________________
1-11-13-150
श्री
વર્ગ ચેાથેા,
प्रचान्य स्वल्पनीरेण पादौ हस्तौ तथा मुखम् । धन्यंमन्यः पुनः सायं पूजयेच्छ्रीजिनं मुदा
લાવા -પછી સાંજે સુજ્ઞ શ્રાવક પોતાને ધન્ય માનતા અલ્પ જળથી હાથ, પગ અને સુખ ધાઇને સાંજે પ્રમાદપૂર્વક શ્રી જિનેશ્વરની ધૂપદીપથી દ્રવ્ય અને ચૈત્યવંદનવડે ભાવ પૂજા કરે. ૧
सत्क्रियासहितं ज्ञानं जायते मोक्षसाधकम् । जानमिति पुनः सायं कुर्यादावश्यकक्रियाम् ॥ २ ॥
॥ ૐ ॥
ભાવા—સમ્યક ક્રિયા સહિત જ્ઞાન હાય તાજ મેાક્ષસાધક થાય છે. એમ સમજીને સુજ્ઞ શ્રાવક પુન: સાંજે આવશ્યક ક્રિયા આચરે. ૨
क्रियैव फलदा लोके न ज्ञानं फलदं मतम् ।
यतः स्त्रीभच्यभेदज्ञो न ज्ञानात् सुखितो भवेत् ॥ ३ ॥
જે
ભાવા—લાકમાં ક્રિયાનેજ ફળદાયક માનવામાં આવેલ છે, પણ જ્ઞાનને ફળદાયક માનેલ નથી. કારણ કે જ્ઞાનથી સ્ત્રી અને લેાજનના ભેદ જાણનાર કંઇ સુખ પામી શક્તા નથી. ૩
गुर्वभावे निजे गेहे कुर्वीतावश्यकं सुधीः । विन्यस्य स्थापनाचार्य नमस्कारावलीमथ
ભાવા —સુજ્ઞ શ્રાવકે અનુકૂળ સ્થાન હાય
Jain Education International
For Private & Personal Use Only
118 11
તેા પેાતાના
www.jainelibrary.org