Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 57
________________ શ્રી માયા પ્રદેશ. મૂલ્ય) એક ભાવે ખરીદેલ અને બીજો ભાવન કહેવા, તેમજ ખીજાની વસ્તુ લેતાં પેાતાના વચનના લેપ ( પાતે કરેલા કરારથી વિરૂદ્ધ) ન કરવા. ૩૬ अदृष्टवस्तुनो नैव साटकं दृढयेद् बुधः । स्वर्णरत्नादिकं प्रायो नाददीतापरीक्षितम् ॥ ३७ ॥ ભાવાર્થ-સુજ્ઞ પુરૂષ વસ્તુને નજરે જોયા વિના અણુ દીઠેલી વસ્તુનુ' સાટું નજ કરે, તથા પરીક્ષા કર્યા વિના સુવર્ણ, રત્નાદિક કિંમતિ વસ્તુ પ્રાય: ગ્રહણ ન કરે. ૩૭ राजतेजो विना नस्यादनर्थापन्निवारणम् । નૃપાધાનનુસોત્તપાવરયમનાશ્રયન્ ॥ રે ।। ભાવાથ રાજતેજ ( રાજાના પ્રતાપ ) વિના અનર્થ કે આપત્તિનું નિવારણુ ન થાય, માટે સુજ્ઞ પુરૂષ પેાતાનુ સ્વતંત્રપણું સાચવી રાખી યથાયાગ્ય રાજાદિકને અનુસરે, ૩૮ तपस्विनं कविं वैद्यं मर्मज्ञं भोज्यकारकम् । मांत्रिकं निजपूज्यं च कोपयेज्जातु नो बुधः ॥ ३६ ॥ ભાવા—સુજ્ઞ પુરૂષ, તપસ્વી, કવિ, વૈદ્ય, ગુપ્તવાત જાણુનાર, રસાયા, માંત્રિક અને પેાતાના પૂન્યને કદિ કપાયમાન ન કરવા, તેમને કાપવવાથી આપણું અનિષ્ટ થવા સંભવ છે. ૩૯. अतिक्लेशं च धर्मातिक्रमणं नीचसेवनम् । विश्वस्तघातकरणं नाचरेदर्थतत्परः ॥ ४० ॥ ભાવા-ધન ઉપાર્જન કરવા તત્પર થયેલા પુરૂષે અતિ ફ્લેશ, ધર્મ વિરૂદ્ધ ( ધર્મનું ઉલ્લંઘન ), નીચજનાની સેવા અને વિશ્વાસઘાત એ દ્વિ કરવા નહિ. ૪૦ आदाने च प्रदाने च न कुर्यादुक्तलोपनम् । प्रतिष्ठां महतीं याति नरः स्ववचने स्थिरः ॥ ४१ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82