Book Title: Jain Tirthmala
Author(s): Jain Sasti Vanchanmala
Publisher: Jain Sasti Vanchanmala
Catalog link: https://jainqq.org/explore/034883/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ GANIMAL Ibllekic 18 દાદાસાહેબ, ભાવનગર, eCheap-2eo : Ipકે ૩૦૦૪૮૪s તીર્થમાળી.. પ્રકાશક, જૈન સસ્તી વાંચનમાળા. ભાવનગર, Shree Ram mana -Umara Surat W a Page #2 -------------------------------------------------------------------------- ________________ 333 332 333 | . જૈન તીર્થમાળા. =383 ==838 કા = 8888 પ્રકાશક, જૈન સસ્તી વાંચનમાળા, ભાવનગર. વીર સં. ૨૪૫૬ 3838298333333 વિક્રમ સં. ૧૯૮૬ 88888888% વધુ પ્રકાશકે સર્વ હકક સ્વાધીન રાખ્યા છે. - ~~- ~ ~~-~ssom $ કિ. રૂા. -૮-૦ == =E9ભારત પ્રેસ–ભાવનગર B lShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ સ્વ૦ બહેન રતનબાઈ સ્મારક માલા નં. ૫ નિવેદન. શ્રી કચ્છ આસંબી નિવાસી શેઠ કરસીભાઈ વીજલાલભાઈ કે જેમને રંગુનમાં બહોળો વેપાર છે જેઓ ચોખાના એક મોટા અને પ્રમાણીક પ્રતિષ્ઠીત દલાલ છે. જેમણે રંગુનમાં એક પ્રમાણુક વેપારી તરીકે સારી નામના મેળવી છે રંગુન જેવા દુર પ્રદેશમાં જેઓ પોતાનું અને આખા કુટુંબનું જીવન કેટલું ધર્મમય ઉચ્ચ વિચારશીલ અને સુશિક્ષત કરી શક્યા છે. તે ચાલુ સાલના માગશર માસમાં તેમના પ-૭ દીવસના પરિચયથી જાણી મારા હૃદયને ઘણો આનંદ થયો છે. વધુ આનંદ અને પ્રેમ ભાવ તે તેજ થાય છે કે તેમનાં સુપુત્રી પાનબાઈને ધાર્મીક અભ્યાસ અને નૈતિક જ્ઞાન ઉચ્ચ વિચાર સાથે તેઓ તેમનાં સ્વર્ગસ્થ માતુશ્રી રતનબાઇ કે જેમની સ્મારકમાળા તરીકે–આ પુસ્તક મેં પ્રગટ કર્યું છે તેમના સદગુણ અને સરળતાનો સંપૂર્ણ વારસો પાન બાઈને મળે છે. તેમના પરિચયમાં આવેલ જૈન કે જૈનેતર કોઈ પણ વ્યકિત તેમના જ્ઞાન અને ચારિત્રથી વિસ્મય થાય છે. આવા ચારિત્રવાન સ્ત્રી રત્નને અલ્પ સમાગમ પણ બીજી બહેનને ઘણો લાભ દાઈ છે. આવા તેમના સદગુણોને અંગે એક ધર્મ બંધુ તરીકે આ પુસ્તક તેમને પ્રેમભાવે અર્પણ કરતાં મને ઘણો આનંદ થાય છે. લી. અચરતલાલ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ ખાસ શાળાઓમાં અભ્યાસ માટે શુદ્ધ સારાં અને સસ્તા પુસ્તકે કે જે ગુજરાત, કાઠીયાવાડની ઘણી શાળાઓમાં ચાલુ થયા છે. ૧ પંચપ્રતિક્રમણ સૂત્ર મોટું પાકુ પુરું સંક્ષિપ્ત અર્થ સાથે ૦-૮-૦ સે નિકલના ૪૭-૮-૦ ૨ દેવસરાઈ પ્રતિક્રમણ સૂત્ર સંક્ષિપ્ત અથ થે સે નિકલના ૧૫-૦-૦ 2 પ થવ તિ શમી પપુડું –૮–૦ સે નિકલના ૪પ-૮-૦ જ પંચપ્રતિક્રમણ અર્થ સાથે મોટું ૫ સામાયક સૂત્ર વિધિ સાથે ૦-૧- સો નકલના પ-૦-૦ ૬ ચઈત્યવંદન ગુરૂ વંદન વધી સાથે -1-૦ સે નકલને ૫–૦-૦ ૭ રત્નાકર પચ્ચીશી ૦-૮-૯ નકલના ૩-૦-૦ ૮ જિનેન્દ્ર સ્તુતિ ૦-૧-૩ સો નકલના ૬-૬-૦ ૯ ગુહલી સંગ્રહ ૧-૩-૦ સે નકલના ૧૫-૦-૦ ૧૦ માંગલીક ગીત ૭-૧-૬ સા નિકલના ૭-૦-૦ સીવાય બાળકોમાં વહેંચવા લાયક મા પુરૂષોના ચરિત્રા દરેક રૂા. ૫ થી ૮ ની સે નકલ. ૧ -૮-૮ લખો– જૈન સસ્તી વાંચન માળા. રાધનપુરી બજાર, ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ. શ્રીમતી સુશીલ બેન– પાનબાઈ. આસંબીઆ (કચ્છ) હાલ–ગુન. તમારાં જેવાં ચારિત્ર્યવાન, જ્ઞાનવાન અને ઉચ્ચ ધાર્મિક જીવન પસાર કરનાર બહેનને જેન તિર્થોને પરિચય આપનારૂં આ પુસ્તક એક ધર્મ બંધુ તરીકે અર્પણ કરતાં મને ઘણે આનંદ થાય છે કારણ કે તમારા આવા સદગુણે ઉપરાંત તિર્થયાત્રા માટે અનેરી ભક્તિ અને જીજ્ઞાસા હેઇને આવું પુસ્તક આપને પ્રેમ ભાવે સમવું છું, લી. ધર્મબંધુ, અચરતલાલ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ન. ૧૦ ખેડા ૧૧ માતર શ્રી તીર્થમાળાની અનુક્રમણીકા. વિષય પૃષ્ટ ૧ ચાવીશ તિય કરતા ગરબા ૧ ૧ મુંબઇ 3 ૨ સુરત ૩ જગડીયા ૪ ભરૂચ-અભાવમેધ તી ૫ ૫ વડેાદરા ૐ ७ ૬. કાવી ગધાર ૭ પોલી ૮ પારેલા ૯ ખંભાત ૧૨. અમદાવાદ ૧૩ નરેડા ૧૪ મગોડી ૧૫ ભાણીજી ૧૬ ધાળકા ૧૭ ઉપરીઆળા ૧૭ ૧૦ ,, ,, ૧૧ ૩૧ પ્રભાસપાટણ ૩૨ દીવ ૩૩ ઉના ૩૪ અજાહરા ૩૫ દેલવાડા ૩૬ રાજકાટ ૩૭ મુલી ૩૮ જામનગર ૩૯ વામનસ્થળી ૪૦ દ્વારિકા ૩૩ ૪૧ બરડાના ડુંગર ૧૧ ૧૬ ૨૪ ,, ૨૫ ૨૯ ૩૧ ન વિષય ૨૧ શ્રી સિદ્ધાચલજી ૨૨ તલાજાના ડુંગર ૨૩ ગિરનારજીના ડુંગર ૨૪ ગજપદ કુંડ ૨૫ વાધા ૨૬ ભાવનગર ૨૭ મહુવા ૨૮ વળા ૨૯ માંગરોલ ૩૦ વેરાવળ ૧૮ વઢવાણ ૧૯ શીહાર ૨૦ પાલીતાણાની તલાટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ,, ૩૨ × ૪ ૪ ૪ ૪ × ૧૯ ૩૭ 39 * 22 23 23:2 ૪૯ ,, ૫૧ પર ', ,, ૫૪ ૫૬ ૫૭ www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ભદ્રેસર (કચ્છ) ૫૮ ૬૭ રાણકપુર ૪૩ માંડવી ૬૮ ઘાણે રાવ ૪૪ જેટલા ૬૯ મુછાળા મહાવીર ૪૫ સુથરી ૭૦ નાડુલાઈ ૪૬ રાપર ૭૧ નાંડાલ ૪૭ નારાયણપુર ૭૨ વરમાણ ૪૮ ભૂજ નગર ૭૩ ફલોધી ૪૯ મુંદરા ૭૪ પડવાડા ૫• ગુજરાત-સેરીસા ૭૫ પીપાડરોડ ૫૧ પાનસર ૭૬ બામણવાડા પર વામજ ६४ ૭૭ શીરડી ૫૩ વીશનગર ૭૮ કેરટા ૫૪ વડનગર ૭૯ ચિત્રકુટ ૫૫ તારંગાજી ૮૦ ડુંગરપુર ૫૬ મેહસાણું ૮૧ જીરાવલા ૮૨ કાપેડા ૫૭ પાટણ ૫૮ ચારૂપ ૮૩ નાના ૫૯ મેત્રાણ ૭૫ ૮૪ બેડા ૬૦ સંખેશ્વર ૮૫ લટાણા ૬૧ પાલનપુર ૮૬ નાદીયા ૬૨ ખરેરી (મારવાડ). ૮૭ સેજત ૬૭ બાબુજી ૮૮ મારવાડ જંકશન ૬૪ અચલગઢ ૮૯ પામેરા ૬૫ કુંભારીયાજી ૯૦ પાલી ૬૬ સાદરી ૯૧ દાતરાઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ ૯૭ વાંકલી ૯૫ ૧૦૭ ૧૦૮ ૧૦૯ ૯૮ ૯૨ જોધપુર ૯૨ ૧૧૮ વીંછીવાડા ૧૦૪ ૯૩ પુષ્કરજી | ૧૧૯ પારાસલી તીર્થ ૯૪ એશીયા ૧૨૦ સાવલીયાજી તીર્થ ૯૫ નાબાજ ૧૨ સૈબલીયા (સેમેલીયા) ૯૬ કોટડા ૧૨૨ રતલામ ૧૨૩ મક્ષીજી તીર્થ ૯૮ મેડતાડ ૧૨૪ ઉજજન ૯૯ કિરણ ફલેથી ૧૨૫ ઈદોર ૧૦૦ તીવરી ૧૨૬ ધારનો કીલો ૧૦૧ નાગોર ૧૨૭ માંડવગઢ ૧૦૨ વીકાનેર ૧૨૮ કટાલા ૧૦૩ જેસલમીર ૧૨૯ અમીજરા ૧૦૪ સાચાર ૧૩૦ શ્રીગેડીજી ૧૦૫ નાકોડાજી ૧૩૧ મરી ટેટાઈ ૧૦૬ બાલોતરા ૯૯ ૧૩૨ પિસાલીયા ૧૦૭ લોઢવાજી ૧૩૩ પાવાગઢનો ડુંગર ૧૦૮ કરહેડાજી ૧૦૯ કરાંચી ૧૩૪ દેલવાડા ૧૧૦ એશીયા નગરી ૧૩૫ પલાણું ૧૧૧ અજમેર ૧૩૬ ઇડર ૧૧૨ ઉદયપુર ૧૩૭ વડાલી ૧૧૪ ૧૧૩ સમીનાછા ૧૭૮ અહમદનગર ૧૧૪ કેશરીયાજી. ૧૯ પસીના ૧૧૫ રાજગઢ ૧૪૦ જયપુર ૧૧૬ સાવરજી ૧૪૧ સાંગાનેર ૧૧૭ સામરા ૧૪ર આગ્રા (હિંદુસ્તાન) ૧૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૧ ૧૧૨ ૧૦૧ ૧૯૨ | ૧૦૩ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ १४3 ૧૪૪ १४७ ܙ ૧૨૦ ૧૪૬ ૧૪૮ ૧૪૭ મથુરાજી ૧૧૬ / ૧૬૯ કાકદી નગરી ૧૪૪ અલવર ૧૭૦ મધુવન ૧૪૫ દીકહી ૧૧૭ | ૧૭૧ સમેતશિખર ૧૪૬ હસ્તિનાપુર ૧૭૨ ચંપાપુરી ૧૪૭ કાંપિયનગરી ૧૧૮ ૧૭૩ અજીમગંજ ૧૪૮ સૌરીપુર ૧૭૪ કલકત્તા ૧૪૯ કાનપુર ૧૫૦ લખનૌ ૧૭૫ ભદ્રાવતી ૧૫૧ રત્નપુરી ૧૭૬ આકાલા ૧૫ર અહિછત્રા ૧૨૧ ૧૭૭ અંતરીક્ષ ૧૫૩ અયોધ્યા ૧૨૨ ૧૭૮ બુરાનપુર ૧૫૪ ફૈજાબાદ ૧૨૩ | ૧૭૯ પુના ૧૫૫ સાવથી ૧૮૦ કુલપાકજી ૧૫૬ કાશી તીર્થ ૧૨૪ ૧૮૧ તક્ષશીલા ૧૫૭ સીંહપુર ૧૨૬ ૧૮૨ કુંડલપુર ૧૫૮ ચંદ્રાવતી ૧૨૭ ૧૮૩ અષ્ટાપદ ૧૫૯ પ્રયાગ તીર્થ ૧૮૪ કેટીશિલ્લા ૧૬૦ કેશાબી તીર્થ ૧૮૫ અઢીઠી૫ ૧૬૧ ભદીલપુર તીર્થ ૧૮૬ માનુષ્યોત્તર પર્વત ૧૬૨ પાટલીપુત્ર ૧૬૩ બિહાર (વિશાલાનગરી) ૧૭૩ ૧૮૭ નંદીશ્વરદ્વીપ ૧૮૯ રૂચક અને કુંડલ ૧૬૪ પાવાપુરી ૧૩૪ ૧૬૫ ગુણાયાજી ૧૩૬ ૧૮૯ ભુવનપતિ દેવક ૧૬૬ રાજગ્રહી ૧૯૦ વ્યંતર દેવક ૧૬૭ કુંડલપુર ૧૩૯ | ૧૯૧ જ્યોતિષી દેવક ૧૬૮ ક્ષત્રીકુંડ ૧૪૦ | ૧૯૨ બાર દેવક ૧૪૯ ૧૪૯ ૧૫૨ ૧૫૩ ૧૫૪ ૧૨૮ ૧૩૧ ૧૫૪ ૧૫૫. ૧૩૨ ૧૫૬ ૧૫૭ ૧૫૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ ઘટાડેલી કિંમતનાવાંચવા જેવાં પુસ્તકો કિંમત ઘટાડેલી કિં. જૈન મહાભારત. •.. ૬-૦-૦ ૩-૦-૦ ચંદરાજાનું ચરિત્ર. ૨-૮-૦ -૦-૦ દાનવીર રત્નપાળ. ... ૧-૮-૦ ૧-૦-૦ ઉત્તમ કુમાર ચરિત્ર. ... ... ૧-૮-૦ ૧-૦-૦ વિધિપૂજા સંગ્રહ ભાગ ૧ થી ૪ પૃષ્ઠ ૭૭૫ ... ૫-૦–૦ ૨-૮-૦ સુખી જીવન. ૧-૦-૦ ૦-૧૦-૦ શ્રીપાળરાજાને રાસ સચિત્ર પાકું રેશમી પુછું ૩-૦-૦ ૨-૪-૦ E જ્યોતિષના ઉપયોગી ગ્રંથે – ૧ વર્ષપ્રબંધ અને અષ્ટાંગ નિમિત્ત જેની કિંમત રૂા. ૮) હતી તેના રૂ. ૬) ૨ અષ્ટાંગ નિમિત્ત અને દિવ્યજ્ઞાન કિં. રૂ. ૩-૮-૦ ના રૂા. ૩–૯–૦ ૩ ભદ્રબાહુ સંહિતા .. .. કિં. રૂ. ૩-૦-૦ ના રૂ. ૨-૦-૦ ૪ વિવેકવિલાસ. ... ... કિં.રૂ. ૩-૦-૦ના રૂ. ૨-૮-૦ ૫ નરચંદ્ર જૈનજાતિષ અને જ્યોતિષ હીર રૂ. ૩-૦-૦ ના રૂ. ૨-૦-૦ પાંચે સાથે મંગાવનારને રૂ. ૧૫) માં મળી શકશે. જૈન સસ્તી વાંચનમાળા રાધનપુરી બજારમ્ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ખાસ શાળાઓ માટે--- પંચપ્રતિકમણસૂત્ર-નવીન મોટી સાઈઝ મોટા ટાઈપ શુદ્ધ સારા કાગળ પાકું બાઈડીંગ ઘણું સુધારા વધારા અને સંક્ષિપ્ત અર્થ સાથે છતાં કિં. --૦ સો નકલના રૂ. ૪૫-૦-૦ દેવસીરાઇ પ્રતિકમણુસૂત્ર–ઉપરના જેવીજ સાઈઝ અને ટાઈપ સંક્ષિપ્ત અર્થ સાથે કિ. ૦-૩-૦ સે નકલના રૂા. ૧૫) રત્નાકર પચ્ચીશી – શ્રી નેમિનાથના સલેકા સાથે કિંમત માત્ર ૦-૦-૯ સો નકલના રૂા. ૩-૦-૦ આ સિવાય ઇનામી મેળાવડામાં-લગ્નાદિ પ્રસંગમાં બાળકોને વહેંચવા લાયક નૈતિક અને ધાર્મિક જ્ઞાન આપનારાં લગભગ ૧૫-૨૦ જાતનાં પુસ્તકે મળી શકશે. કિંમતમાં તદન સસ્તાં– નમુના માટે રૂ. ૧-૮-૦ ની ટીકીટ બીડી મંગાવો. કોઇપણ જાતનાં જૈન ધર્મનાં– પુસ્તકોની જરૂર પડે ત્યારે અમને જ લખશે. કારણકે એક જ ભાવ અને નિયમીતપણે ઉપરાંત જુદી જુદી જગ્યાયેથી મંગાવતાં થતા પોસ્ટ ખર્ચમાં ઘણે જ બચાવ થાય છે અને વ્યાજબી ભાવે જ મોકલાય છે. ' લખે – જેન સસ્તી વાંચનમાળા રાધનપુરી બજાર–ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન સસ્તી વાંચનમાળાએ તેના ગ્રાહકોને દર વરસે રૂ. ૩) માં નિયમિત આપેલાં પુસ્તકે. ૧-૮-૦ ૦-૧૯૯૦ સં. ૧૯૭૯-૮૦-૮૧ ની સાલનાં પુસ્તકે શાલીમાં બીલકુલ નહિ હોવાથી નામ આપ્યાં નથી. સં. ૧૯૮૨ નાં ૧ જનેના મકાન રત્નો ૧-૦-૦ ૨ મહાન સંપ્રતિ અને જૈનધર્મને દિગ્વિજય ૩ શ્રી બપભટ્ટસૂરિ અને આમરાજા ભાગ ૧.. ૧-૮-૦ સં. ૧૯૮૩ નાં ૪ થી બપ્પભટ્ટસૂરિ અને આમરાજા ભાગ ૨ ૧ -૦-૦ ૫ જગડુશાહ કે જગતને પાલનહાર ૧-૮-૮ ૬ શ્રી અંબા ચરિત્ર ... ૭ સગુણી સુશીલા ••• . ••• ૧-૦-૦ સં. ૧૯૮૪ નાં +૮ મગધરાજ શ્રેણીક ચરિત્ર ... ૧-૮શ્રી સ્થંભન પાર્શ્વનાથ ચરિત્ર ... .. ૧-૮-૦ ૧૦ પૃથ્વીકુમાર યાને મહામંત્રી પેથડ ૧-૪-૦ ૧૧ માનતુંગ માનવતી-બુદ્ધિમતી પ્રમદા ૦-૬-૦ સં. ૧૯૮૫ નાં ૧ ચંપકકી કથા .. .. ૧-૪-૦ ૨ ચિત્રસેન પદ્માવતી ... ૧-૦-૦ ૩ થુલીભદ્રની સંસાર નૌકા . ૧-૪-૦ ૪ શ્રી અજારા પાર્શ્વનાથ ચરિત્ર ... + આ નીશાનીવાળાં પુસ્તકો શીલીકમાં નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૮૮૬ની સાલમાં નીચેનાં પુસ્તકોમાંથી ચાર પુસ્તકે ગ્રાહકોને આપવામાં આવશે. ગ્રાહક પુરતી જ નકલ છપાતી હેવાથી પાછળથી શીલીકમાં રહેતી નથી જેથી ગ્રાહક થવા વિલંબ ન કરે. ૧ શ્રી ગીરનાર મહામ્ય ૨ શ્રી પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથ ૩ શ્રી મહાવીર અને શ્રેણીક (મગધરાજ શ્રેણુક ભાગ ૨) ૪ કીર્તિધર કેચર. ૫ જેના પ્રભાવીક પુરૂષ (જેનેના મહાન રત્ન ભાગ ૨) ૬ તિલક મંજરી ગ્રાહકેને અપાયેલાં ઉપરાંત બીજા અમારાં ઈતિહ સીક પુસ્તક. ૧ ગુર્જરેશ્વર કુમારપાળ સચિત્ર પૃષ્ઠ ૪૫૦ પાકું પૂંઠું કિં. રૂા. ૪ હતી તે રૂ. ૨૮-૦ ૨ વિમળમંત્રી વિજય-પૃષ્ઠરર૫ પાકુ પુકિ રૂ. ૨) હતી તે રૂા.