકે જાગૃત થ શું શું ચિતવવુ ? ત્યાંથી માંડીને આખા દેવસની તમામ વ્યવહારિક તેમજ ધાર્મિક કરણી કેવા આશયથી તેમજ કેવી વિધ પૂર્વક કરવી અને રાત્રિએ શયનકાળ સુધીમાં મન વચન કાયાની શુદ્ધિપૂર્વક ધર્મની આજ્ઞાઓના પાલન સાથે ગૃહસ્થ તરીકેનુ આચાર વિધાન કેવુ હોવુ જોષંએ તેનું પ્રતિપાદન છે. ઉપરાંત પ્રસ્તુત ગ્રંથમાં શ્રાવક તરીકેના અધિકાર પ્રાપ્ત થવા માટે એકવીશ ગુણાનું વન, ભક્ષ્યાભક્ષ્યના વિવેકના વિચાર, અજી વિગેરે નહીં થવા માટે આરાગ્યશાસ્ત્રના નિયમ, તેની ધની સાથે સંકલના, ભાજનિવિધિ, અષ્ટ પ્રકારી પૂજાના સક્ષિસ લેાકેા, પ્`ચમી, અષ્ટમી. એકાદશી ચતુર્દશી તથા વિશસ્થાનકાદિનું તાવિધાન, ગૃહસ્થત્રના મૂળભૂત ન્યાયાપાર્જિત ધન ઉપાર્જનની સૂચના, રવિભાજનના ત્યાગ, અને રાતે નિદ્રા લેતાં પહેલાં સુંદર ભાવનામય વિચાર વિગેરે પ્રત્યેક હુસ્થને ઉપયોગી અને જીવનમાં પ્રતિદિન આચરવા માટે હિતકારક યોજના કરી છે. તેને માટે જૈનસમાજ સદાને માટે ઋણી છે. સદરહુ ગ્રંથનુ ગુજરાતી ભાષાંતર શ્રી જૈન આત્માનં સભાના સેક્રેટરી અને અમારા પરમ સ્નેહી શ્રીયુત ગાંધી વચ્છુભદાસ ત્રિભુવનદાસે સાદી, સરલ અને સુદર ભાષામાં કરેલુ છે. તેમજ યથાચિત સ્થાને સ્ફુટ કરવા માટે વિશેષાચ કાઈ કા સ્થળે પણ આપેલા છે જેથી પ્રાકૃત અને સંસ્કૃત બન્ને વગ તે ગ્ર ંથની મહત્વતા તરફ દષ્ટિ કરતાં સરખુ ઉપયાગી ચ પડશે, એવી અમારી માન્યતા છે. પ્રસ્તુત ગ્રંથ શ્લોકની તેનું રહસ્ય વિશાળ છે. • સંખ્યામાં લઘુ હોવા છતાં સતનની દ્રષ્ટિએ આ આચાર પદેશ મધના ' નિવેદન અનુસારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004546
Book TitleAcharopadesh
Original Sutra AuthorCharitrasundar Gani
AuthorVallabhdas T Gandhi
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages82
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Conduct
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy