________________
શ્રીયાપદેશ.
ભાવાય પછી ન્હાતાં પહેરેલ પાતીયું તજી, ીનું વસ્ત્ર પહેરી, જ્યાંસુધી પગ ભીના હેાય, ત્યાંસુધી જિન ભગવંતનું સ્મરણુ કરતાં ત્યાંજ ઉભા રહેવું. ॥ ૯॥
अन्यथा मलसंश्लेषादपावित्र्यं पुनः पदोः । तल्लग्नजीवघातेन भवेद्वा पातकं महत् ॥ १० ॥
ભાવા—નહિ તે મલસ્પર્શ થતાં પુન: પગ અપવિત્ર થાય, એટલું જ નહિ પણ તે મળમાં રહેલા જીવાના ઘાત થતાં મેાટું પાપ લાગે. ॥ ૧૦ ॥
गृहचैत्यांतिकं गत्वा भूमिसंमार्जनादनु । परिधायार्चावस्त्राणि मुखकोशं दधात्यथ ॥ ११ ॥
ભાવાર્થ ત્યાર બાદ ગૃહચૈત્ય આગળ જઇ, ભૂમિની શુદ્ધિ કર્યો બાદ પૂજાના વસ્ત્ર પહેરીને મુખકાશ આઠવડા બાંધવા.
૫ ૧૧ ૫.
मनोवाक्कायवस्त्रेषु भूपूजोपस्करस्थितौ ।
शुद्धिः सप्तविधा कार्या देवतापूजनक्षणे ॥ १२ ॥
ભાવા દેવપૂજા વખતે મન, વચન, કાયા, વસ્ત્ર, "ભૂમિ, પૂજાના ઉપકરણ અને વિધિશુદ્ધતા એમ સાત પ્રકારે શુદ્ધિ સાચવવાની છે. । ૧૨ ।
---
पुमान् परिदधेन स्त्रीवस्त्रं पूजाविधौ क्वचित् ।
न नारी नरवस्त्रं तु कामरागविवर्द्धनम् ॥ १३ ॥
ભાવા—પુરૂષે પૂજા વખતે કાઇવાર પણ સ્ત્રીનાં વસ્ત્રો ન પહેરવાં અને સ્રીએ પુરૂષનાં વસ્ત્ર ન પહેરવાં. કારણ કે તેમ કરવાથી કામરાગ વૃદ્ધિ પામે છે. । ૧૩ ।
भृंगारानीवनीरेण संस्नाप्यांगं जिनेशितुः ।
रूचीकृत्य सुवस्त्रेण पूजां कुर्यात्ततोऽष्टधा ॥ १४ ॥ ભાવા પછી સુંદર અને સ્વચ્છ કળશમાં લાવેલ જળથી
Jain Education International
K
For Private & Personal Use Only
www.jainelibrary.org