૧-૮-૦ ૩ કચ્છ ગિરનારની મહાયાત્રા પૃષ્ઠ ૩૫૦ પાકું રેશમી પૂઠું શેઠ નગીનદાસભાઈએ કાઢેલ કરછના મહાન સંધને સંપુર્ણ ઇતિહાસ ૩૦ ચિત્ર સાથે કિં. રૂ. ૨-૮-૦ હતી તે રૂા. ૧-૧૨-૦ ૪ પ્રતિભાસુંદરી યાને પૂર્વ કમનું પ્રાબલ્ય ૧-૮-૦ શાખા ઓફીસ-રૂબરૂ લેવા માટે ) લખ:પાલીતાણા-અમારી દુકાને જેન સસ્તી વાંચનમાળા. અમદાવાદ– શેઠ હરીલાલ મુલચંદ C ઠે રતનપોળ શેઠની પળ. ) રાધનપુરી બજાર–ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ તીર્થમાલા. મંગલ. ચોવીસ તીર્થંકરનો ગરબો. નાભિનાનંદ એ તે નાભિનાનંદ, પહેલા તે રૂષભ સુહંકરૂં રે, લોલ, પહેલા નરિંદ એ પ્રથમ આણંદ, બીજા અછતનાથ વાંદીયેરે, લોલ. સાખી સંભવને અભિનંદ, સુમતિને પદ્મ પ્રભુ, સુપારસને પ્રભુ ચંદ, સુવિધિ શિતલ પ્રભુ. શ્રેયાંસને વાસુપૂજ્ય વિલાસી, શ્યામ સલુણાએ ચંપાના વાસી; તી. ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ વિમલ અનંત ધર્મ સુધારી, વરિયા મુકિત વધુ લટકાળી. - નાભિ૦ ૧ સાખી. તીર્થકર ચકી થયા, શાંતિકુંથુ અરનાથ; જયજય કમલા શીવ વર્યા, મલ્લિ ત્રિભુવનનાથ; મુનિસુવ્રત નમિનાથ, બુદ્ધિના બળીયારે બળવંતા નેમીનાથ, ભવજલ તરીયારે; પ્રગટ પ્રભાવી પાસ, અમ ઘેર આવે, કળજુગમાં પારસનાથ, પરચો બતારે નાભિ. ૨ સાખી, પરીસાદાની પરમેસરૂ, અનાથના ઓ નાથ, કૃપા કરી જગદિસરૂં, હાય કરો જગનાથ. પ્રભુ પારસ છે શીરતાજ રે, વ્હારે હાલા આને દુ:ખ દારિદ્ર ટાળી મહારાજ રે, ભીડે મારી ભાગોને. મહાવીર તમે હેડાના હારરે, દયા દીલ લાવોને રૂડા મણીમય ત્રિશલાનંદર, કાજ સુધારાને. નાભિ. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ તીર્થમાળા. ૧ મુંબઈ. (બી. બી. રેલવે) મુંબઈ એ આજના જમાનાનું વેપારનું મુખ્ય મથક છે, જેનેની વસ્તી પણ ત્યાં સારી છે. દેરાસરે મુખ્યતાએ પાયધુનીયર ગોડી પાર્શ્વનાથ, મહાવીર સ્વામી, આદીશ્વરજી વગેરે આવેલાં છે. ભીંડી બજારને રસ્તે શાંતિનાથજી તથા ગેડીની બાજુએ ચિંતામણી પાર્શ્વનાથ, તેમજ બંદર ઉપર બે દેરાસરે, કેટમાં એક શાંતિનાથજીનું દેરાસર તથા ઝવેરી બજારમાં મહાવીર સ્વામીનું દેરાસર તેમજ ભાયખાલાનું વિશાલ આદેશ્વર ભગવાનનું દેરાસર, લાલ બાગનું વગેરે જૈન મંદિરે મુંબઇમાં ઠીક જાહોજલાલીવાળાં અને વ્યવસ્થાપૂર્વક જોવાય છે. વાલકેશ્વરનાં ત્રણ દેરાસરે, તેમજ દાદર, થાણું, ઘાટકોપર, માહીમ વગેરે સ્થાને પણ જૈન મંદીરે આજે ઝળકી રહ્યાં છે. | મુંબઈમાં સામાન્ય રીતે જી. આઈ. પી. રેલવેનું મુખ્ય સ્ટેશન બોરીબંદર છે. તેમજ બી. બી. આઈ. ઈ. રેલવેનું મુખ્ય સ્ટેશન કલાબા ગણાય છે. આ શહેરમાં બીજા પણ જોવા લાયક સ્થાનકો ઘણું છે. મુંબઈમાં લાલબાગમાં ધર્મશાળા પણ છે. ત્યાં જૈન મુસાફરોને ઉતરવા માટે લાગવગવાળાને સગવડ મળી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ ૨ સુરત, સુરતમાં ગેપીપુરા એ તે સામાન્ય રીતે જેનપુરી તરી કે જ ઓળખાય છે. ત્યાં આપણાં ઘણાં દેરાસરે આવેલાં છે, સુરત એ અસલ નવાબની રાજધાનીનું જુનું શહેર હતું. અંગ્રેજ સરકારે હિંદુસ્થાનમાં આવી પ્રથમ કેઠી સુરતમાં નાખી હતી. ત્યાં પ્રખ્યાત “સુરજમંડન પાર્શ્વનાથ ” નું મંદિર છે. કલ્યાણ પાર્શ્વનાથનું કબુતરખાનામાં, વિમલનાથનું સની ફળીયામાં વગેરે અનેક દેરાસરે સુરતની સુરતમાં શેભા આપી રહ્યાં છે. ત્યાંથી અઢી માઈલ દુર રાંદેર ગામ છે. ત્યાં લગભગ છ દેરાસરે છે. વર્તમાન સમયમાં સુરત જાત્રા કરવા લાયક સ્થાન છે. અહીંથી નજીક કતાર ગામમાં આદે. શ્વરનું દેરાસર છે. ધર્મશાળા પણ છે. સુરતથી સંઘ કે કોઈ વાર ત્યાં જાય છે. ૩ ઝગડીયા. અંકલેશ્વરથી રાજપીપળા સ્ટેટ રેલવે જાય છે ત્યાં ઝગડીયા તીર્થનું ઝગડીયા સ્ટેશન આવે છે. ત્યાંથી લગભગ માઈલ જેટલું ઝગડીયા ગામ દૂર છે. જેને માટે આ તીર્થ ઘણું જ ઉપયોગી છે. હવાનું સ્થળ પણ સારું છે. ધર્મશા ળાની સગવડ પણ સારી છે, સ્થળ પણ રમણીય અને મનેહર છે, દર પુનમે અહીં ઘણા લોકો જાત્રાએ આવે છે, જગડીયાના અધિષ્ઠાયક જાગૃત હોવાથી કવચિત ચમત્કાર પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ જોવામાં આવે છે, ઝગડીયા પ્રથમ પાશ્વનાથજીનાં ૧૦૮ જાત્રા લાયક સ્થાનકોમાંનું એક હતું, પણ સંવત ૧૯૨૧ પછી આદેશ્વરજી પ્રગટ થયા, ત્યારથી મુલનાયકછ આદેશ્વર ભગવાન મહાન ચમત્કારીક છે. વિશેષ હકીકત માટે જુઓ પાછળ ઝગડીયા પાર્શ્વનાથ. ૪ ભરૂચ યાને અશ્વાવબેધ તીર્થ. મ હૈિ મુનિસુવ્ર” શ્રી અષ્ટાપદ પર્વત ઉપર ગતમસ્વામીએ રચેલ જગચિંતામણ ચૈત્યવંદનમાં આ પ્રાચીન તીર્થને ઉલ્લેખ છે. તેમાં જણાવ્યું છે કે “ભરૂચમાં શ્રી મુનિસુવ્રત સ્વામી.” એજ ભરૂચ શહેરની પુરાતનતા સુચવે છે. વિશમાં તીર્થકર મુનિસુવ્રત સ્વામીને મેક્ષ ગયાં પણ આજે કંઈક ન્યુન લગભગ બારલાખ વરસ થવા આવ્યાં છે. તે પહેલાંનું આ ભરૂચ શહેર છે. મુનિસુવ્રત સ્વામી એક દિવસમાં સાઠ જે જન ચાલી વિચરતા વિચરતા એકદા ભરૂચ નગરના કરંટક વનમાં સમવસર્યા, તે વખતે ત્યાંના રાજા છતશત્રુ અને તેને ઘોડે પ્રભુની ધર્મોપદેશનાથી બોધ પામ્યા હતા. એ અશ્વ પૂર્વ ભવે કોણ હતા વગેરે વિશેષ હકીકત જૈન સાહિત્યમાંથી જોઈ લેવી અથવા તે ત્રેસઠ શલાકા પુરૂષચરિત્રમાંથી વશમા તીર્થંકરનું ચરિત્ર જેવું. પ્રભુની દેશનાથી અશ્વ બધા પાપે, તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. અને પછી તે ધર્મ પરાયણ થઈ આઠમા દેવલેકે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ગયે, માટે ભરૂચ એ પૂર્વે અધાવધ તીર્થ તરીકે પ્રગટ થયું હતું. મુનિસુવ્રત સ્વામીની મહા પ્રભાવિક મૂર્તિ ભરૂચ નગરમાં છે. વૃદ્ધવાદિસૂરિએ મુકુંદ પંડિતને રાજ્યસભામાં જીતી અહીંયાં જ દીક્ષા આપી હતી. પૂર્વે શ્રીપાલ કુમારે પણ ધવલશેઠની સાથે પિતાની દરીયાઈ મુસાફરી આ ભરૂચ નગરથી શરૂ કરી છે. ભરૂચથી અશ્વાવબોધ તીર્થ આજે લગભગ છ ગાઉ દુર પડી ગયું હોય એમ જણાય છે. હાલ ત્યાં એકમટે વડ છે. એ વડ લગભગ બે ત્રણ મિલના વિસ્તારમાં છે. અશ્વ પંદર દિવસનું અણુસણ કરી આઠમા દેવલેકે દેવપણે ઉત્પન્ન થયે, ત્યારપછી ભગવંત સાડા સાત હજાર વર્ષ પર્યત વિચરી સમેતશીખરે મોક્ષે પધાર્યા. મુનિસુવ્રત સ્વામીને થયે આજે અગીયાર લાખ ને સાડી ગ્યાસી હજાર વર્ષ લગભગ થયાં છે. ૫ વડોદરા. દાદા પાશ્વનાથજીનું મહામંદિરનરસિંહજીની પળમાં આવેલું છે, તથા પાવાગઢથી ભીડભંજન પાર્શ્વનાથને પણ લાવીને ત્યાં પધરાવ્યા છે. તે માટે પાછળ જુઓ દાદા પાર્શ્વનાથ. ત્યાં બીજા પણ ૧૮ દેરાસરો આવેલાં છે. ધર્મશાળા ઘડીયાલી પોળમાં આવેલી છે. ગાયકવાડ સરકારની રાજ્યધાનીનું શહેર છે. લક્ષમીવિલાસ મહેલ, રાજ્યમહેલ વગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ જોવાલાયક છે. શહેર સુધરાઈવાળુ છે. અહિયાં મરાઠી રાજ્યની સ્થાપના પીલાજીરાવ ગાયકવાડથી થયેલી છે. પ્રથમ લગભગ તેએ ગુજરાતના અધિપતિ કહેવાતા હતા. કાઠિયાવાડ પણ તેમના આધિપત્ય નીચે હતુ. હિંદુસ્થાનમાં આ રાજ્ય આજે બીજે નંબરે ગણાય છે. આ શહેરને વટપદ્ર પણ કહે છે. ૬ કાવી–ગધાર. આ કાવી-ગંધાર ભરૂચ જીલ્લાનુ વાગરા તાલુકાનું ગામ છે. જૈન લેાકેાનુ તીર્થસ્થળ ગણાય છે. ત્યાં બે દેરાસર છે. એક શ્રી મહાવીરસ્વામીનું. તે સવંત ૧૫૦૦ માં રૂા. એક લાખના ખર્ચે આશરે બધાયું હશે; હાલમાં જીણુ પ્રાય: છે તે સમરાવવાની જરૂર છે. બીજું અમીજરા પાર્શ્વનાથનું ઘણું જુનું દેરાસર છે. તેને અંધાવતાં આશરે પચાસ હજાર ખર્ચ થયાં હશે. પ્રસિદ્ધ શ્રીમદ્ હીરવિજયસૂરિ જ્યારે વિહાર કરતાં કરતાં અહિંયા આવ્યા, ત્યારે તેમને અકબર બાદશાહ તરફથી દીલ્હી આવવાને પેગામ મન્યા. તે પછી તેમણે ગધારના શ્રાવકા સાથે “ જવુ કે ના જવું ” તે સ ંબંધી મસલત કરી; પણ શ્રાવકાએ દીલ્હી જવાની સૂરિને અનુમતિ આપી નહિ; છતાં મહારાજશ્રીના આત્મા કુદરતી રીતે પેાતાને પ્રેરણા કરવા લાગ્યા કે દીલ્હી જવામાં ફાયદા છે, જેથી તેમણે દીલ્હી જવાનુ નક્કી કર્યું ને તરતજ અમદાવાદ આવ્યા, અને ત્યાંથી દીલ્હી ગયા. ભરૂચથી ૧૭ ગાઉ દૂર ગંધાર તીર્થ આવેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ અને ગંધારથી કાવી પંદર ગાઉ દૂર થાય છે. કાવી એ જબુસર જીલ્લામાં આવેલું છે. કાવીમાં શિખરબંધી બાવન જીનાલયનાં સામસામે બન્ને દેરાસરો સ્વર્ગના વિમાન સરખાં શોભી રહ્યાં છે. ગુજરાતમાં વડનગરના રહીશ દેપાલગાંધીના વંશ જ બાહુ અને અલુઆ ગાંધી કાવી નગરમાં જાત્રાર્થે આવ્યા તે વખતે કાવી મોટું નગર હતું. ત્યાં તેમને દેરાસર બંધાવવાને વિચાર થયો. તે સમયે તપાગચ્છ નાયક શ્રી સમસૂરીશ્વર પણ પરિવાર સહિત ત્યાં પધાર્યા હતા. તે પ્રસંગને લાભ લઈ બાહ ગાંધીની પત્ની હીરાબાઈએ અતિ રમણીય મોટો પ્રાસાદ કરાવી રાષભદેવ સ્વામીની મૂર્તિ ભરાવી સૂરિને હાથે સંવત ૧૬૪૯ માં પ્રતિષ્ઠા કરાવી હતી. એકદા હીરાબાઈ અને તેમની પુત્રવધુ વિરાંબાઈ જાત્રા કરવા ત્યાં આવ્યાં. તેવારે વિરાંબાઈ ઉંચા હોવાથી બારણું તેમને નીચું લાગ્યું તેથી ખિન્ન થઈને માથું ધુણાવ્યું. વિરાંબાઈને માથું ધુણાવતાં જે સાસુજીએ પૂછ્યું કેમ વહુજી માથું ધુણાવ્યું ? એ સાંભળી વહુ બેલી “સાસુજી! આપે દેરાસર તે બહુજ ઉતમ કરાવ્યું છે. અને શિખર પણ અનુપમ છે, પણ આ મંદિરનું બારણું નીચું કરાવી આ પ્રાસાદની સુંદરતામાં ખામી આણી છે.” તેવારે સાસુજીને રીસ ચડી ને જણાવ્યું કે “હે સુલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ક્ષણી! તમને જે હોંશ હોય તે પિતાને ત્યાંથી ધન મંગાવી બીજું મંદિર બંધાવી બારણું મોટું કરાવો.” વિરાંબાઈ ગંભિર હતાં જેથી સાસુજીના શબ્દો પેટમાં ઉતારી દીધા. પછી થોડા દિવસ જવા બાદ પિતાને ત્યાંથી અસંખ્ય દ્રવ્ય મંગાવી બીજા જ વરસમાં સં. ૧૬૫૦ માં બીજું પિતાની સાસુથી પણ વધુ સુંદર મંદિરનું ખાતમુહૂર્ત કરાવ્યું અને પાંચ વર્ષમાં તે દેવવિમાન સરખું બાવન જિનાલયનું મંદિર તૈયાર કરાવી દીધું અને તેનું “રત્નતિલક પ્રાસાદ” એવું નામ રાખ્યું. પુણ્યવંતને શી ખામી હોય!તેમના ભાગ્યવશથી તરતજ એ સમયે ફરતા ફરતા (સેમસુંદરસૂરિ) સેનસૂરિજી ત્યાં પધાર્યા. તેમણે ધર્મનાથ સ્વામીની મૂર્તિની પ્રતિષ્ઠા સં. ૧૬૫૫ માં કરી ને અંજનશલાકા પણ કરી. એજ સેનસૂરિ મહારાજે સાસુજીના દેરાસરની પણ પ્રતિષ્ઠા કરી હતી. મંદિર દરીયા કિનારે આવેલું છે. આ દેરાસરની સંભાળ જંબુસરને સંઘ રાખે છે. હાલમાં જીર્ણોદ્ધારનું કામકાજ ચાલુ છે કાવી તીર્થની યાત્રા કરવા ખંભાત થઈને મચ્છવામાં જવાય છે તેમજ પાદરા થઇને પણ જવાય છે. શ્રી દીપવિજયજી કવિરાજે આ શ્રી ઝાષભદેવ તથા ધર્મ નાથના સ્તવનની ઢાલ સં. ૧૮૮૬ માં બનાવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૭ પરોલી ગોધરા તાબે પરોલી ગામમાં શ્રી નેમીનાથ સાચા દેવનું તીર્થ હતું. ૮ પારેલા પારેલા ગામમાં શ્રાવકનું ઘર નથી, છતાં પાશ્વનાથનું મંદિર છે, તેને અઢારે વર્ણના લેકે પૂજે છે. પ્રથમ એ પ્રતિમાને વડોદરાના શ્રાવકેએ વડોદરે લાવવા પ્રયત્ન કરેલો પણ આપેલી નહીં. પછી તેમને એટલે પારેલાના લોકોને પૂજા વગેરેની વિધિની સમજ પાડી, જેથી તેઓ હવે જૈન શેલી પ્રમાણે પૂજા કરે છે. પ્રતિમા ઘણજ ચમત્કારીક છે. દર્શન કરવા લાયક છે. પારેલા વડેદરેથી સાત ગાઉ દૂર થાય છે અને વડોદરા –ગોધરા રેલ્વેના છાણ સ્ટેશનથી જે બીજું સ્ટેશન આવે છે ત્યાંથી દેઢ-બે ગાઉ થાય છે. ૯ સ્થભનપુર (ખંભાત) સ્થંભન પાર્શ્વનાથ સંબંધી હકિકત માટે જુઓ પાછળ સ્થંભન પાર્શ્વનાથ' ખંભાત આણંદથી બીજી રેલવેમાં જવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ખેડા સ્ટેશન મહેમદાવાદ છે, મહેમદાવાદ એ મહમ્મદશાહ બેગડાએ પંદરમા સૈકામાં વસાવેલું છે. અમદાવાદને સુલતાન મહમદ બેગડે એ ઈતિહાસમાં મશહૂર છે. તેણે જુનાગઢ અને પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેર એ બન્નેના ગઢ જીત્યા હતા. તેથી તે બેગડે કહેવાશે. તે માટે જુઓ ગુજરાતી ઐતિહાસિક સાહિત્ય ! | મહેમદાવાદથી ખેડા સાત મેલ દૂર આવેલું છે, ખેડામાં જેનોનાં પાંચ ઘર છે. ત્યાં ધર્મશાળા તથા ઉપાશ્રય ઘણું છે. ખેડામાં ઉંટડીવાટે ધર્મશાળા છે. દેરાસરે લગભગ છે, સાત જેટલી સંખ્યામાં છે. ખેડાને શાસ્ત્રમાં ખેટકપુર પણ કહે છે. ખેડામાં ભીડભંજન પાર્શ્વનાથનું દેરાસર વિશાળ અને મોટું છે. તે માટે વિશેષ હકીકત જાણવાને જુઓ પાછળ ભીડ ભંજન પાર્શ્વનાથ ખેડા હાલમાં ભાંગી ગયેલું છે. ખેડા ભાંગીને મહેમદાબાદ વસ્યું છે. ૧૧ માતર, ખેડા જીલ્લામાંના નડીયાદ તાલુકાના મહુધા ગામની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૨ નજીક સુંહુ જ નામે પુરાતની ગામ છે. તે ગામમાં એક ખારોટ રહેતા હતા, તે ખરાટની ઘરની નજીકમાં વિશાળ વાડા હતા. તે વાડામાં ખારોટના પૂર્વ પુણ્યના પ્રભાવવડે પાંચમા સુમતિનાથ પ્રગટ થયા. આ વાડામાં સુમતિનાથ જમીનની અંદર કયારે અને કયી વખતે સ્થાપન થયા તેના પત્તો હજી સુધી મળતા નથી. જેમ જેમ આજુબાજુના ગામના રહેવાશીઓને ખબર પડતી ગઇ. તેમ તેમ તે દર્શાનાર્થે આવવા લાગ્યા. પ્રભુજીને પણ હવે બહાર પધારવાની મરજી થઇ, તેથી તેમણે માતરના રહેવાશી શા. જીવરાજ સુંદરજી તથા દેવચંદ વેલજી તથા શાહ નથુ ગાંધી એ ત્રણેને સ્વષ્ણુ આપ્યું કે સુહુંજ ગામમાં ખારોટના વાડામાંથી તમે મને બહાર કાઢો, પછી તેઓ ત્યાં આવ્યા અને ભગવાનને પ્રગટ કર્યાં. થા ુંક ખાદ્યુ કે તરતજ ખીજી પણ એ પ્રતિમાઓ ત્યાં પ્રગટ થઈ, આ વાતની ખબર પડતાં આજુમાજીથી દરેક ગામના લાક ત્યાં આવ્યા, જમીનમાંથી પ્રભુને જમીન ઉપર પધરાવ્યા. તે સમયે ભગવંતના પવિત્ર અંગે માટી વગેરે ભરાઇ હતી, તેથી પ્રતિમા ઝાંખી છતાં તેજવંત અને ચમત્કારીક જણાતી હતી. પછી જ્યારે ગાયનું દુધ અને પવિત્ર જળ મંગાવી નીધિ સહિત સ્નાત્ર કરાવ્યું, તા ત્રણે પ્રતિમાએ આબેહુમ તેજવંતી જણાઇ. ખારાટે પેાતાના ઘરમાં ગાયના સાફ કરી ખાજોઠ ઉપર લીંપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat છાણથી ઘેાડીક જગા ભગવાનને પધરાવી www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૩ વિધિ સહિત પૂજન કર્યું અને ત્યાં સર્વ કેઈ દર્શન માટે આવવા લાગ્યા. ' હવે દરેક ગામના લોકો પિતાપિતાને ગામ પ્રતિમાજી લઈ જવાને વિચાર કરવા લાગ્યા. વળી માતરના ત્રણ જણ પણ અહીયાં આવેલા છે કે જેમને અધિષ્ઠાયકે સવન આપયું હતું. પછી એમ નક્કી થયું કે પ્રભુજીને જ્યાં હુકમ હોય ત્યાં લઈ જવા; એમ વિચાર કરી સર્વ ગામના લેકેએ એકઠા થઈને ચીઠી નાખી. જે ગામની ચીઠી આવી તે ગામના લેકે નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી ભગવાનને ઉપાડવા ગયા પણ ભગવાન ઉપડયાજ નહી. ઘણા લોકોએ એક સાથે ઉપાડવા માંડ્યા પણ હજારો મણુ ભાર યાતે વજાની માફક સ્થીર હાઈ પ્રભુ કેાઈનાથી ઉપડી શક્યા નહી. હવે માતરના ત્રણ જણઓ અત્યારસુધી ધીરજથી બેસી રહ્યા હતા, તેઓ આગળ આવી સંઘને નમ્રતાથી અરજ કરવા લાગ્યા કે “જે તમારી રજા હોય તો અમે નાહી ધોઈ સ્વચ્છ થઈ ભગવાનને ઉપાડીએ, અમારાં ભાગ્ય હોય તે અમારાથી ઉપડે અને અમારે ગામ ભગવાન પધારે.” સર્વ લેકેએ રજા આપી. પછી તેઓ નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર પહેરી એ ત્રણે જણ ભગવાન પાસે આવી પ્રાર્થના કરવા લાગ્યા “હે ભગવાન, આપ હમારે ગામ પધારે! અને અમારા ગામની જાહોજલાલીને વધારે ! અમારી હૃદયની પ્રાર્થના સ્વીકારે?” એમ કહી એ ત્રણે જણે સર્વે સંઘની અજાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ યબી વચ્ચે ભગવાનને ફુલના દડાની માફક ઉપાડ્યા અને ગાડામાં પધરાવ્યા. ગાડું એની મેળેજ માતર ગામ તરફ વળીને ચાલવા લાગ્યું. તે થોડેક દૂર જઈને ઉભું રહ્યું. પછી ગાડાને બળદ જોડીને માતર તરફ ચાલતું કર્યું. સર્વ સંઘે નકકી કર્યું કે મહા પ્રભુને માતર ગામે જવાની મરજી છે, એમ ધારી સર્વ લેકે માતર આવ્યા. માતરના ત્રણે શ્રાવકે પ્રતિમાજીની આસપાસ ચાલવા લાગ્યા. સર્વ લોકોની ખુશાલીમાં ફકત બારોટ જ એક નારાજ હતું, તેના ઘેરથી ભાગવાન બીજે ઠેકાણે જાય તેથી તેને મન દીલગીરી થવા લાગી. પણ સર્વ લોકેએ તેને શાબાશી આપવા માંડી અને પચાસ રૂપીયા શરપાવના આપી બારેટને ખુશી કર્યો. હવે અહીંયાં પ્રતિમાજીને લઈને સર્વ માતરની નજીક નદિને કાંઠે આવી પહોંચ્યા, તે નદી ચારે કાંઠે પાણીથી ભરપુર હતી. એટલે પ્રભુને નદી ઓળંગીને પેલેપાર કેવી રીતે લઈ જવા તે માટે વિચારમાં પડયા. એટલામાં તે ગાડીવાને ગાડું નદી તરફ હાંકી મુકયું. કારણ કે સવે જણ ચારે તરફ પાણી જેતા હતા, પણ ગાડીવાના પાણી દેખતે નડતો. તેથી સર્વ લોક ના, ના, કહેવા છતાં પણ ગાડું નદીમાં ચાલ્યું અને સામે પાર ઉતરી ગયું. સર્વ લેકના આશ્ચર્યની સીમા રહી નહી. અને આજકાલ ખરેખર આ પ્રભુજ સાચા દેવ છે, એમ વિચારી સર્વ લોકોએ પ્રભુનું નામ “સાચા દેવ” પાડયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૫ * માતરમાં પ્રથમ એક ઓરડામાં બાજોઠ ઉપર પ્રતિમાજીને પણ દાખલ પધરાવ્યા. સાચા દેવની ગામેગામ પ્રખ્યાતિ થવાથી ગામે ગામના જેને જાત્રા અર્થે માતરમાં આવવા લાગ્યા. મૂળ નાયકજીનું ત્રણ શિખરબંધી દેરાસર કરાવી તેમાં સંવત ૧૮૫રમાં ભગવાનની પ્રતિષ્ઠા થઈપણ આ દેરાસર ઘણું નાનું હતું જેથી જેમ જેમ ઉપજમાં વધારો થત ગમે તેમ તેમ મોટું દેરાસર બંધાવવાનો લોકોનો વિચાર થયા. સંવત ૧૮૯૭ ના મહા સુદી ૫ ને રોજ ફરી પ્રતિષ્ઠા કરવામાં આવી. ભમતીમાં બાવન જીનાલયની પ્રતિમાઓ પાલીતાણેથી લઈ આવી માતરમાં પધરાવવામાં આવી. પ્રતિષ્ઠા વખતે ધામધુમ સારી કરવામાં આવી, તે પછી દેવલનું શીખર સં. ૧૯૩૮ ની સાલમાં પડી ગયું તેમજ તેમાંના અખંડ દીવાને નાશ થયે જેથી સંઘના સર્વ લેકમાં ભય પ્રગટ થયે. પણ જેવી દેવેચ્છા? ભાવી ભાવની જેવી મરજી સમજીને નૈન રહ્યા, પડી ગયેલું શિખર ૧૯૪૫ ની સાલમાં બંધાવ્યું, તેમજ ધજાગર પણ ચઢાવ્યા, તેનું મુહૂર્ત સંવત ૧૯૪૫ ના જેઠ વદી ૧૦ ના રોજનું હતું. અહીંયા જેન ભાઈઓને ઉતરવાને માટે અમદાવાદવાળા શેઠ મગનભાઈ કરમચંદે વિશાળ ધર્મશાળા બંધાવી છે. તેમજ બીજી હઠીભાઈ કેશરીભાઈની ધર્મશાળા છે. દેરાસરનું શિખર અને ધજાગરે ચડાવતાં એકંદરે દેરાસરનું ખર્ચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com શીખ વાતે ના વેચ્છા Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કુલે રૂપીઆ ચાર લાખ થયું હશે. માતર ખેડાથી એ ગાઉ થાય છે. ૧૨ અમદાવાદ. અમદાવાદ શહેર અહમદશાહ બાદશાહે સ. ૧૪૧૩ ની સાલમાં વસાવ્યું છે. તે સમયથી તે આજ સુધી અમદાવાદ જૈન પુરી તરીકે મશહૂર છે. આ શહેર મીલ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. જેથી વેપાર હમેશ વધતા જાય છે. વેપારમાં આ શહેર મુંબઇથી ઉતરતું બીજે ન ંબરે છે. આ શહેરમાં માટાં મોટાં સેા ઉપર દેરાસરા છે. દીલ્લી દરવાજા બહાર મહારની વાડીના નામથી એાળખાતુ શેઠ હઠીસીંગ કેશરીસીંગનુ દેરાસર સૌથી માટું, વિશાલ, રમણીય અને ભવ્ય છે. મૂળનાયકજી શ્રી ધનાથજી બીરાજમાન છે. દેરાસર ખાવન જીનાલયનું અને માટા વિસ્તારવાળું છે. અકબર બાદશાહને પ્રતિબાધ કરનાર પ્રખ્યાત હીરવિજયસૂરિની મૂર્તિ ડાસીવાડાની પોળમાં અષ્ટાપદ્રજીના દેરાસરમાં છે. હીરવિજયસૂરિ દીલ્હી જવા માટે પ્રથમ અમદાવાદ આવ્યા હતા. અહીંના સુખા ઉપર દીલ્હીથી સુલતાનને પેગામ આવવાથી અહીયાં સૂરીશ્વરની ઇજ્જત આબરૂમાં સુષ્માએ વધારા કરી બાદશાહના પેગામ કહી સંભળાવ્યા, જેથી અહીંયાંથી સૂરીશ્વરજી દીલ્હી તરફ્ જવાને રવાને થયા. તેમજ સેનપ્રશ્નના કર્તા શ્રી વિજયસેનસૂરિ, કકિરણાવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૭ લીના રચનાર શ્રી ધર્મસાગરજી ઉપાધ્યાય, મહાપુરૂષ યશવિજયજી તેમજ વિજયસિંહસૂરિની આજ્ઞાથી ક્રિયા ઉદ્ધાર કરનાર શ્રી સત્યવિજયપન્યાસ, જ્ઞાનવિમલસૂરિ, પદ્મદ્રહ પદવીધારક શ્રી પદ્યવિજયજી, રૂપવિજયજી વગેરે અનેક મહાન જેનાચાર્યો આ રાજનગરને પોતાના ચરણથી પાવન કરી ગયા છે. અમદાવાદ શહેરમાં લગભગ ૧૩ પુસ્તક ભંડાર છે, શહેરની પાસે રાજપરમાં ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર છે. જે પ્રતિમા શ્યામ સ્વરૂપ સંપ્રતિ રાજાની ભરાવેલ છે. દર રવિવારે સેંકડો લોકો દશનને માટે ત્યાં જાય છે. તેમજ દેવશાને પાડે, વાઘણપોળમાં અને કાળસાંગની પોળમાં ચિંતા મણું પાર્શ્વનાથ બિરાજમાન છે. ફતાસાની પળે રીચીડના રસ્તે પ્રખ્યાત મહાવીર સ્વામીનું દેરાસર શેભી રહ્યું છે. ડોસીવાડાની પોળમાં મંદીરસ્વામી, ભાભા પાર્શ્વનાથ, ત્યાંથી આગળ બારીયેથી ઉતરતાં જગવલ્લભ પાર્શ્વનાથનું દેરાસર કે જેમની મૂર્તિ ભેંયરામાં છે. આ દેવર પણુ યરામાં છે, ઉપર સહસ્ત્રફણા અને ધર્મનાથજી છે. બહાર શાંતિનાથજીનું શિખરબંધી દેરાસર છે. મુલવા પાર્શ્વનાથની ખડકીમાં મુલવા પાર્શ્વનાથજીનું દેરાસર છે. તી. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અમદાવાદ એ જૈન ધર્મનું અપૂર્વ જાહેાજલાલીવાળુ શહેર ગણાય છે. એટલુ જ નહીં પણ તે સેંકડો દેરાસરા, ઉપાશ્રયે, ઘણી પાઠશાળાએ, સભાએ, કન્યાશાળા વગેરેથી પેાતાની ઘેાણામાં વધારા કરી રહ્યું છે. શહેરમાં ભટ્ઠને કીલ્લો જોવા લાયક છે, ત્યાં માઢુ ટાવર (ઘડીયાલ) છે જે આખા શહેરમાં લગભગ સભળાય છે. માણેકચાકમાં પાદશાહના હજીરા અને રાણીના હુજીરા જોવા લાયક છે. આમ્ટેડીયા દરવાજા મહાર શાહુઆલમના રાજો વગેરે ઇતિહાસીક સ્થળા પણ છે, તે જોવા ચેાગ્ય છે. જુનાગઢના છેલ્લા રાજા, ‘શ’ માંડલિક તેની ર માણેકચાકમાં કઢાઇએળમાં છે. અમદાવાદમાં દેરાસરા લગભગ ૧૧૫ ની સંખ્યામાં છે. અમદાવાદમાં સુલતાન પછી દીલ્હી તરફથી સૂક્ષ્માએ રહેતા હતા. તેઓ તેમના હુકમથી ગુજરાત ઉપર હુકુમત ચલાવતા હતા. સાભ્રમતીના તટ ઉપર આવેલું આ શહેર હાલમાં સારી રીતે જાહેાજલાલી બતાવી રહ્યું છે. અહીયાં મરીચી પાળમાં ધર્મશાળા છે. સ્ટેશન ઉપર પણ ધમ શાળા છે. ૧ અમદાવાદ શહેરની શહેર જાત્રાનુ સ્તવન. વિદ્યા દેવી વીનવું, ગણધર ગુણુ સ્તવુ રે, કરૂ ગુરૂ ચરણે ગુજાર, પ્રણમુ· પ્રભુ પ્રેમેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૯ અરિહંત સિદ્ધ આચાર્ય, શ્રી ઉપાધ્યાયજીરે, નમુ મુનિ અણગાર, પ્રણમું - ૨ રાજનગર રળિયામણું, જીનપુર ગણું રે, ગુજર દેશ મઝાર. પ્રણમું. ૩ દેવાધિદેવનાં દેહરા, શહેર શેહરારે, નમાજે ભવિક નરનાર. પ્રણમું. ૪ રત્નપોળે રત્ન રાજતાં, ગુણે ગાજતાંરે. ચિત્ય વાઘણપળ ચાર. પ્રણમું. ૫ રીખવ અછત ચિંતામણિ, વીર જગધરે. મુળનાયક મહાર. પ્રણમું. ૬ સંભવ વીર સંભારીએ, મેહ મારીયેરે, ચામુખ શાંતિ જુહાર. પ્રણમું. ૭ ઝવેરી લેરીઆ વીરજી, નીસા પિળ જીરે, જગવલ્લભ જયકાર. પ્રણમું. ૮ શેખના પાડે વંદીએ, બિંબ નંદીએ રે, ચાર કરે ભવ પાર. પ્રણમું. ૯ દેવસાપાડે ચિંતામણી, ચિંતા આપણી રે, ચૈત્ય ચુરે ચત્કાર. પ્રણયું. ૧૦ દાદા સાહેબની પળમાં, રંગાળમાંરે, શાંતિ વિશ્રાંતિ વિહાર. પ્રણમું. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ પાંજરે મોરીયા પાર્શ્વજી, વિહરમાન ભરે, ખટ પ્રભુ પ્રાસાદ હાર. પ્રણમું. ૧૨ વીર સોદાગર શેરીએ, સેવી ઘેરીએ રે, માંહે મહીપતિ દ્વારા પ્રણમું. ૧૩ નગીના પળે રીખવજી, કોઈ કહે વીરજીરે; માણેકચેક બજાર. પ્રણમું. ૧૪ માંડવીની પિળે આવજે, જેડે લાવજે, જાત્રળુ જસકાર. પ્રણમું. ૧૫ મંદિર સમેત શિખર તણું, શેભે અતિ ઘણું રે, સંવત્સરી શ્રેયકાર. પ્રણમું. ૧૬ નાગજી ભુધર શેઠની, લાલભાઈનીરે, કાકા બળીઆની ઝાર. પ્રણમું. ૧૭ ગુસા પરિખની પિળમાં, ખૂબ ખૂળમાંરે, સુરદાસ બારી પસાર. પ્રણમું. ૧૮ દાદાજીનાં દર્શન કરી, રાયપુર ફરી રે, કામેશ્વર સુખકાર. પ્રણમું. ૧૯ સંભવ દેવને પ્રણમીએ, વાઘેશ્વર નમીરે, આદીવર અવધાર. પ્રણયું. ૨૦ શામળા પિળ નીહાળજે, કષ્ટ ટાળજો રે, સે દેવળ ત્રય સાર. પ્રણમું. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ઢાળની પાળે ઢળી મળી, ધન પીપળીરે, જીહાર પાળ લુહાર. રૂપા સુરચંદ્રની પાળને, ઢાઇ આળનેરે, પેાળ ઘાંચીમાં વિસાર. મહુરત પાળે માલજો, ખેતર પાળોરે, ભઠ્ઠી પાળે ભવતાર. વીરવિજય દેરી ઝારીએ, એસી મારીએરે, તાસા પાળ સ્વીકાર. હરકાર શેઠાણી કેરૂ, દેહરૂ ખરૂં રે, શ્રી શ્રેયાંસ શ્રીકાર. વાસુપૂજ્ય વિભુ વઢીએ, પાપ ખંડીએરે, જીન ગૃહ જીર્ણોદ્વાર. મનહર મહાવીર સુરતી, પુણ્ય પુરતીરે, રીચીરાડે રૂચીકાર. પ્રભુ. ૨૨ પ્રભુ. ૨૩ પ્રણમુ. ૨૪ પ્રભુ. ૨૫ પ્રભુ'. ૨૬ પ્રભુ. ૨૭ પ્રભુ, ૨૮ હાંશી ડાશીવાડા તણી, ભલી બાંધણીરે, અષ્ટાપદ અવિકાર. નંદીશ્વર દ્વીપ નિરખીએ, હેડે હરખીએરે, રૂપલ કસુંબા કીનાર. ભાલા પાર્શ્વ સીમંધરા, મંગળકરારે, મહાવિદેહ શૃંગાર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat પ્રભુ. ૨૯ પ્રભુ. ૩૦ પ્રણમું. ૩૧ www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧ હાજા પટેલની પાળમાં, શાંતિ સેાળમારે, અવિચળ કાંતિ અપાર. ભેાંયરા નીચે ભેાંયરૂ, ભવ ભય હરૂ રે, ભેાંયરૂ મુક્તિ દેનાર. ભવન યુગલ નમી રામજી, મંદિર રમીરે, પાદશાહ પ્રતિકાર. પીંપરડી ખારા કુવા તણી, લાંમેશર ાંણુ, ટંકશાળે ઢીલદાર. પ્રણમું. ૩૨ પ્રણમું. ૩૩ પ્રણમું. ૩૪ મનસુખભાઈ પાળે પધારજો, હૈયે ધારારે, રાજીમતી ભરથાર. હાંલ્લા કુંથુજીન લાવરી, સદા સેામ શરીરે, ધન ધન ધનાસુતાર. પ્રણમું. ૩૬ જહાંપનાહ રાજા મહેતા તણી, કાળુ સંગ ભણીરે, ભોંયરૂં શીવ ભંડાર. પ્રણમું. ૩૭ પ્રણમું. ૩૮ પ્રણમું. ૩૯ પ્રણમું. ૪૦ પ્રણયું. ૪૧ www.umaragyanbhandar.com સંભવ પાંચકુવે નમી, પાડાપાળ નેમિરે, સદાવ્રત સરકાર. સાર ંગપુર સીધાવશેા, કાને કહાવશેારે, રાજપુરે રવિવાર. ૫ચભાઈ ગોલવાડમાં, મહાજન વાડમાંરે, કીકાલટ સરદાર. પ્રણમું. ૩૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૩ બે વડે બે વાડીએ, એક બંગલેરે, સંભવ લુણાવાડે. પ્રણમું. ૪૨ ભંડેરી પળે પૂજા કરે, શાંતિ દિલ ધરારે, સરસપુર પુર બહાર. પ્રણમું. ૪૩ શાહપુર માંહે સંચરે, શું સેવા કરે; ખટ જીન ભવન સંભાળ. પ્રણમું જ જમનાભાઇની મીલમાં, રાખ દીલમાંરે, પાશ્વ જીનેન્દ્ર દેદાર. પ્રણમું. ૪૫ જમાલપુર જઈ પાશ્વજી, તીર્થોપટ ભજીરે, હરીપુર દરબાર, આ પ્રણમું. ૪૬ હઠીભાઈની વાડીએ, કર્મ કહાડીચેરે, શ્રી ધર્મ શમે દાતાર. પ્રણમું. ૪૭ ગૃહ દેવાલયની ઘણી, પ્રતિમા તીરે, જાત્રા કરો ધરી પ્યાર. પ્રણમું. ૪૮ પુણ્ય વિજય પાઠશાળા જે, પ્રભુ પાળજો રે, વિત્ત નમે વાર વાર. પ્રણમું. ૪૯ મનસુખ દેજે તન સુખ, જન મનસુખરે, .હા સુખ હજાર. પ્રણમું. ૫૦ ઓગણી પંચોતેર વર્ષમાં, પૂર્ણ હર્ષમારે, રચના રચી રસદાર. પ્રણમું. ૫૧ ભણે ગણે સ્મરે સાંભળે, દુ:ખ દળ ટળેરે, તરત તરે સંસાર. પ્રણમું. પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ૧૩ નરાડા. અમદાવાદથી પ્રાંતીજ રેલવેમાં જતાં અમદાવાદથી ખીજું સ્ટેશન છે. વિશેષ હકીકત માટે જુએ નરાડામાં પાનાથ. ૧૪ મગાડી. દેરાસર મગાડીમાં એક છે, જેમાં મુળનાયકજી રીખવદેવજી તથા ખીજા ૨૯ ષિષ સંપ્રતિ રાજાનાં ભરાવેલાં છે. દેરાસર સાંગાભારઇયાના સુત હરીસંગે સવત ૧૩૧૯ માં ધાયું છે, ત્યારપછી સોંવત ૧૯૯૫ માં જીર્ણોદ્ધાર થયા છે. શ્રાવકના ઘર આશરે ૧૫ થી ૨૦ હશે. ધ શાળા એક છે. આ ગામમાં દશ વરસ અગાઉ ખેતરમાં કુવા ખાદતાં મહાવીર સ્વામીની પ્રતિમા આશરે વાર જેટલી ઉંચી તથા ત્રીજા બે કાઉસગ્ગીયા નીકળ્યા છે. તે પ્રતિમા સંપ્રતિ રાજાની ભરાવેલી ઘણીજ સરસ અને મન ઠરે તેવી છે. ખાદ્યકામ કરતાં ખેતરમાંથી મીજી પ્રતિમાઓ પણ નીકળવા સભવ છે. અમદાવાદથી પ્રાંતીજ રેલવે લાઇનમાં ડભેાડા સ્ટેશનથી લગભગ બે માઈલ થાય છે. મગેાડીના મહાવીર સ્વામીને રૂપીઆ પચ્ચીસા ન. કરાના કબુલ કરી મુંબઇમાં લાવવામાં આવ્યા હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ પ તેમજ એ કાઉસગ્ગીયા તેમની સાથે હતા. હમણા એ ઝવેરી બજારમાં ખારા કુવાની સામે ખેચર નાનચંદના માળાની જોડના માળામાં પહેલે માળે પધરાવેલ છે. પ્રતિમાજી ઘણાંજ અલૈાકિક ને સફેદ છે. ૧૫ ભાયણીજી. ભ્રાયણીજી તીર્થ એ હમણાંજ લગભગ પચાસ વર્ષ થયાં પ્રગટ થયેલુ છે. તીર્થ મહા પ્રભાવિક અને ચમત્કાર પૂર્વક પ્રગટ થયેલું છે. એક દિવસ ભાયણીના રહીશ કેવલ પટેલને નવા કુવા ખાદ્યવાના વિચાર થયા જેથી ભાયણી ગામની ઉત્તર દિ શાએ એક ખેતરવા દૂર પટેલે પેાતાના-ખેતરમાં શુભ મુહૂર્તો કુવા ખાદાવવાનુ શરૂ કર્યું .. ત્રણ હાથ જેટલુ ખાદ્યા પછી ખપેારના સા મજુર સાથે ભાતુ ખાવા બેઠા. ત્યાં તેા ખાડામાંથી અનેક પ્રકારના વાર્જિંત્રના અવાજો થવા લાગ્યા. મનુર લેાકેા તેનું કારણ સમજી શકયા નહી. એટલામાં અંકના ગેમી અવાજ થયા અને કુવા ફાટી માટીને પાપા ઉંચા થઈ આવ્યા, જેથી તેમાં ચીરા પડેલે દેખાયા. વળી અંદર રંગ જણાવા લાગ્યા. પછી મજુરાએ આસ્તેથી પાપડા ખસેડી નાખ્યું એટલે આરસપહાણની એક પ્રતિમા અને એ કાઉસગ્ગીયાના ઉપલે ભાગ જણાવા લાગ્યા, પછી ધીરે ધીરે માટી ખસેડીને તેમને બહાર કાઢયા. બહાર કાઢતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૬ બીલકુલ બે લાગ્યો નહી. હવે આ મૂર્તિને બહાર કાઢી, પણ આ ક્યા ધર્મના દેવ છે તે આ લેકે સમજી શક્યા નહી. જેમ જેમ ખબર ફેલાતી ગઈ તેમ તેમ આસપાસના લોકો આવવા લાગ્યા, કુકવાવના જેનો તેમજ બીજા લોકો તથા ગોરજી બાલચંદ્રજી પણ આવ્યા, મૂર્તિઓને દૂધ વગેરેથી પખાલ કરતાં અને લંછન જોતાં ગોરજીને માલુમ પડ્યું કે “આ તો મલ્લીનાથજી છે.” આ બનાવ સંવત ૧૯૯૦ ના મહા સુદી ૧૫ ને શુક્રવારને દિવસે બન્ય, કક્યાંઈ વૈશાખ સુદી પુનમ પણ લખી છે. પછી કુકવાવના શ્રાવક ત્રિભવને ત્રણ દિવસ સુધી ત્યાંજ પખાલ પૂજા કરી અને સને જણાવ્યું કે આ અમારા ધર્મના દેવ છે અને ભેાયણીમાં કોઈ શ્રાવકનું ઘર નથી જેથી અમે અમારે ગામ લઈ જઈશું અને પૂજા વગેરેને બંદેબસ્ત કરાવશું. એક તરફ કુકવાવવાળા અને બીજી તરફ કડીવાલા પોતપોતાને ગામ ભગવાનને લઈ જવાને તકરાર કરવા લાગ્યા. ભાયાણીવાલાઓ પણ પોતાને ગામ રહે તે આગ્રહ કરવા લાગ્યા, જેથી કુકવાવ વાળાઓએ તેમને રૂપીયાની લાલચ આપવા માંડીને તેમને સમજાવવા લાગ્યા પણ તેઓને કાંઈ રૂપું નહી. પછી ત્યાં એવી રીતે પતાવટ કરી કે ભગવાનને ગાડામાં પધરાવે ને ગાડું જે તરફ જાય ત્યાં ભગવાનને લઈ જવા. હવે કુકવાવ વાળાઓએ ગાડાનું ધુસરું પોતાના ગામ તરફ રાખી ભગવાનને તેમાં પધરાવ્યા. પણ ધુંસરું ફરીને દશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ વિશ ડગલાં વગર બળદે ભેયીજી તરફ ચાલ્યું. લેકેએ તરત ગાડું પકડી લીધું. ગાડામાં જ્યારે ભગવાનને પધરાવ્યા ત્યારે પવન ઘણે હતેા છતાં દીપક અખંડ હતું. હવે ગાડું ભે જીમાં આવ્યું ને ત્યાં પટેલ અમથા રવજીની ઓરડી માં પધરાવ્યા. પછી મેયણના લોકોએ ઉઘરાણું કરી પૂજા કરવાને કેશર વગેરેને બંદેબસ્ત કર્યો. આ ખબર દેશ પરદેશ ફેલાતા હજારે લોકો યાત્રા કરવાને આવવા લાગ્યા, ને હજારોની આવક પણ થઈ. ભગવાનને અમી ઝરતી દેખાઈ, લોકો અનેક પ્રકારે માનતા કરવા લાગ્યા. એક ઢઢે માનતા કરી કે “મારૂં અમુક કામ થશે તે હું ભગવાનનાં દર્શન કરી પાંચ રૂપીયા ભંડારમાં નાખીશ.” ભાગ્યયોગે તેનું કામ સિદ્ધ થયું ને ભગવાનના દર્શન કરવા આવ્યો, પણ ઢેઢ હોવાથી તેને દર્શન કરવા દેવામાં આવ્યાં નહીં જેથી તે બારણાની બહાર બેઠે. એમ કરતાં બે દિવસ થયા ને અભિગ્રહ કર્યો કે “ જ્યાં સુધી ભગવંત દર્શન આપે નહી ત્યાં સુધી મારે અહીંથી ઉઠવું નહી.” પછી બીજા દિવસની રાતના ભગવાનની સામેની ભીંત પડી ગઈ ને ઢંઢને દર્શન થયાં. તરતજ ફરીથી એ ભીંત ચણાવવામાં આવી તે પણ પડી ગઈ, ને અધિષ્ઠાયકે સ્વનું આપ્યું કે “સામે બારણું મુકે કે જેથી હરકોઈ દર્શન કરી શકે.” જે ઓરડીમાં ભગવાનને બેસાડવામાં આવ્યા હતા તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ નવી બનાવવાની હોવાથી ભગવાનને બીજી જગાએ પધરાવવામાં આવ્યા ને ડાબી બાજુના કાઉસગ્ગીયા ડાબી બાજુએ બેસાડવાને બદલે જમણુ બાજુએ બેસાડ્યા, જેથી જમણું કાઉસગ્ગીયા ઉપડયા નહી. પછી ફરીથી જમણું તરફથી કાઉસગ્ગીયા ડાબી બાજુએ બેસાડયા, ત્યારે જમણા કાઉસગ્ગીયા ઉપાડી તેમને જમણુ બાજુએ પધરાવ્યા. એક માણસે પોતાનું કામ થાય તે પાંચ શ્રીફલ ચડાવવાની માનતા માનીતી. કામ થયા પછી જ્યારે પાંચ નારીચેલ ચડાવવા આવ્યા, તેવારે ત્યાં રહેલા શ્રાવકોએ કહ્યું “માતા મહાદેવનું મંદિર નથી કે શ્રીફલ વધેરાય? પણ એમને એમ મૂક?” પછી તેણે પાંચ શ્રીફલ મૂક્યાં પણ તેને શંકા થઈ કે “મેં તે વધેરવાની બાધા રાખી હતી, જેથી મારી બાધા પૂરી થશે કે કેમ?” આવી તેના મનમાં શંકા થતાં ઘણું માણસની હાજરીમાં શ્રીફલ આપોઆપ વધેરાઈ ગયાં, જેથી બાધાવાલો રાજી થતે પોતાને ઘેર ગયે. ઘણું વખતે દેરાસર મંગલીક કીધા પછી રાતના આરતી ઉતરતી હાય, કેઈ ગીત વાદિત્ર વગાડતું હોય તેવા બનાવે બને છે. ગામના ઠાકર તથા લેકવતી અધી જેન જેવી છે, દરેક લોક ભગવાનને માને છે. મહા સુદી ૧૦ ની વરસગાંઠ હોવાથી હજારે માણસોને મોટો મેળો ભરાય છે. તે વખતે શેઠ મનસુખભાઈ તથા જમનાભાઈ તરફથી સ્વામીવાત્સલ્ય થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ હાલનું દેરાસર બંધાવતાં આશરે રૂપીયા એક લાખનું ખર્ચ થયું હશે, ત્રણ ધર્મશાળાઓ છે, દરેક પ્રકારે સગવડ સારી છે. ભગવાનને અમી ઝરતી હતી પણ સંવત ૧૯૪૩ માં મારવાડમાંથી એક બાઈ આવેલી તે પ્રભુની પૂજા કરવા આવતાં એક પગ ઉમરાની અંદર ને બીજે બહાર એવી સ્થિર તિમાં અડચણ આવવાથી પાછી વળતાં એારડી બહાર પડી ગઈ અને ચેકમાં ચંદણ હતી તે આપોઆપ સળગી ગઈ, અને અમી ઝરતી પણ ત્યારથી બંધ પડી ગઈ. સંવત ૧૯૦૯ માં દેરાસર શરૂ કરવામાં આવ્યું તે સંવત ૧૯૪૩ માં તૈયાર થયું અને તેજ વરસની મહા સુદી ૧૦ ના રોજ કડીના રહીશ સંઘવી ચુનીલાલ જોઈતાદાસે પ્રભુને નવા દેરાસરમાં પધરાવ્યા. તે પછી દરેક પુનમે જાત્રા માટે હજી સુધી પણ ત્રણસો ચારસો માણસ આવે છે. ધોળકા (વૈરાટનગર.) આ ઘણું પ્રાચિન શહેર છે. હાલનું ધોળકા એ અસલ મસ્ય દેશની રાજ્યધાની હતી. એટલું જ નહીં પણ વિરાટ રાજાની રાજ્યધાનીનું મુખ્ય શહેર વિરાટનગર તરીકે પ્રસિદ્ધ હતું કે જયાં પાંડ તેના વંશજોએ વીજાપુર વસાવ્યું; એક વરસ ગુપ્તપણે રહ્યા હતા. ત્યાર પછી કાળે કરીને ત્યાં આગળ કનકસેન રાજાએ ઈ. ૧૪૪ માં ધોળકા વસાવ્યું; પછી તેણે વડનગર વસાવ્યું, એમ રાસમાળામાં કહ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩ર. લવણપ્રસાદને દાદે (પિતામહ) ધવલક, જે કુમારપાલનો માસે થતું હતું તેણે તેરમા સૈકામાં વિરાટને ઠેકાણે ધોળકા વસાવ્યું, ને ત્યાં તે રાજ્ય કરવા લાગે, તેને પુત્ર અણુંરાજ. તેને લવણુપ્રસાદ નામે પુત્ર છે. તે બધા ગુજરાતના વફાદાર અને મહા મંડલેશ્વર ગણાતા હતા. વિરધવલને ભીમદેવ તથા કુમારપાળે રૂમમાં આવી કહેવાથી યૂવરાજ પદવી આપી ગુજરાતનો અધીશ્વર બનાવ્યું હશે તેમજ ગુજરાતની અધિષ્ઠાયિકા માહણ દેવીએ પણ સ્વપ્ન આપી વિરધવલને ગુજરાત બહ્યું હતું. કુમારપાળે પણ દેવપણામાંથી ભેળા ભીમને સ્વમામાં આવા વરધવળને ઉત્તર વારસ ઠરાવી યુવરાજ પદવી આપવા સૂચના કરી હતી. ધોળકામાં ત્રણ દેરાસર છે. શ્રી આદીશ્વર, શાંતિનાથ અને મૂળનાયક છે. વૈરાટ નગર અસલ જેનેનું તીર્થસ્થળ ગણાતું હતું. હાલ એ જગાએ ધોળકા છે એને ધવલપુર પણ કહે છે. પૂર્વે એ વિરધવલની રાજ્યધાની હતી. ભેળા ભીમ પછી ગુજરાત વિરધવલના અધિપતિ પણ નીચે હતું. વરધવલ પછી ધોળકાથી ગાદી પાટણમાં તેના વંશજ વીશલદેવે સ્થાપી છે. હાલમાં દેરાસર ત્રણ છે, એકમાં આદીશ્વર ભૂલનાયકજી અને બીજામાં શાંતિનાથજી છે. ભેળા ભીમની (ઉત્તરાવસ્થામાં) પાછળની અવસ્થામાં પાટણ કરતાં પણ ધવલપુરની જાહોજલાલી સારી હતી. કારણ કે તે વખતે તે તે ફકત નામથી જ ગુજરેશ્વર હતા, પણ સાચા ગુર્જરેશ્વર તો લવણુપ્રસાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ને વીરધવલ જ હતા. ગુજરાતના સામત, માંડલિક