________________
पश्चिमायां पुत्रदुःखं वायव्यां स्यादसंततिः । ૩યાં મહત્તમ શિન્યાં ધર્મવાસના ૨૭
ભાવાર્થ–પશ્ચિમ દિશાએ પુત્ર દુઃખ, વાયવ્ય ખુણે સંતાન ન થાય, ઉત્તર દિશાએ મહાલાભ અને ઇશાન ખુણા સન્મુખ ઉભા રહી પૂજા કરતાં ધર્મવાસના જાગે. એ ર૭ - अंघ्रिजानुकरांसेषु मस्तके च यथाक्रमम् । વિધેયા પ્રથમ પૂણા વિનય રિલિમિર | ૨૦ |
ભાવાર્થ-વિવેકી પુરૂષાએ પ્રથમ ભગવંતના ચરણે, પછી જાનુ ( ઢીંચણ) પર, પછી હાથે, પછી ખભે અને પછી મસ્તકે એમ અનુક્રમે પૂજા કરવી. ૨૮ છે
सच्चंदनं सकाश्मीरं विनाएं न विरच्यते । ललाटे कंठे हृदये जठरे तिलकं पुनः ॥ २६ ॥
ભાવાર્થ–પછી લલાટે, કઠે, હદયે અને જઠર પર તિલક કરવા. આ પૂજા (તિલક) કેશર સહિત ઉત્તમ ચંદન વગર થઈ શકે નહિં. ૨૯
प्रभाते शुद्धवासेन मध्याह्ने कुसुमैस्तथा । संध्यायां धूपदीपाभ्यां विधेयार्चा मनीषिभिः ॥३०॥
ભાવાર્થ–પ્રભાતે શુદ્ધ વાસક્ષેપથી, મધ્યાન્હ રૂપથી અને સાંજે ધૂપ-દીપથી સુએ જિનેશ્વરની પૂજા કરવી. ૩૦ મા
नैकपुष्पं द्विधा कुर्यान च्छिंद्यात्कलिकामपि।। पत्रपंकजभेदेन हत्यावत्पातकं भवेत् ॥३१॥
ભાવાર્થ-એક પુષ્પના બે ભાગ (કટકા) ન કરવા, તેમ કલિક (કોળી) ને છેદી (તડવી) નહિં. પત્રને કે પુષ્પને ભેદવાછેદવાથી હત્યા સમાન પાતક લાગે. ૩૧ हस्तात्प्रस्खलितं पुष्पं लमं पादेऽथवा भुवि । शीर्षोपरिगतं यत्र तत्पूजाहर्न कहिाच ॥ २३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org