Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 47
________________ શ્રી નાગાર પ રાત્રિભાજન, કાચા ગારસ ( દહીં દુધ કે છાશ ) માં મેળવેલ કઢાળ (દ્વિદળ ), વાસી ભાત વગેરે ધાન્ય, એ દિવસ ઉપરાંતનું દહીં અને જેના વર્ણ, ગ ંધ, રસ અને સ્પ બદલાઈ ગયા હોય એવા કોહી ગયેલ અન્નના સર્વથા ત્યાગ કરવા. ૫૭, ૫૮ 30 जंतुमिश्र फलं पुष्पं पत्रं चान्यदपि त्यजेत् । संधानमपि संसक्तं जिनधर्मपरायणः ॥ ५६ ॥ ભાવા —વળી ધર્મ પરાયણ શ્રાવક, શ્રાવિકાએ જ તુમિશ્ર ( જીવવાળા ) ફળ, ફૂલ પત્ર કે અન્ય તેવી વસ્તુના તથા મેળ અથાણાના ત્યાગ કરવા જોઇએ. ૫૯ भोजनं च वित्सर्ग कुर्यादतिचिरं न हि । वारिपानं तथा स्नानं पुनः स्थिरतया सृजेत् ॥ ६० ॥ ભાવા —ભાજન અને મલેાત્સગ (આહાર નિહાર ) કરતાં ઘણીવાર ન લગાડવી અને જલપાન તથા સ્નાન ઉતાવળથી ન કરતાં સ્થિરતા પૂર્વક આચરવાં જોઇએ. ૬૦ भोजनादौ विषसमं भोजनांते शिलोपमम् । મધ્યે પીયુસમાં વારિયાનું મવેદ્દો / ફ્ ભાવા માજનની શરૂઆતમાં જળપાન વિષ સમાન છે, અંતે શિલા-પત્થર સમાન અને વચમાં અમૃત સમાન સમજવું. ૬૧ अजीर्णे भोजनं जलात् कालेऽश्नीयाच्च सात्म्यतः । भुक्त्वोत्थितो वक्त्रशुद्धिं पत्रपूगादिभिः सृजेत् ॥ ६२ ॥ ભાવા—અજીણું જણાતુ હાય તેા ભાજનના ત્યાગ કરવા, અને તે મઢ્યા પછી પ્રકૃતિને માફક આવે તેટલુ સાદું હલકુ ખાવું. જમ્યા પછી પાન સેાપારી વિગેરેથી મુખશુદ્ધિ કરવી. ૬૨ विवेकवान् न तांबूलमश्नीयाद्विचरन् पथि । पूगाद्यमचतं दंतैर्दलयेन तु पुण्यवित् ॥ ६३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82