અને ખડીયા સરદાર રાજાઓને પરાક્રમી વીરધવલ અને તેના મંત્રી વસ્તુપાળ તેજપાળે પેાતાનીસત્તાને સ્વાધીન કર્યા હતા. ભેાળા ભીમના તે વફાદાર સામત હતા. ભેાળા ભીમે પૂર્વાવસ્થામાં કરેલાં પેાતાનાં અવિચારી કૃત્યાથી ક્ષત્રીય રાજ્યામાં કુસંપ સળગાવી પાટણની અને ગુજરાતની પડતી આણી હતી. પાછળથી વીરધવળે ગુજરાતને આબાદ કરી તેની જાહેાજલાલી વધારી હતી પણ તેમાં પૂર્વનુ તેજ નહેાતુ. ૧૭ પરીઆળા તી. અહીંયાં લુહારની કોડમાંથી શ્યામવણી ત્રણ પ્રતિમાએ પ્રગટ થઇ હતી. તે ઘણી ચમત્કારીક અને જાત્રા કરવા લાયક છે. મુળનાયકજી શ્રી ઋષભદેવ ભગવાન છે. દર ફાગણ સુદી ૮ મે મેળા ભરાય છે, વહીવટ શેઠ આણ ંદજી કલ્યાણજીની પેઢી કરે છે. વીરમગામથી ખારાઘેાડા જતી ટ્રેનમાં ઝુંડ સ્ટેશનથી એ માઇલ દૂર ઉપરીઆળા તીર્થ આવેલું છે. ૧૮ વઢવાણુ ( કાઠીયાવાડ, ) વઢવાણુ એ કાઠીયાવાડમાં એક મોટુ અને જીનું શહેર છે. રેલવેનું પણુ જ કશન છે. વઢવાણ શહેરમાં તથા કાંપમાં દેરાસા, ધર્મશાલા વગેરે છે. વેપારનું સારૂ મથક ગણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩ર વઢવાણમાં કુટેશ્વરજીનું તીર્થ કહેવાય છે. અહીંયાં દેરાસરજ એક ગભારા પાંચનું છે તે ઉપર ત્રણ શીખર છે, ફરતાં ૨૮ દેરીઓ છે. વઢવાણમાં બીજું સાંવલા પાર્શ્વનાથજીનું દેરાસર છે તે પણ શીખરબંધ છે. ત્રીજું મહાવીર સ્વામીનું દેરાસર નદીને કીનારે આવેલું છે ત્યાં પગલાં છે, તેમજ ત્યાં શૂલપાણીયક્ષની સ્થાપના છે. બીજું વઢવાણ (વર્ધમાનપુર) મુશીદાબાદ પાસે ભાગીરથી નદીના આસપાસના પ્રદેશમાં ઉત્તર હિંદુસ્થાનમાં આવેલું છે. અસ્થીગ્રામ પણ તેને કહે છે. ત્યાં પણ શૂલપાણી યક્ષનું સ્થાનક છે. વીર ભગવાન કયા વર્ધમાનપુરમાં વિચરેલા છે, તે તત્વ કેવલીગમ્ય! ૧૯ સીહાર શહેરમાં સુપાર્શ્વનાથજીનું મુખ્ય દેરાસર છે, તે સંવત ૧૯૪૫ માં બંધાવેલું છે. શહેરના પહાડમાં બ્રહ્મકુંડ છે, તે કુંડ ઘણે તારીફ કરવા લાયક છે, તે કુંડમાં પ્રથમ તીર્થકર આદિ નાથની પ્રતિમા દેખાય છે. પ્રતિમાની બેઉ બાજુએ ઇંદ્ર ચામર ઢળતા હોય એવી રીતે ઉભેલા દેખાય છે. તે કુંડની પાસે એક ડુંગરી છે. તેને શાંતિ શેરી કહે છે, ત્યાં શાંતિનાથજીનાં પગલાં છે. શીહારનું દેરાસર પણ ભવ્ય અને રમણીક છે. હાલમાં પાલીતાણું જવા માટે શહેરથી ગાડી બદલવી પડે છે. તે શીહોરથી પાલીતાણે જાય છે. શીહાર સ્ટેશન ઉપર જેનની મોટી ધર્મશાળા છે. ત્યાં ઉતરવાની સગવડ સારી છે. ધર્મ, શાળામાં શહેરના આભૂષણરૂપ માસ્તર દલીચંદ ભાયચંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૩. તરફથી અમુક વખત સુધી પાલીતાણે જતા જાત્રાળુઓને ભાતું અપાતું હતું. શીહારમાં શ્રાવકની વસ્તી સારી છે. આ શહાર સિદ્ધરાજના રાજ્યકાળમાં તેણે બ્રાહ્મણને દાનમાં આપ્યું છે તેવી દંતકથા છે. ૨ પાલીતાણુની તલાટી. શહેરથી તેર મેલ પાલીતાણ થાય છે. પાદલિપ્તસૂરિના મરણ માટે પાલીતાણાની સ્થાપના નાગાર્જુને લગભાગ વિક્રમના સમયમાંજ કરેલી છે. ગામમાં પ્રવેશ કરતાં પ્રથમ નદી આવે છે, તેને કા પત્થરને પુલ બાંધે છે. જવાને રસ્તો શહેરમાં થઈને છે. શહેરમાં આણંદજી કલ્યાgછનું મોટું કારખાનું છે, પાસે મોટું દેરાસર છે, તેની સામે મોતીશા શેઠની કરાવેલી મોટી ધર્મશાળા છે, વલી શેઠ હીમાભાઈની મેડી તેમજ ધર્મશાળા છે. એવી રીતે બીજી પણ ઘણું ધર્મશાળાઓથી પાલીતાણુ શહેર ગાજી રહ્યું છે. શહેરની બાજુએ પાંજરાપોળ તથા આણંદજી કલ્યાણજી. ને વડે છે ત્યાં પણ ઉતરવાની સગવડ સારી છે. સ્વામીવા ત્સલ્ય વગેરે જમણે ત્યાં જમાય છે. શહેર બહાર એક તરફ ગુરૂકુળ અને બીજી બાજુ શેઠ નરશી નાથાની ધર્મશાળા અને દહેરાસર તેમજ શેઠ નરશી કેશવજીની ધર્મશાળા અને દહેરાસર, તેની પાસે મોતીસુખીયાની ધર્મશાળા અને દેરાસર અનુક્રમે આવેલાં છે ત્યાંથી તલાટીને રસ્તે ચાલતાં બાળા તી. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૪. શ્રમ, પુરબાઈની ધર્મશાળા, બાબુની ધર્મશાળા ને દેરાસર, કેટાવાલાની ધર્મશાળા, બીજી પણ ધર્મશાળાઓ વગેરે રળીયામણાં મકાનો શોભી રહ્યાં છે, બગીચામાં દાદાજીનું સ્થાનક છે. શહેરથી તલાટી આશરે દોઢ મેલ દૂર છે. તલાટીથી શત્રુંજય પહાડને ચડાવને રસ્તે આશરે ત્રણ મિલ જેટલો છે. છતાં રસ્તે સુગમ છે. ઠેકાણે ઠેકાણે વાવ કુંડ વિસામા વગેરે બાંધેલાં સ્થાનકે છે, રસ્તામાં ઘણે ઠેકાણે તીર્થકરનાં પગલાં છે, દેખાવ ઘણેજ રળીયામણું છે. તલાટીથી જાત્રાળુઓએ ઉપર જેડા લઈ જવા નહી, પહાડ ઉપર થુકવું અગર નાક ખંખેરવું નહીં, કારણ કે આ પહાડની ભૂમિ સર્વ તીર્થમય છે. આ સિદ્ધગિરિ પહાડ ઉપર અનંતા મુનિવરો સિદ્ધિપદને વયા છે. ને ભવિષ્ય કાલમાં વરશે. પ્રાય: કરીને આ પહાડ શાવતે કહેવાય છે. પ્રથમ તલાટીથી પૂજા ચૈત્યવંદન કરી તીર્થને સોના રૂપાને ફુલડે વધાવી અથવા મોતીડે કે અક્ષતે વધાવી પછી પગે ચાલી જાત્રા કરવી. પગે ચાલવાને અશકત હોયતે ડોલીમાં બેસીને પણ જાત્રા કરે છે. તલાટી ઉપર મુર્શિદાબાદવાળા બાબુ ધનપતસિંહજીએ નવીન દેરાસર કરાવ્યું છે, તેનાં તથા કલિડ પાર્શ્વનાથનાં પગલાંનાં દર્શન કરી પછી પહાડ ઉપર ચડવું. રાતના પહાડ ઉપર રહેવાતું નથી તેમ ઉપર ખાવાનું પણ ખવાતું નથી. આ પહાડ ઉપર સર્વ પ્રકારની અશાતના ટાળી યાત્રા કરી ઉતર્યા પછી નીચે તલાટી આગળ સંઘ તરShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ફથી ભાતું અપાય છે તે ખાવું અને વિસામે લે. પછી શહેરમાં ઉતારે જવું. શહેરથી તલાટી સુધી કારખાનાની તેમજ ભાડુતી ગાડીઓ મળે છે. પાલીતાણા શહેરની નદી ઉપર જામવાલી ગામ જતાં રસ્તામાં ગોડીજીનાં પગલાંની દેરી છે, આગળ જતાં મુનિ કલ્યાણવિમલજી કે જેમના ઉપદેશથી ભાતું અપાય છે તેમના દેહનો અગ્નિસંસ્કાર કર્યો તે જગાએ તેમનાં પગલાં તથા દેરીઓ છે. લલિત સરોવર ઉપર આદિનાથ ભગવાનની દેરી છે. નવાગઢ આગળ જુની તલાટીએ રાયણના ચોતરા નીચે પગલાંની બે દેરી છે. તલાટીએ ભાતું વાપરવાના ચોતરા આગળ શેઠ શાંતિદાસનાં કરાવેલાં ગોડીજી મહારાજનાં પગલાં તથા ભાતું વાપરવાનું મકાન ફુલવાડી વગેરે છે. તેમજ ત્યાં આગળ શેઠ દલપતભાઈ ભગુભાઈએ મેટે મંડપ બંધાવેલ છે તેમાં જાત્રાળુઓ મજેથી આરામ લે છે. તલાટી ઉપર જમણું તરફનો મંડપ શેઠ હેમાભાઈ વખતચંદને બંધાવેલ છે તથા ડાબી બાજુએ ધોલેરાવાળા શેઠ વીરચંદ ભાઈચંદને બંધાવેલ છે. ત્યાં સંવત ૧૮૮૭માં પગલાં સ્થાપન કરેલાં છે. વચ્ચેનાં પગલાંની દેરી પ્રથમની છે. જમણી તરફ અજીતનાથના પગલાંની દેરી આવે છે, ત્યાંથી ઉપર જતાં ગૌતમસ્વામીનાં પગલાંની દેરી આવે છે, આગળ શાંતિનાથના પગલાંની દેરી આવે છે. ત્યાંથી ઉપર ત્રણ દેરીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ પગલાં છે, જમણી તરફ મુનિ કલ્યાણુવિમલજીની ગુફા છે જેમાં સરસ્વતીની મૂર્તિ છે. પેળી પરબના વિસામાં આગળ ભરત મહારાજના પગલાંની દેરી સંવત ૧૬૮૫માં ધોરાજીવાળા અમુલખ ખીમજીની તથા પાણીની પરબ તેમણે બેસાડી છે. આગળ જતાં ઈચ્છાકુંડ તથા વિસામાની દેરી સુરતવાલા શેઠ ઈચ્છા ભાઈએ સંવત ૧૮૬૧ માં બંધાવેલી તથા તેમનાથની પાદુ કાની દેરી તેમજ ગણધર વરદત્તજી તથા આદિનાથજીનાં પગલાં છે. લીલા પરબના વિસામા આગળ કચ્છવાળા ડાહ્યાભાઈ દેવશીની પરબ છે. કુમારપાળ રાજાએ બંધાવેલા વિસામા આગળ સુરતવાળા તલકચંદની પાણીની પરબ છે. ત્યાં પાસે દેરીમાં આદિનાથનાં પગલાં છે. હીંગરાજના હડાનાં પગથીયાં શેઠાણું હરકુંવરનાં બંધાવેલાં છે, ત્યાં પાણીની પરબ છે. ત્યાંથી આગળ જતાં નાના માનમાંડીયા પાસે જતીનાં પગલાં એક દેરીમાં છે, છાલાકુંડ પાસે વિસામે છે. તેની પાસે સંવત ૧૮૭૦ માં ચારજિનનાં પગલાંની દેરી બંધાવેલી છે. છાલાકંડથી જમણી તરફ જતાં શ્રીપૂજ્યની ટુંકતથા પગલાં વગેરે આવે છે. અને ડાબી તરફ જતાં શેઠ હઠીભાઈને વિસામે છે. ત્યાં પાણીની પરબ મુંબઈવાળા શેઠ તલકચંદ માણેકચંદે બંધાવેલી છે. ત્યાંથી આગળ ચાલતાં હીરાબાઈને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૭ કુંડ તથા પરમ આવે છે. તેની પાસેની દેરીમાં અર્ધમુત્તાજી, નારદજી, ઢાવીડ અને વારીખીલજીની ચાર મૂત્તિ છે. સુરતવાળા ભુખણુદાસના કુંડ તથા ફુલવાડી પરબ વગેરે છે, તેની પાસે દેરીમાં રામ, ભરત, શુકરાજા, સેલગા ચા તેમજ થાવચ્ચાજીની મૂર્ત્તિએ કાઉસગ્ગ ધ્યાને છે, તેની પાસે પગલાં છે. હનુમાનની ઢેરી પાસે વિસામે અને ચેાતરા ઉપર આદિનાથનાં પગલાં સુરતવાળાનાં સંવત ૧૭૯૨માં સ્થાપેલાં છે. ત્યાંથી બે રસ્તા જાય છે. એક રામપાળની મારીયે જવાના અને ખીજે ચામુખજીની ટુંકની ખારીએ જવાના. એ રસ્તાને ઠેકાણે પરખ છે. રામપાળ જતાં ડુંગર ઉપર જાલી–મયાલી ને ઉયાલીની ત્રણ મૂર્તિઓ છે. ડાખી તરફ જરા આગળ જતાં દેવકીજીના છ પુત્રાની કાઉસગ્ગ ધ્યાને ઉભેલી મૂર્ત્તિ આ છે. પાલીતાણા સ્ટેશન ઉપર જૈન ગુરૂકુળનું ભવ્ય મકાન આવેલુ છે. જાત્રાળુઓને ખાસ જોવાનુ છે. વિદ્યાથીએ ત્યાં વિદ્યાભ્યાસ કરી રહ્યા છે. ગાડીમાંથીજ મકાન જણાય છે. ૨૧ સિદ્ધાચલજી. આ તીર્થને ક્રુરતા માટા ગઢ આવેલા છે, ગઢમાં પ્રવેશ કરવાના દ્વાર આગળ શેઠ આણુ દજી કલ્યાણજીના ચાકી પહેરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ રહે છે. ત્યાંથી પ્રથમ મુળનાયકજીની દુકે જવું. રસ્તામાં પ્રથમ શ્રી શાંતિનાથજીના મંદિરમાં તેમજ શાસનનાયિકા શ્રી કે. શ્વરીનાં દર્શન કરતા જવું. મુલવણીમાં શેઠ આણંદજી કલ્યા તરફથી ચેકીપહેરે છે. ત્યાં જાત્રાળુઓને ન્હાવાની તથા પૂજાની વગેરે ઠીક સગવડ છે. પ્રથમ મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પૂજા કરવી. તેની પાસે નવા આદેશ્વરના દેરાસરમાં તેની પાસે અષ્ટાપદજીના દેરામાં શસ્ત્રકેટ વગેરેમાં પૂજા કરવી, મૂળનાયક આદિનાથ ભગવાન સામે પુંડરીક ગણધરનું દેરાસર છે. રાયણુ તળે પ્રથમ તીર્થકર શ્રી આદિનાથનાં પગલાં છે. બીજા પણ નાનાં મોટાં દેરાસર મૂળ ટુંકમાં છે પછી બહાર આવી સંપ્રતિ રાજાના દેરાસરજીમાં તથા શ્રી નેમિનાથજીની ચોરી તથા શેઠ કેશવજી નાયકની ટુંક વગેરે અનેક દેરાસર છે, પાસે સૂરજકુંડ છે, જેમાં સ્નાન કરવાથી પૂર્વે ચંદ્રરાજા કુકડપણું પામેલા હતા તે બાર વરસે ફરીને મનુષ્યાવતાર પામ્યા. ત્યાંથી મોતીશા શેઠની કંકમાં જવાય છે. ત્યાં આગળ વસ્તુપાળ તેજપાળે કુંતાસર નામે તળાવ બંધાવેલું છે તે ફાટી જવાથી તે જગ્યાએ ખાડે પડયે હતો તે મોતીશા શેઠે નવ લાખ રૂપૈયા ખચીને પુરાવ્યો હતે. પછી ટુંક બંધાવી, ત્યાંથી એક રસ્તે ઘેટીની પાળે જાય છે ત્યાં જે લોકો જાત્રા કરે છે તેની બે જાત્રા ગણાય છે, ત્યાં ન જવું હોય તે બીજે રસ્તે થઈ બીજી ટુંકમાં જવાય છે તે ટુકોના નામ નીચે મુજબ:– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧ મેતીશાશેઠની ટુંક. ૬ અદબદજી. ૨ સાકરસીની ટુંક. ૭ પાંચ પાંડવ. ૩ નંદીશ્વરદ્વીપ. ૮ શાંતીનાથજીની ટુંક. ૪ હીમાવસીની ટુંક. ૯ મારૂદેવી માતાની ટુંક. ૫ છીપાવલીની ટુંક. ઉજમફઈની ટુંક. શેઠ પ્રેમાભાઈ હેમાભાઈની ટુંક. ખડતરવસીમાં સદા સમજીનું દેરાસર ચેમુખજીમાં છે. તે દેરાસર અમદાવાદના શ્રાવકે બંધાવ્યું છે. તેમાંની ચાર પ્રતિમાઓ પહાડ ઉપર ચઢાવતાં ચોરાશી હજાર રૂપીઆનાં દોરડાં તુટી ગયાં હતાં, એમ કહેવત છે. બીજા પણ ઘણાં દેરાસર છે, ત્યાં હજારે પગલાં અને પ્રતિમાઓ છે. ચામુખજી ની ટુંકથી નીચે ઉતરવાની બારી છે ત્યાંથી બારેબાર નીચે ઉતરાય છે. સિદ્ધાચલજીના પહાડની ત્રણ ગાઉની પ્રદક્ષિણા, છ ગાઉની પ્રદક્ષિણ તથા બાર ગાઉની પ્રદક્ષિણા એવી રીતે ત્રણ પ્રદક્ષિણા દેવાય છે. પહાડ ઉપર ઉલખાજળ, સેવનગુફા, ચેલન તલાવડી, સિદ્ધશીલ્લા, સિદ્ધવડ, શત્રુંજયા નદી વગેરેની પણ જાત્રા થાય છે. શત્રુંજય ડુંગર ઉપર ચઢવાના ચાર રસ્તા છે. ૧ પાલીતાણા રસ્તે તલાટીથી. ૩ શત્રુંજી નદીથી. ૨ ગેઈટીની પાળેથી. ૪ રોઈશાલાની પાળેથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ રામપળની બારી પાસે એરંગાબાદવાળા શાહ મેહન લાલ વલ્લદાસનું દેરું તથા તેની પાસે ત્રણ શિખરનું સુરતવાળા શેઠ દેવચંદ કલ્યાણચંદનું દેરૂં, તેની પાસે શેઠ મોતીશાની કુલવાડી, તથા કુંડ પાસે કુંતાસરેદેવીની દેરી ને તેની પાસે ગોડીને વિસામા લેવાના વિસામા છે. તેની નજીક વાઘણપોળમાં પેસવાની બારી છે. સિદ્ધાચળમાં ૧૦૮ નામ પણું શાસ્ત્રોમાં વર્ણવેલાં છે. પહેલા આરામાં એંસી જે જન, બીજે આરે સીતેર જેજન, તીજે આરે સાઠ જોજન, ચેાથે આરે પચ્ચાસ જેજન, પાંચમે આરે બાર જોજન અને છઠે આરે સાત હાથને એવી રીતે દરેક આરાની શરૂઆતમાં એ પ્રમાણે સ્થીતિ જાણવી, તે પછી કેમે ક્રમે આ અવસર્પિણુકાળમાં હાની સમજવી, અને ઉત્સપિકાળમાં ક્રમે ક્રમે વૃદ્ધિ સમજવી. સિદ્ધાચળજીનાં મોટા મોટા સોળ ઉદ્ધાર થવાના કહ્યા છે. તેમાં પંદર ઉદ્ધાર થઈ ગયા છે, અને છેલ્લો ઉદ્ધાર દુપસહ સૂરિના વખતમાં થશે. સદા સોમજીની ટુંક બંધાવનાર સદા શેઠ ગંધારના રહીશ હતા અને સમજી શેઠ અમદાવાદના રહીશ હતા. સદા શેઠને આપત્તિ વખતે સમજી શેઠે ખરચ ખાતે લખીને મદદ કરેલી પણ પાછળથી સદાજી શેઠે લાભ મળતાં રૂપૈઆ આપવા માંડયો પણ સમજી શેઠે લેવાની ના પાડી. અને રકઝક કરતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ છેવટે તેમણે બન્નેએ મળીને સિદ્ધાચલ ઉપર ટુંક અંધાવી જે સદા સમજીની મુખજીની ટુંક કહેવાય છે. ૨૨ તલાજાને ડુંગર, તાલધ્વજગિરિને ડુંગર અડધો ગાઉ ઉંચે છે, તેના ઉપર દેરાસરજી છે. તેમાં મૂળનાયક શ્રી સુમતિનાથ મહારાજ છે. ભમતીમાં સંપ્રતિ રાજાની ભરાવેલી સાત દેરી પૈકી છ દેરીમાં પ્રતિમાજી બેસાડેલાં છે, અને એકમાં બેસાડવાનાં છે. દેરાસરમાંના મુખમાં રાખવદેવ બેસાડેલ છે. ત્યાં શ્રી સિદ્ધગિરિનાં દરશન કરવાને ચોતરે બંધાવ્યું છે, ત્યાંથી સિદ્ધગિરિનાં દર્શન થાય છે. ડુંગર પર દેરી બે છે, તેમાં બાહુબલી તથા ભરતજીનાં પગલાં છે. આ દેરાસર પ્રથમ સંપ્રતિ રાજાનું બંધાવેલું તે જીર્ણ થવાથી ટીપ કરી સંવત ૧૮૭૨ ના વૈશાખ શુદિ ૧૩ ના નવું દેરાસર બંધાવી તેમાં પ્રતિષ્ઠા કરી, તેમજ ધર્મશાલા એક બાબુ ધનપતસીંગજીની બંધાવેલી છે. તથા એક શ્રી સંઘની છે. ડુંગર ઉપર ૩૦ ગુફાઓ છે, તે વિદ્યાધરની ગુફાઓ કહેવાય છે. તેમાં ૪-૫ ગુફાઓ ૨૦૦ માણસ સમાય તેવડી મેટી છે. ખોડીયારનું એક ભોંયરું છે, તથા એભલ મંડપનું ભેંયરું છે, ટાંકા પાણી ભરવાનાં છે, તળાજામાં કુલ વસ્તી ચાર હજારની છે, શ્રાવકોનાં ઘર ચારસો છે. | તલાજાના ડુંગર ઉપરનું દેરૂં સંવત ૧૩૮૧ માં બંધાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૦ વેલું છે. તલાજાની પાસે તલાજી નદી વહે છે અને તે જ નામથી એક દૈત્યનું દેવું પણ છે. તલાજાથી દોઢ ગાઉ સાખલાસર ગામના કેલી કરશનને સ્વપ્ન આપી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા શ્યામ વર્ણની સંપ્રતિ રાજાની ભરાવેલી ઓગણીસ તસુની તેના ખેતરમાંથી નિકળી હતી તે તલાજાના દેરાસરમાં પધરાવી છે. વસ્તુપાલે તલાજાના ડુંગર ઉપર રૂષભદેવને પ્રાસાદ, કરાવ્યો છે. ૨૩ જુનાગઢ-ગિરનાજી. જુનાગઢ એ ગિરનાર પર્વતની તલાટીમાં આવેલું છે. જુનાગઢ એ પણ પુરાણું શહેર છે. પ્રથમ અહિંયાં ક્ષત્રીઓનું રાજ્ય હતું. તે વારે પ્રથમ રાજ્યપાની વાનસ્થળી (વંથળી) હતી, પરંતુ ગ્રહરીપુ કે તેની નજીકનાં રાજાઓ જુનાગઢમાં વસ્યા હોય તે બનવાજોગ છે. ત્યારપછી કેટલીક ચડતી પડતી ચાલી ગઈ, છેવટે જુનાગઢના પ્રખ્યાત છેલ્લા રા. માંડલિકના સમયમાં અમદાવાદના મહમદ બેગડાએ તેને હરાવી મુસલમાન બનાવ્યા, ત્યારથી આજ પર્યત નવાબી રાજ્ય ચાલતું આવે છે. સેરઠમાં જુનાગઢનું રાજ્ય પહેલાં સર્વોપરી ગણાતું. જુનાગઢ એ તેનોનું મોટું તીર્થ ગણાય છે, ત્યાં દેવચંદ લક્ષ્મીચંદનું કારખાનું છે, જે જુનાગઢ તથા ગિરનારજી તીર્થને વહીવટ કરે છે. ગામમાં ધર્મશાળાઓ દેરાસરે વગેરે સગવડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ સારી છે, જુનાગઢથી તલાટી કેશ બે થાય છે. ત્યાં ગાડીઓ જઈ શકે છે. તલાટીએ શેઠ પ્રેમચંદ રાયચંદની ધર્મશાળા છે. ત્યાં જાત્રાળુઓને ભાતું અપાય છે. જાત્રાળુઓ રાતના ત્યાં જઈ સૂઈ રહે છે કે જેથી પ્રભાતના ત્યાંથી ડુંગર ઉપર ચડવું સુગમ પડે. તલાટીમાં દેરાસર પણ છે. હાલમાં પહાડ ઉપર ચડવાને રસ્તે સુગમ છે. કારણ કે તે સુધરાવેલે છે. તેમજ કેટલીક જગ્યાએ પગથીયાં પણ કરાવેલાં છે. પહાડનું ચડાણ સાત કેશનું છે. જેની શકિત ન હોય તે ડોળીમાં બેસીને પણ ચડી શકે છે. રસ્તામાં એક બે જાએ પાછું મળી શકે છે, વિસામા પણ બાંધેલા છે. પહાડ ઉપર કેશ ૪ ચડયા પછી બાવીસમા તીર્થંકર શ્રી નેમનાથજીનું દેરાસર આવે છે, ત્યાં બીજાં પણ ઘણાં દેરાસર અને ધર્મશાળાઓ છે. અહિંયાં શ્રી નેમિનાથજીનાં દીક્ષા, કેવળ અને મોક્ષ એ ત્રણ કલ્યાણક થયાં છે. ભગવંતની પૂજા કર્યા પછી ઉપર જતાં રાજુલની ગુફા અને દેવી અંબિકા અધિષ્ઠાયિકાનું મંદિર આવે છે, ત્યાંથી પાંચમી ટુંકે નેમનાથ મેક્ષ ગયા તેની સ્થાપના છે, રસ્તામાં બીજા પણ દેરાસરમાં દર્શન કરતા જવું, વળી નીચે ઉતરતાં સહસાવનમાં જવું. ત્યાં તેમનાથજીએ દીક્ષા લીધી તે સ્થાનક છે, ત્યાં પગલાં છે. રસ્તામાં ઘણું જેગી લોકોના મઠ આવે છે. આ પહાડ ઉપર અનેક જાતની વનસ્પતિઓ છે. ચીતરાવેલ પણ એક સજીવન પાણીનું તળાવ તેમાં છે, પણ ભાગ્ય વિના મલતી નથી. એ નેમનાથShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ જીનું દેરાસર જેને કરણ પ્રાસાદ પણ કહે છે, તે સિદ્ધ રાજના પિતા કરણ રાજાએ બંધાવેલ છે. ગીરનારજીને રેવતાચલ પણ કહે છે. આવતી ચોવીશીમાં બાવીસ તીર્થંકરે આ ગિરનાર પર્વત ઉપર અણસણ પૂર્વક મુક્તિપદને વરશે. શ્રી નેમનાથ તીર્થકર ગિરનાર ઉપર ઘણું વખત સમવસરેલા છે. તેમણે દીક્ષા પણ ગિરનાર પર્વત ઉપર સહસાવનમાં લીધેલી છે. નેમીનાથની અધિષ્ઠાયિકા અંબિકા દેવી તે અરસામાં જ મનુષ્યમાંથી વ્યંતર લોકમાં મહર્થિક દેવી બનેલી છે. તે જમાનામાં કેડીનાર (કુબેરપુર) માં સેમભટ નામે બ્રાહ્મણ હતા. તેને અંબિકા નામે સ્ત્રી હતી. તે મહા પવિત્ર સતી તેમજ જૈનધર્માનુરાગિણી હતી. એકદા માસક્ષમણના ઉપવાસી કોઈ બે સાધુ તેને ત્યાં પધાર્યા, તે દિવસે રસાઈ પણ સારી હતી ને તેની સાસુ પાડોશીને ત્યાં ગયેલી હોવાથી અંબાએ સાધુઓને ભાવથી વહેરાવ્યું, સાધુઓ વહારી ગયા પછી તેની સાસુ આવી, તેણું અને અંબાનો વર મીથ્યાત્વી હોવાથી સાધુઓને વહેરાવ્યાની ખબર પડવાથી અંબિકાને બહુ સતાવી, જેથી અંબિકા ઘરમાંથી નીકળી ને જંગલમાં ગઈ. તેના જવા પછી પાછળથી સાધુઓને દાનના પ્રભાવથી ઘરમાં કાંઈ લક્ષ્મીને લાભ થયેલે દેખી સમભટ્ટ અંબિકાને સંભારતે તેને ( અંબિકાને ) શોધવા ચાલ્યું. અંબિકાએ તેને જોતાંજ વિચાર્યું કે એ મને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૫ મારવા આવે છે, જેથી નેમીનાથનું ધ્યાન કરતાં છતાં તેણુએ પિતાના બે પુત્રોની સાથે કુવામાં ઝુંપાપાત કર્યો. તેની પછવાડે તેના વર સોમભટે તેનું સ્મરણ કરતાં કુવામાં ઝંપાપાત કર્યો, હવે અંબિકા તીર્થકરના ધ્યાનથી વ્યંતર લેકમાં મહાન ઋદ્ધિવાળી અને ઘણી દેવીઓના પરિવાર વાળી એવી મહા સમર્થ દેવી (અંબીકા) પણે ઉત્પન્ન થઈ, અને તેને વર સેમભટ તેના વાહનરૂપ દેવતા થયો, તે અરસામાં નેમીનાથને કેવળજ્ઞાન ઉત્પન્ન થયેલું જ્ઞાનથી જાણુ ભગવં. તને વાંદરાને વિમાનમાં બેસીને સમવસરણમાં આવી. ભગવંતની દેશના સાંભળી તેના અદભુત ચારિત્રથી પ્રસન્ન થઈ સુધર્મા ઇંદ્ર ( શકેંદ્ર) અંબિકાને નેમીનાથના શાસનની અધિષ્ઠાયિકા પણે સ્થાપી. આજે તેજ ગિરનારની અધિષ્ઠાયિકા દેવી અંબિકા પણે ઓળખાય છે. ગોમેધ નામે યક્ષ પણ તેજ વખતે ઉત્પન્ન થયેલો છે. તે પણ નેમીનાથના શાસનમાં અધિષ્ઠાયક છે. વસ્તુપાળ તેજપાળે સં. ૧૨૮૮ માં અહીં દેરાસર બંધાવેલું છે ને ગિરનારની જાત્રા કરેલી છે. ૨૪ ગજપદ કુડ. આ કંડ ગિરનારજીના પર્વત ઉપર આવેલો છે, શ્રી કૃષ્ણ વાસુદેવ જેવારે ગજપદ કુડે આવ્યા, તેવારે તેમણે શ્રી શકેંદ્રને પૂછયું કે એનું નામ ગજપદ કુંડ કેમ પડયું?” તેવારે શચીપતિએ તેમને જણાવ્યું કે “પૂર્વે જેવારે ભરત ચક્રવતી અહીં આવ્યા હતા. તે વખતે તે વખતના ઈંદ્ર શ્રી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ક૬ રૂષભદેવને નમવાને અથે આવેલા તે આ ગિરનાર ઉપર પણ જાત્રા માટે પધારેલા, તેમના ઐરાવણ હાથીના પગલાથી ત્યાં કુંડ થયો તેનું ગજપદ કુંડ એવું નામ પડયું છે. વૈદહજાર નદીના પરિવારવાળી એવી ગંગાનદીનાં જળ આ કુંડમાં આવેલા છે. માટે એ ગજપદ કુંડ પવિત્ર છે. તેના જળમાં સ્નાન કરવાથી ખાંસી, શ્વાસ, સુવાગ, જલદર, ગ્લાની વગેરે નાશ પામે છે, બીજે ધરણેન્દ્રનો ચમરેંદ્રનો વગેરે કુંડે છે. ગિરનાર, કૈલાસ, રૈવતાચલ, ઉજજયંત, સ્વર્ણગિરિ અને નંદભદ્ર એ સર્વ નામે ગીરનારનાં છે. પહેલે આરે ૩૬ જેજન, બીજે આરે ૨૦, ત્રીજે ૧૬, ચેાથે ૧૦, પાંચમે ૨ ને છઠે ૧૦૦ ધનુષ્ય એમ પ્રાય: શાવતા છે. રૂષભદેવ ભગવંતે પિતાના સુરાષ્ટ્ર પુત્રને આ દેશનું રાજ્ય આપવાથી આ દેશનું સુરાષ્ટ્ર ઉપરથી સૌરાષ્ટ્ર એવું નામ પડયું. સૌરાષ્ટ્રની રાજ્યધાની જુનાગઢ અથવા વામનસ્થલી ગણાય છે. ૨૫ ઘોઘા. આ ગામ ભાવનગરથી સાત આઠમેલ થાય છે, ઘેડાગાડી બેલગાડી વગેરે વાહન મળે છે, ત્યાં નવખંડા પાર્શ્વનાથની પ્રાચિન પ્રતિમા છે. તે માટે જુઓ નવખંડાપાર્વનાથ. ઘોઘા એ જુનું ને પુરાતની સંભળાય છે. અસલ તે ઘારું મોટું શહેર હતું. પાછળથી ઘોઘા ભાંગીને ભાવનગર વસેલું સંભળાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ભાવનગર. કાઠીયાવાડમાં આ શહેર હાલ મુખ્ય ગણાય છે. ઈ. સ. ૧૭૨૩ માં ભાવસિંહજીએ પીલાજીરાવ ગાયકવાડની બીકથી શહેરથી વડવા બંદર આવી ભાવનગર વસાવ્યું. તે હળવદના રાજાની દીકરીને પરણ્યા હતા. હાલમાં શહેરની જાહેજલાલી સારી છે. દેરાસરે અને જેનેની વસ્તીથી ભાવનગર પણ એક જૈનપુરી જેવું છે. તેમજ વેપારનું પણ મથક છે, નજીકમાં દરીયા હોવાથી સ્ટીમરની આવ-જા પણ ઘણું થાય છે. સ્ટેશન ઉપર, શહેરમાં તથા દાદાસાહેબમાં (દેરાસરની આસપાસ) મટી ધર્મશાળા છે. ૨૭ મહુવા, આ શહેરને શાસ્ત્રમાં મધુમતી કહે છે. મધુમતી શહેર પણ કાઠીયાવાડમાં સારૂં બંદર ગણાય છે. વેપાર રોજગાર સારા ચાલે છે. અહીંયા જીવતસ્વામી (મહાવીર સ્વામી )ની જાત્રા કરવા લાયક પ્રતિમા છે. આ દેરાસરજી સાત શિખરનું મુખજી સહીત છે. ધર્મશાલા એક શ્રાવકોની તથા એક મહાજનની છે. આ મહુવામાં શત્રુંજયને ઉદ્ધાર કરનાર જાવડશાહ શેઠ ઉત્પન્ન થયા હતા. જેમણે વજસ્વામીના વારામાં વિક્રમ સંવત ૧૦૮ માં શત્રુંજયને ઉદ્ધાર કર્યો. જે રૂષભદેવની પ્રતિમા તક્ષશીલા (ગિજની)માંથી લાવ્યા હતા ને શત્રુંજય ઉપર પધરાવી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ૨૮ વળા. અસલ એ વલભીપુર નગર હતું, ત્યાં રૂષભદેવ ભગવાનનું પ્રખ્યાત મ ંદિર હતુ. તેમજ ખીજા પણ નેાનાં મેટાં મેટાં દેવળા ત્યાં શેાલી રહ્યાં હતાં. વિક્રમ પછી ૪૭૭ વર્ષે ત્યાં શિલાદિત્ય રાજા થયેા, તેને ચંદ્ર ગચ્છાધિપતિ શ્રી ધનેશ્વરસૂરિએ ઉપદેશ આપી જૈન બનાવી ખાને દેશપાર કરાવ્યા ને તે રાજાના કહેવાથી સૂરિએ શત્રુજય મહાત્મ્યની રચના કરી. તે પછી કાકુ નામના વૈશ્યે સીંધના હાકેમ અલમન્સુરને લાલચ આપી આ દેશ ઉપર ચડાઇ લેવરાવી તેને કેવી રીતે નાશ કરાવ્યા તે માટે જુએ. ( વલભીપુરના વિનાશ ) ગુજરાતીની ભેટ. શીલાદિત્યની ગર્ભવતી સ્ત્રીને પાછળથી ચુહાદિત્ય નામે પુત્ર થયા, તેણે ઇડરમાં રાજ્યગાદી સ્થાપી હતી. તેના વંશજો ગેહલેાટ કહેવાણા. વલભીપુરની જગાએ હાલ વળા ગામ છે તે ત્યાં પાછળથી વસેલુ હાય એમ જણાય છે. કારણ કે વલભીપુરના તેા તદ્દન નાશ થયા હેાય એમ ઇતિહાસ કહે છે. ૨૯ માંગરાળ, જુનાગઢથી વેરાવળ જતાં રસ્તામાં કેશેાદ સ્ટેશનથી આઠ ગાઉ માંગરાળ જવાય છે. અહીંયાં નવપદ્યત્ર પાર્શ્વનાથની પ્રતિમા જાત્રા કરવા લાયક છે. બીજું દેરાસર શ્રી મુનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ સુવ્રતસ્વામીનું ધર્મચંદ હેમચંદે બંધાવેલું છે. શ્રાવકની વસ્તી સારી છે. વેતાંબરી, સ્થાનકવાસી અને લંકા ત્રણે પંથના શ્રાવકે અહીંયા વસે છે. નવપલ્લવ પાર્શ્વનાથ માટે પાછળ જુઓ નવપલ્લવ પાર્શ્વનાથ. માંગરોળનું પ્રાચિન નામ રત્નગઢ હતું લગભગ બારમા સૈકામાં તે મંગલપુરથી ઓળખાતું હતું. આ શહેર ઘણું પ્રાચીન જણાય છે. કુમારપાળ રાજા શત્રુંજય -ગિરનારે યાત્રા નિમિત્તે આવતા ત્યારે અહીંયાં વધારે રહેતા હતા. અહીંયા રાજ્યમહેલ અને નવપલ્લવજી મહારાજ કુમાર પાલે બંધાવેલા જણાય છે. અહીંની રાવલી મસીદ પણ પ્રથમ જીનાલય હોય અને પછી મોગલ સત્તામાં મસીદ થઈ હોય તેમ જણાય છે. બીજું પણ પ્રાચીન ઘણું જાણવાજોગ છે. ૩૦ વેરાવલ. અહીંયાં ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર સં. ૧૮૭૪ માં બંધાવેલું છે. તેમજ બીજું દેરાસર પણ બહુ જુનું છે પ્રતિમાઓ ૫૭ છે જાત્રા કરવા લાયક છે. ૩૧ પ્રભાસપાટણ. આ શહેર એતિહાસીક તેમજ ધામીક દષ્ટિએ ઘણું જ જુનું છે, એને દેવપાટણ પણ શાસ્ત્રમાં કહેવાય છે, તેમજ ચંદ્રપ્રભાસ નામ પણ છે. વેરાવળથી ગાઉ એક થાય છે ત્યાં ‘તી. