________________
પ્રથમ વ.
व्यवसायमतो नीचं न कुर्यान्नापि कारयेत् । पुण्यानुसारिणी संपन्न पापाद्वर्द्धते क्वचित् ॥ ५६ ॥
ભાવાથ ઉપરના હેતુથી કદાપિ નીચ વેપાર કરવા નહીં અને કરાવવા પણ નહિં, કારણ કે પુણ્યવર્ડ પ્રાપ્ત થનારી લક્ષ્મી પાપથી કાઈ વખત વધતી જ નથી. !! ૫૯ ।
बह्वारंभं महापापं यद्भवेञ्जनगर्हितम् ।
इहामुत्र विरुद्धं यत्तत्कर्म न समाचरेत् ॥ ६० ॥
ભાવા ધણા આરંભવાળા, મહા પાપવાળા, લેાકામા નિદ નીય અને આલેાક તથા પરલેાક વિરૂદ્ધ હોય એવા કાર્ય પાપભીરૂ પુરૂષ આચરે નહિં. ॥ ૬૦ ॥
लोहकारचर्मकारमद्यकृत्तैलिकादिभिः ।
सत्यप्यर्थागमे कामं व्यवसायं परित्यजेत् ॥ ६१ ॥
ભાવા—ગમે તેટલા ( પુષ્કળ ) દ્રવ્યની પ્રાપ્તિ થતી હોય છતાં પણ લેાહાર, મેાચી, ચમાર, દારૂ બનાવનાર, ઘાંચી અને વિશેષે કરીને વાધરી,મચ્છીમાર વગેરે સાથે વ્યવસાય કે વેપાર કરવા નહિં. ૫ ૬૧
૧૧
एवं चरन् प्रथमयामविधिं समग्र, श्राद्धो विशुद्धहृदयो नयराजमानम् (नः) । विज्ञानमानजनरंजनसावधानो,
जन्मद्वयं विरचयेत्सफलं स्वकीयम् ॥ ६२ ॥
ભાવાર્થ એવી રીતે પ્રથમ પ્રહર સંબંધી સમગ્ર કર્ત્તવ્ય આચરતા વિશુદ્ધ હૃદયવાળા, ન્યાય—નીતિથી સુંદર દેખાતા, વિજ્ઞાન, માન પ્રતિષ્ઠા તથા જનપ્રિયતા મેળવવામાં સદા સાવધાન એવા શ્રાવક પોતાના આ ભવ અને પરભવ સફળ કરે.
ઇતિ પ્રથમ પ્રહર પ્રથમ વર્ગ સમાપ્ત.
Jain Education International
1
For Private & Personal Use Only
www.jainelibrary.org