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ નવ દેરાસરો છે, તેને ઈતિહાસ ઘણેજ માટે અને લખવા લાયક છે. ૧ ચંદ્રપ્રભુનું દેરાસર ૬ મહાવીરસ્વામીનું દેરાસર ૨ સુવિધિનાથનું દેરાસર ૭ આદેશ્વર ભગવાનનું દેરાસર ૩ પાર્શ્વનાથનું દેરાસર ૮ અજીતનાથનું દેરાસર ૪ શાંતિનાથનું દેરાસર ૯ નેમનાથનું દેરાસર ૫ મલીનાથનું દેરાસર (પ્રતિમાજી ભેંયરામાંથી નીકળ્યાં છે.) બીજા સગર ચક્રવતી લવણ સમુદ્રને શત્રુંજયના રક્ષશુને માટે લાવતા હતા પણ ઇંદ્રના કહેવાથી સમુદ્રનાં પાણી ચક્રીના હુકમથી દેવે અહીં થંભાવ્યાં, ને જગતના કલ્યાણને માટે તીર્થ પ્રગટ રહેવા દીધું. અહીં પ્રખ્યાત સેમિનાથ મહાદેવનું અન્યમતિનું તીર્થ છે. તે પૂર્વે ત્યાં ચંદ્રપ્રભુનો પ્રાસાદ હવે જોઈએ, પણ પાછળથી ત્યાં સત્તાવશે સોમનાથનું તીર્થ બન્યું જણાય છે. શ્રાવકની એક ધર્મશાળા છે, ગામ સારૂં છે શહેરના પ્રમાણમાં શ્રાવકાની વસ્તી સારી છે, પ્રભાસ પૂર્વે ચંદ્રપ્રભુના નામથી ચંદ્રપ્રભાસ તરીકે પણ ઓળખાતું હતું. ચંદ્રપ્રભુ સ્વામીનું મંદિર ઘણું પ્રાચીન સંભળાય છે. હાલમાં પણ ચંદ્રપ્રભુના તીર્થ તરીકે ઓળખાય છે. મેગલ શહેનશાહના અનેક આઘાત થવા છતાં પણ હાલમાં અસ્તવ્યસ્ત સ્થીતિમાં આનંદ આપે છે. આ શહેર ચંદ્રપ્રભાસ, દેવપાટણ અથવા દેવપટ્ટન એટલું બધું પ્રાચીન છે કે ચંદ્રપ્રભાસમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ પૂર્વે યુગાદિપ્રભુના પાત્ર સોમયશા-ચંદ્રયશાયે પ્રાસાદ બંધાવી ભાવી આઠમા તીર્થંકર શ્રી ચંદ્રપ્રભુની મૂર્તિ પધરાવી હતી. ને ત્યાં શશિપ્રભા નગરી વસાવી હતી, તેમજ ચંદ્રપ્રભુના સમયમાં બીજા ચંદ્રયશાએ ભાવથી ચંદ્રોદ્યાનની સમીપે તીર્થકર શ્રાચંદ્રપ્રભુને પ્રાસાદ કરાવી ચંદ્રપ્રભુની મૂર્તિ પધરાવી હતી. અહીંયાં સીતાજીએ પણ એક નવીન ચૈત્ય કરાવી ચંદ્રપ્રભુની સ્થાપના કરી હતી. અહીંયાં ડોકરીયા પાર્વનાથનું દેરાસર પણ છે, પ્રતીમા શ્યામવર્ણની તેના હાથમાં રૂપાની કેરી ચોઢેલી છે. પહેલાં જ એક કેરી નીકળતી હતી પણ આશાતના થવાથી બંધ થઈ ગઈ છે. ભરત મહારાજા પણ સંઘ લઈને અહીંયાં આવેલા છે. તેમણે ચંદ્રપ્રભુને પ્રાસાદ બંધાવેલ છે. શાંતિનાથના પુત્ર ચકાયુધે પણ અહીં પ્રાસાદે સમરાવ્યા છે. ૩૨ દીવ. દીવ એ ઘણું પ્રાચીન શહેર સંભળાય છે, પૂર્વે અજાહરા પાર્શ્વનાથ અજ્યરાજા જ્યારે અહીંયાં નિવાસ કરતા હતા તે વારે સમુદ્રમાંથી પ્રગટ થયા હતા,(જુઓ “અજાહરા પાર્શ્વનાથ) અહીં હાલમાં ચાર દેરાસરે છે, શ્રાવકનાં કુટુંબ ૨-૩ લગભગ છે. હાલમાં દીવ માંગરોલની નજીક આવેલું છે. આજથી સાડા ત્રણ વર્ષ પહેલાં શહેરની તેમજ જેની સારી આબાદો હતી. આ પંચતીથીમાં પણ કેટલાક જૈન દેવાલયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ પાદશાહી વખતમાં નષ્ટ થયાં લાગે છે. પણ કોઈ ઈતિહાસ કારેએ તે હકીકત પ્રગટ કરી નથી. જ્યારે સોમનાથની હકી કત તરત જ લખાઈ ગઈ. ૩૩ ઉના, અહીંયાં પાંચ દેરાસરો આવેલાં છે. કાળાંતરે પાર્વના થજી અને નેમનાથજીવાળાં દેરાસરે પ્રથમ જગાએથી ખસેડી ત્રીજા દેરાસરની જોડે કર્યા અને સંભવનાથજીને પણ પરિવાર સાથે પ્રથમના દેરાસરમાં પણ દાખલ રાખ્યા. એક દેરાસર સંભવનાથજીના માટે તૈયાર થાય છે. શ્રી હીરવિજયસૂરિજીનું છેલું ચોમાસું અહીંયાં થયું હતું-જ્યાં તેમને અગ્નિસંસ્કાર થયે હતું. ત્યાં એક ચેતરે છે. અહીંયાં નજીકમાં ગોરખમઢી ગામ બાવાનું છે ત્યાં સંભવનાથની પ્રતિમા સફેદ હાથ ઉંચી, તેને તેઓ રૂષભાવતાર માનીને પોતાની વિધિથી પૂજે છે પણ આપતા નથી. ૩૪ અજાહરા-અજારા. અહીંયાં દેરાસરજી પાંચ છે, રૂષભદેવજીનું દેરાસર તેની અંદર મોટું ભંયરું છે, તે તદ્દન પત્થરનું બાંધેલું છે. અંદર બે ગભારા છે. એકમાં આદીશ્વરજી છે. બીજામાં અમિઝરા પાર્શ્વનાથ છે. શાંતિનાથજીનું, શ્રી પાર્શ્વનાથનું શ્રી નેમીશ્વરનું તેમજ સંભવનાથનું એ પાંચ દેરાસરો કુંભારવાડા તથા સુતારવાડાના નામથી ઓળખાતી જગાએ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૩ ધર્મશાળા બે સાર્વજનીક છે તેમાં એક વૈષ્ણની છે અને બીજી તપાગચ્છના જીવા વાલજીના પુત્રએ બંધાવેલી છે. એક ઉપાશ્રયમાં શ્રીહીરવિજયસૂરિની ગાદી છે. અજારામાં અજાહરા પાર્શ્વનાથજીની ભવ્ય અને પ્રાચિન મૂર્તિ છે, જાત્રા કરવા લાયક હોવાથી અજાહરા પાર્શ્વનાથનું તીર્થ સ્થળ ગણાય છે. હાલમાં પ્રતિમાજીને લેપ અને જીર્ણોદ્ધાર થવાથી તીર્થની શોભામાં વધારો થયો છે. ૭૫ દેલવાડા. દેરાસરજી એક અહીંયાં ચિંતામણુ પાર્શ્વનાથનું છે. પ્રતિમા પાંચ છે. આ પંચતીર્થ તરીકે ગણાય છે. ૧ દીવ, ૨ ઉના, ૩ અજાહરા, ૪ પ્રભાસ પાટણ અને ૫ દેલવાડા એ પાંચ તીર્થ પંચતીથમાં ગણાય છે. ૩૬ રાજકેટ. આ શહેર કાઠીયાવાડના મધ્યબિંદુ તરીકે ગણાય છે. હવાપાણી સારાં છે. રેલ્વે સ્ટેશન ત્રણ છે. જેની વસ્તી સારી છે. વેપારનું મથક ગણાય છે. દેરાસર એક શિખરબંધી મુલનાયક સુપાર્શ્વનાથજીનું છે, દરબારી રજવાડી શહેર ગણાય છે. શહેર જોવા લાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૭ મુલી. અહીંયાં માંડવરા પાર્શ્વનાથનું મૂળનાયકજીનું રમણીય જાત્રા કરવા લાયક દેરાસર છે. ડીજીની સાથે એની અંજન શલાકા થયેલી છે, પ્રતિમા ચમત્કારીક છે, આના ભાટલોકમાં સડા ગવાય છે. ૩૮ જામનગર, એનું બીજુ નામ “ નવાનગર” અથવા તો “ નગર ” તરીકે પણ પ્રસિદ્ધ છે. કચ્છના રાવના વંશના કઈ ભાયાત જામરાવલે ત્યાંથી આવીને હાલાર જીતી સેળમા સૈકાની શરૂઆતમાં ત્યાં આગળ દરિયા કિનારે જામનગર વસાવી ત્યાં રાજ્યપાની સ્થાપી આસપાસને મુલક કબજે કર્યો. પછી તેઓ જાડેજા (જામ) ના નામથી ઓળખાવા લાગ્યા. અહીંયા આઠ દેરાસર છે. જાત્રા કરવા લાયક અહીંયાં એક દેરાસર રાયસીશાહ શેઠનું બંધાવેલું છે. તેમાં ભાભા પાર્શ્વનાથજી કુલનાયક છે. સંવત ૧૬૪૨ માં કરાવવા માંડેલું તે ૧૯૭૮ માં પુરૂં થયું હતું. સંભવનાથજીના મુખ ઘણું સારા છે. શહેરમાં ફણા પાર્શ્વનાથને ગભારે કહેવાય છે, તેમાં સહસ્ત્રફણુ પાર્શ્વનાથની પ્રતિમા ચમત્કારીક છે, પાસે ગોખલામાં રત્નની પ્રતિમા એક ફુટ ઉંચી જાત્રા કરવા લાયક છે. દેરાસર બાવન જીનાલયનું મોટું વિશાળ બનાવ્યું છે. બીજું દેરાસર વર્ધમાનશાહનું બંધાવેલું છે, તે શાંતિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ નાથજીનું છે. પ્રતિમાઓ પણ બહુ જુની છે. દેરાસર બાવન જીનાલયનું છે ૧૬૪૨ માં બાંધવા માંડેલું તે પણ ૧૬૭૮ માં પુરૂં થતાં તેમાં પ્રતિષ્ઠા થઈ. આદેશ્વરજીનું દેરાસર શેઠનું કહેવાય છે તેમાં ત્રણ દેરાસરો ભેગાં છે. હમણું જીર્ણોદ્ધાર થયે છે. નેમનાથજીના દેરાસરમાં શ્યામ પ્રતિમા સંપ્રતિરાજાની ભરાવેલી તે બસે વરસ ઉપર જ્યારે જામનગરથી વહાણ ગયેલાં તે દરિયામાં થંભાણું તે વખતે તે પ્રતિમા, ત્રિગડું, અંબિકા દેવીની મૂર્તિ અને આસન દરીયામાંથી તરીને ઉપર આવ્યાં, તે સર્વને વહાણમાં લીધાં, તે પ્રતિમા આ દેરાસરમાં પધરાવવામાં આવ્યાં. ચંદ્રપ્રભુનું તથા આદીશ્વરનું દેરાસર શેઠ આણંદજી તથા ઍબજીએ કરાવેલું છે, તેમાં પ્રતિમાઓ લગભગ ૧૩૦ છે. વાસુપૂજ્ય સ્વામીનું દેરાસર સંઘનું કરાવેલું છે, તેમજ ધર્મનાથજીનું મંદિર પણ સંઘનું કરાવેલું છે. તે સિવાય વંડામાં હરજીવન શાહનું કરાવેલું દેરાસર છે, મેટું રમણીય મકાન બાંધ્યું છે. સંવત ૧૯૪૪, તે સિવાય બીજાં પણ દેરાસરો તથા અપાસરા છે. ખડતર ગચ્છને વડે દાદાસાહેબનાં પગલાં તથા દેરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ ૩૯ વંથલી (વામનસ્થલી) જુનાગઢથી ત્રણ ગાઉ વંથલી સ્ટેશન છે. આ ઐતિહાસિક ને પુરાણું શહેર છે. આ શહેર અસલ સોરઠની રાજ્યધાની તરીકે ગણાતું હતું. શાસ્ત્રમાં તેને વામનસ્થલી કહે છે. જુનાગઢ અને વામનસ્થલી એ બે શહેરમાં પ્રથમ રા” ની રાજ્યધાની રહેતી. પછી છેવટે જુનાગઢ ગાદી કયારે આવી, તે કાઠીયાવાડી ઐતિહાસિક સાહિત્યમાંથી જોઈ લેવું. એક પત્રપ્રભુનું સંવત ૧લ્હ૦ માં તથા બીજું શાંતિનાથજીનું દેરાસર ૧૯૧૮ માં કરાવેલું છે. તે સિવાય હમણાં શેઠ દેવકરણ મુળજીએ નવીન દેરાસર થોડા વરસ ઉપર બંધાવ્યું છે. ૪૦ દ્વારિકા. આ શહેર કાઠીયાવાડમાં દરિયા કિનારે આવેલું છે, અસલ દ્વારિકા કે જે છેલ્લા મહાભૂજ વિખણની રાધાની તરીકે આજથી લગભગ છયાસી હજાર વર્ષ પહેલાં હયાતી હતી, જે નગરી ઈંદ્રના આદેશથી કુબેર દેવતાની બનાવેલી હતી. તે વખતે તે અનેક જિનમંદિરેથી સુશોભિત હતી. તે દ્વારિકા મહાભૂજ વિષના છેલ્લા દિવસોમાં જ દેવકોપથી છ માસ પર્યત બલી અને મહાબલવંત એવા શ્રી વિષ્ણુ તેમજ બળભદ્ર એ બે સિવાય કોઈ તેમાંથી બચી શકયું નહી, એવી રીતે છ માસ પર્યત દેવતાના કેપથી દ્વારિકા બળી પછી તેની ઉપર લવણસમુદ્રનાં પાણી ફરી વળ્યાં. તે જ નામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૭ કરીને આ દ્વારિકા પણ છે; પરંતુ તે કઈ સાલમાં વસી તે કઈ ઐતિહાસીક પુરાવાથી જોઈ લેવું, હાલની દ્વારિકા પણ સમુદ્ર કિનારે આવેલી છે અને તે બરડાધીશ નામદાર ગાયકવાડ સરકારની હકુમતમાં છે. ૪૧ બરડા ડુંગર, - સોરઠમાં બરડાના ડુંગર ઉપર આઠમા વાસુદેવ લમણ અને રામચંદ્રના સમયમાં રાણું કૈકેયી હર્ષથી પતિની આજ્ઞાથી બાલ અવસ્થામાં રામ આદિ પુત્રોને લઈને આવી હતી. બરડાના ડુંગર ઉપર બરડા રાક્ષસે બંધાવેલું ભાવી તીર્થકર શ્રી નેમીનાથનું મંદિર હતું, ભક્તિપૂર્વક ત્યાં મહોત્સવ કરી માગને દાન આપ્યાં, ચૈત્ય જીર્ણ થયેલું હોવાથી કૈકેયીએ તેને ઉદ્ધાર કર્યો, અને નેમીનાથની પુન: સ્થાપના કરી. પ્રખ્યાત બરડાના ડુંગર ઉપર ધુમલી શહેરમાં જેઠવા વંશમાં હલામણ જેઠ નામે રાજા થઈ ગયો છે. જેના કાકા શીયારાએ તેને દેશવટો આપે હતે. સેનકુમારી તેમાં નિમિત્ત કારણ હતી. છેવટે હલામણ સેનરાણને પરણને ધુમલીનું રાજ્ય પાછું મેળવે છે. વિશેષ હકીકત માટે જુઓ કાઠીયાવાડી ઐતિહાસીક સાહિત્ય ! સેરઠમાં બરડાનો ડુંગર પોરબંદરની નજીક આવેલો છે, હાલમાં પણ પહાડ ઉપર ધુમલી ગામ આવેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ બરડાના નામે પાર્શ્વનાથનું નામ પણ જોવાય છે અને તેથી “ બરડા પાર્શ્વનાથ” નું દેરાસર અસલ બરડાના ડુંગર ઉપર હોવું જોઈએ. શ્રી ધીરવિમલ કવિના શિષ્ય નયવિજય કવિએ પાશ્વજીન સ્તવનમાં ૧૩૫ નામ ભગવાનનાં જણાવ્યાં છે તેમાં “બરડા પાર્શ્વનાથ પણ નામ બતાવ્યું છે. બરટ નામને રાક્ષસ પૂર્વે રાક્ષસી વિદ્યા સાધીને દૂર કર્મ કરતે અનેક રાક્ષસોને અધિપતિએ તે મહા હિંસાબુ બની પાપકાર્યમાં તત્પર થકે બરડાના ડુંગરમાં રહેતા હતો. તેને ભરત ચક્રવતીના સેનાપતિ સુષેણે સ્વામીની આજ્ઞા થી (બરટને) વશ કર્યો. પછી તેણે શ્રી રૂષભદેવ ને નેમીનાથના પ્રાસાદ પોતાના નામવાળા બરડાના ડુંગર ઉપર કરાવ્યા હતા. ને સમકિતવંત એ હંમેશ તે જીનેશ્વરની ભક્તિ કરતો હતે. ૪ર ભદ્રેસર ( કચ્છ ) ભદ્રસરમાં મહાવીર સ્વામીનું પ્રાચીન દેરાસર બાવન જીનાલયવાળું છે, ધર્મશાલા છે, કચ્છમાં આ તીર્થરૂપ ગણાય છે. મહાવીરસ્વામીના નિર્વાણ પછી ૨૩ વર્ષે દેવચંદ્ર શ્રાવકે બાવન જીનાલયનું દેરાસર બંધાવી અહીંયાં પાર્શ્વનાથ મૂલનાયક તરીકે સ્થાપ્યા હતા. પણ પાછળથી મહાવીરસ્વામી મૂળનાયક થયા. જુઓ ભદ્રેસર પાર્શ્વનાથ! તેરમા સૈકામાં ભસર કચ્છ દેશની રાજ્યધાનીનું શહેર હતું, વરધવલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ ' ૫૯ રાજાએ ક૭પતિ ભીમસીંહને જીત્યા હતા, તેની રાજ્યધાની ભદ્રેસર હતી. કચ્છમાં લાખો ફૂલાણું વગેરે ઈતિહાસ પ્રસિદ્ધ ઘણું પુરૂ થયા છે. ૪૩ માંડવી બંદર, માંડવી એ કચ્છમાં મુખ્ય બંદર છે અને શહેર પણ સારૂં છે. બંદર ઉપર શ્રી ધર્મનાથજીનું દેરાસર આવેલું છે. તેમજ અહીંયાં શીતલનાથજી પાર્શ્વનાથનું તથા શાંતિનાથજીનું મળીને એમ કુલ ચાર દેરાસર આવેલાં છે. ૪૪ ભેડડા. દેરાસર ગેડી પાર્શ્વનાથજીનું જાત્રા કરવા લાયક છે. ૪૫ સુથરી. ઘુતકલેલ પાર્શ્વનાથની પ્રતિમા ઉદેશી શાહને અહીંયાંથી મળી હતી. જેથી ધ્રુતકલેલ પાર્શ્વનાથનું દેરાસર પણ અહીંયાં જ આવેલું છે. વિશેષ હકીકત માટે જુઓ વૃતકલ્લોલ પાર્શ્વનાથ ! હાલમાં અહીં ત્રણ ચાર દેરાસર છે. કચ્છમાં આ મોટું તીર્થસ્થળ ગણાય છે. ૪૬ રાપર. આ શહેર કચ્છ દેશમાં આવેલું છે, દેરાસર એક શીખર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ બંધી નાનું છે. ચિંતામણી પાર્શ્વનાથનું દેરાસર પૂર્વે હતું. તે પ્રતિમા કેળીની પાસેથી મળેલી હતી. જુઓ પાશ્વનાથના ચમત્કામાં ચિતામણું પાર્શ્વનાથ ! ૭ નારાયણપુર, માંડવીથી ૧૦ ગાઉ થાય છે. દેરાસર એક શ્રી પાર્શ્વનાથ નું છે. તેમની પ્રતિષ્ઠા સંવત ૧૯૨૨ ના વૈશાક સુદી ૧૩ ની થઈ છે. ધર્મશાળા એક છે, ભાટીયાઓની બે છે. ૪૮ ભુજનગર, માંડવીથી ૧૭ ગાઉ થાય છે, દેરાસર ત્રણ આવેલાં છે. ચિતામણુજી, શાંતિનાથજી તથા આદેશ્વર ભગવાનનું કચ્છમાં તે મોટું નગર કહેવાય છે, હાલમાં તે રાજ્યધાનીનું શહેર ગણાય છે. ૪૯ મુંદરા. મોટું બંદર ગણાય છે, શીતલનાથજીનું દેરાસર તીર્થ સ્વરૂપ છે, બીજાં બે પણ સંઘનાંજ બંધાવેલાં દેરાસર છે, મહાવીરસ્વામીનું તેમજ સહસકણું પાશ્વનાથનું દેરાસર જાત્રા કરવા લાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ( ગુજરાતી સેરીસા. અમદાવાદથી કલ સટેશને ઉતરી ત્યાંથી લગભગ અઢી ગાઉ થાય છે. ગાડા વગેરેમાં જવાય છે. સેરીસા એ જુનું પુરાણું શહેર હતું પણ હાલમાં તો નાનું ગામડું છે. સેરીસા માટે કવિ લાવણ્યસમયે એક સ્તવન બનાવેલું છે. જેમાં જણાવેલું છે કે આ શહેર બાર જે જનનું હતું. તે વખતે તેનું નામ પ્રજ્ઞાપુર હતું, તેમાં એક સાંકડી શેરીને ભાગ હતું. ત્યાં આ દેરાસર હતું. આજે તેનાથી આઠ નવ ગાઉ દૂર કડી નામે શહેર છે. સમયના પ્રભાવે કરીને આજે તેના બે વિભાગ પડી ગયા હોય તે બનવાજોગ છે. સેરીસામાં પાળ્યું. નાથને લઢણુ પાર્શ્વનાથ પણ કહેવાય છે. સેરીસા પાર્શ્વનાથ પણ તેને કહે છે. સેરીસા ગામની પૂર્વ દિશાએ ૧૧ વિઘાને નંબર પૂર્વે આ તમામ દેરાસરને ભાગ હતું અને તે જમીન સરકારથી ગોચરમાં ગણવામાં આવેલી હતી. ત્યાં ખેતરમાં ખોદકામ કરતાં ત્રણ પ્રતિમાજી પાર્શ્વનાથજીની ઘણું મટી સર્પની ફણાની ધરનારી ખારાપાષાણની ૪ ફુટ પહોળી, ૩ાા ફુટ ઉંચાઈમાં, ફણા સહીત ફુટ પાંચની નીકળી હતી. બે કાઉસ્સગીયા પણ ખારાપાષાણુના મોટા પહોળા કુટર, ઉંચા ફૂટ ૬-૭, અને રૂષભદેવ ભગવાનની પ્રતિમા આરસની સંપ્રતિ રાજાની ભરાવેલી જણાય છે. અંબિકા દેવીની મૂર્તિ એક છે. એવી રીતે ખોદકામ કરતાં પ્રગટ થઈ હોય તેમ જણાય છે. વિશેષ હકિકત માટે જુઓ પાછળ સેરીસા પાર્શ્વનાથ!' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ દર હાલમાં પ્રગટ થયેલી પ્રતિમાઓને લેપ કરવાથી તેની શોભામાં ઘણું વધારે થાય છે. કલોલ, ભાયણ, પાનસર, સેરીસા અને વામજ એ હમણું પંચતીર્થ ની ગરજ સારી રહ્યા છે. પલ પાનસર. પાનસર એ કલેલ તાબાનું ગામ છે, અને કાલથી મહેસાણે જતાં વચમાં આવે છે. પાનસર પૂર્વ કાળમાં પાનાપુર શહેરના નામે ઓળખાતું હતું, હાલમાં તે ૭૦૦ ઘરનું નાનું ગામડું છે. જૈન શ્રાવકનાં ઘર થોડાં જ છે. શ્રી મહાવીર સ્વામીની પ્રતિમા રાવળીયાના વાસમાંથી પ્રગટ થઈ છે. પાનસરમાં ઉગમણું દિશાએ રાવળીયાને વાસ છે. ત્યાં સંવત ૧૯૬ ના શ્રાવણ શુદિ ૮ ને શનિવારે દિવસના નાયક શંકર દલસુખની સ્ત્રી રેવા રાવળ જલા તેજાના ઘર આગળથી જતી હશે તે વખતે તેના માટીના ઘરના બારણાના આગલા લેવામાં આરસના પત્થરને દેખાવ જોઈ જલાની સ્ત્રી સંતોક પાસે ખરલ કરવાને તે પત્થરની માગણી કરી, તેવા સંકે કહ્યું કે કાલે આવજે, પછી શ્રાવણ શુદિ ૯ને રવિવારના સવારના સાતવાગે રેવા સંતેકને ઘેર આવી, તેવારે સંતેકે દાતરડાથી ખેતરવા માંડયું તે પ્રતિમાજી જે આકાર જણાયે. ત્યારે તેમણે બે જણે વિચાર્યું કે આ તો કઈ દેવની મૂર્તિ છે, પછી ધીમે ધીમે કરતાં તેમને કેશર વિલેપન સહીત ભગવાનની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૩ મૂત્ત જણાઈ. પછી જલાને મેલાવી પ્રતિમાજી બહાર કાઢ્યાં. જલાએ ચાટામાં આવી ઘેરઘેર વધામણી આપી કે મારે ઘેર ભગવાન પ્રગટ થયા છે, જેથી ગામના આગેવાના તથા જેના વગેરે રાવનીઆને ઘેર ગયા. પછી સર્વ ભાઈએ ખેલ્યા કે આ જૈન પ્રતિમાજી છે. તા આપણે જૈન દેરાસરમાં લઇ જઇએ; પણ પ્રતિમાજી ઉપડે નહીં, વીશ પચ્ચીશ જણે ઉપાડ્યા, પણ ભગવંત ઉપડ્યા નહી તેથી વિચાર કર્યો કે ભગવાન કેમ પધારતા નથી ? તપાસ કરતાં માલુમ પડયું કે જે જગ્યાએથી પ્રતિમા કાઢેલ તે જગ્યા ઘણી સાંકડી છે ને પ્રતિમાજી માટાં છે. જમીન ખરાખર પલાઠી છે ને ત્રીજો ભાગ ઉપરના લેડાના ચણતરમાં છે, વલી ઘર સંવત ૧૯૫૫ ની સાલમાં નવીન કરેલું છે. તે ઘર કરનાર ઠાકરડા પણ હયાત છે. પ્રભુની ઇચ્છા રાવલીયાને કાંઇ અપાવવાની (પ્રસન્ન કરવાની ) જણાય છે, એમ વિચારી શ્રાવકાએ ચાલીસ રૂપૈયા રાવલીયાને આપવાના નક્કી કરી ભગવાનને ત્યાંથી ખાટલામાં પધરાવી વાજતે ગાજતે પૂર્વ દિશાએથી બજાર વચ્ચે થઇ જૈન દેરાસરમાં પધરાવ્યા.. ગામના લોકો પાસેથી દૂધ મગાવી પખાલ કરાવી રૂા. ૫૧ માં પહેલી પૂજા થઇ, આરતી મંગલ દીવાના રૂા ૨૫) થયા. પછી ત્યાંના શ્રાવકાએ આમાજીના ત્રણ ચાર ગામમાં માણસા માક્ની ભગવાન પ્રગટ થયાની હકીક્ત જણાવી; પ્રથમ વડુના શ્રાવકભાઈએ ભગવાનનાં દશન કરવાને ઝટ આવ્યા. તેમણે સેવાપૂજા કરી ભગવાનનું નામ જાણુવાને ખરાખર નિહાલીને જોયુ પણ કાંઇ ખખર પડી નહી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪ ત્યારે દૂરખીન મંગાવી તપાસ કરી તેા લંછન કેશરીસિ ંહનુ જણાયુ, જેથી આતા ખુદ મહાવીર ભગવાન ચાવીસમા તીર્થંકર છે. એમ ખેાલી જયજયકાર કર્યાં. ભગવાન પ્રગટ થયા તે વખતે થયેલા ચમત્કાર. ૧ ભગવાનની પ્રતિમા ભીંતના ચણતરમાંથી પ્રગટ થઈ. ૨ પાનસરમાં તે અરસામાં ઢારામાં રાગ ચાલતા હતા પરન્તુ ભગવાનના નીકલવાથી રોગ શાંત થઇ ગયા. હાલમાં મારુ દેરાસર શિખરબંધી અંધાઇ પ્રતિષ્ઠા સ’વત ૧૯૭૪ ના વૈશાક સુદી ૬ ને દિવસે થઇ છે. ધર્મ શાળાએ પાંચ-છ બંધાઇ ગઇ છે. ઉપાશ્રય પણ છે, હવા પાણી વગેરેની સગવડ સારી છે. ત્યાં કારખાના તરથી વાસણ ગાદડાં વગેરેની વ્યવસ્થા છે. પર વામજ. વામજ એ કલાલથી ચાર ગાઉ થાય છે. ત્યાંના ફ્રેંડક નામના સન્યાસીનેદસબાર દિવસથી સ્વપ્નું આવતુ કે ગામના પટેલ વગેરેની મદદ લઇ પડતર જમીન કે જે જગાએ લેકે દેવનું સ્થાનક માનતા હતા અને ધાળી મુચ્છાવાળા નાગ હંમેશાં ઘણીવાર દેખાતા હતા ત્યાંથી “ તમે ખેાદકામ કરી શાંતિનાથની પ્રતિમા પ્રગટ કરેા. ” એમ વાર ંવાર સ્વપ્નું આવવાથી તે જગાએ ખાદકામ કરાવતાં પ્રતિમા દેખાઇ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ શાંતિનાથની પ્રતિમા તેમજ ચાર કાઉસગીયા, બે ઈંદ્રાણું દેવીની મૂર્તિ તેમજ બે ખંડિત ઇંદ્રની મૂર્તિ નીકળેલાં છે, વૃદ્ધ પુરૂષે પરંપરાથી સાંભળેલી એવી એક કિવદંતિ (દંતકથા) કહે છે કે “આ જગાએ પ્રથમ મૂલ દેરાસર હતું. તેમજ શેરીસા સુધીનું ત્યાં ભેંયરું હતું. આ બે કાઉસગ્ગીયાના ઉપરને પરધર કોઈ બ્રાહ્મણે મહાદેવનું દેવલ કરાવતાં ત્યાં ચડેલો દેખાય છે તેમજ બીજા કેટલાક પત્થરત્યાં ચડેલા છે. જે માણસ આ પરધર પત્થર તેમજ ખંડિત પ્રતિમાઓ લઈ ગયેલો તે એવા પાપથી આંધળે થયે અને તેને નિવશ ગયે.” પ્રતિમાજી સંવત ૧૯૭૯ ના માગસર વદી ૫ ને શનીવારે પ્રગટ થઈ. પ્રગટ થતાં પહેલાં સામેના ઘરવાળાને કેટલાક ચમત્કાર માલુમ પડેલા. જેવા કે વાર્દેિત્રના અવાજે, ઘંટના રણકારે વિગેરે, પછી જ્યારે પ્રતિમાજી બહાર પ્રગટ કરી તેવારે તેમના શરીરના દરેક ભાગ ઉપર કાળાશ આવવા માંડી, જેથી ત્યાં મળેલા લોકોમાં ગભરાટ ફેલાણે કે નક્કી કાંઈ ઉપદ્રવ થશે, પછી ગામવાલાઓએ પ્રાર્થના કરવા માંડી, ત્યારે પાછી પ્રતિમા મૂલ સ્થીતિમાં દેખાવા લાગી. આ પ્રતિમાજી આગળ દીવો અખંડ બળતું હતું, પણ એક દિવસ તેમાં ઘી થઈ રહ્યું, ત્યારે રાતના ઓચિંતી આરતી વગેરે થવા લાગી. સામેના ઘરવાળાઓ સાંભળીને ઉડ્યા અને જોયું તો દીવામાં ઘી ન હતું જેથી પાછું તેમાં ઘી પુયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ભગવાનને તલાવ આગળ ધર્મશાળામાં બેસાડવામાં આવ્યા, ત્યારે અમી બહુ ઝરતી હતી. જ્યારે ગાડામાં બેસાડ્યા ત્યારે કેટલાક માણસે ગાડામાં બેઠેલા છતાં બે માણસે ગાડુ ખેંચીને કુલની માફક ગામમાં લાવ્યા, ત્યાં એક જગોએ ધર્મશાલામાં જ્યારે સીમેટ વગેરે કરીને પણ તરીકે બેસાડેલા ત્યારે પિતાની મેળે સ્વાભાવિક બે આંગળ પાછા ખસેલા દેખાયા. આ શ્રી શાંતિનાથની પ્રતિમા સંપ્રતિ રાજાના વખતની જણાય છે. ચાર ફુટ ઉંચી છે! સાથે ચાર કાઉસગ્ગીયા નીકગેલા છે. ત્રિભેવન કણબીના ઘર પાસેથી ખેદતાં માગસર વદી પાંચમે નીકળેલી છે. અણખોલ સ્ટેશનથી પણ જવાય છે. ૫૩ વીસનગર, ગુજરાત–મહેસાણાથી નાની રેલવે ઠેઠ તારંગાહીલ સુધી જાય છે. વચ્ચે વીસનગર શહેર આવે છે. જેમાં જેનેની સારી સંખ્યા રહેતી હતી. આ ગામ નામદાર ગાયકવાડ સરકારની હદમાં આવેલું છે. ગુર્જરાધિપ ભેળા ભીમના માનીતા મહાસામંત (મહા સામંત અથવા મહામંડલેશ્વર ) લવણપ્રસાદના કુમાર વિરધવલે ધવલપુરમાં રાજ્યધાની સ્થાપી, વિક્રમ સંવત તેરમી સદીના પાછલા વરસોમાં એટલે મધ્યાન્હ સદી પછી તેમના વસ્તુપાળ ને તેજપાળ મંત્રીઓ થયા. જેમના પ્રભાવથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૭ વિરધવલે રાજ્યની હદ વધારી મુકી હતી અને ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ વગેરેમાં જેમણે વિરહાક વગાડી હતી. તે પછી સં. ૧૨૯૮ માં વીસલદેવ (વિધવલને પુત્ર) ગાદીએ આવ્યું, તેમણે વિસનગર વસાવ્યું છે. પછી ચાહે તે તેરમી સદીના અંતકાલમાં હોય કે ચાદમી સદીની શરૂઆતને કાળ હોય. હાલમાં પણ વીસનગરની જાહોજલાલી ઠીક ઠીક છે. જેનેની વસ્તી પણ સારી છે. દેરાસરો પણ ભવ્ય અને દર્શનીય છે, ત્યાં કલ્યાણ પાર્શ્વનાથનું મુખ્ય અને ભવ્ય દેરાસર છે, તે માટે વિશેષ હકીકત જુઓ કલ્યાણ પાર્શ્વનાથ. ધર્મશાળાઓ, ઉપાશ્રયે વગેરેથી તેમજ વેપાર રોજગારથી શહેર ઠીક ઠીક છે. ત્યાં ભવ્ય અને રમણીય જાત્રા કરવા લાયક સાત દેરાસરો છે. ૫૪ વડનગર. આ શહેરને શાસ્ત્રમાં આણંદપુર કહે છે. પ્રથમ ભરત મહારાજાના વખતમાં અહીયાં સિદ્ધાચલજીની તલાટી ગણાતી. તેમનાથની ચેરી તથા જુનાં ખંડેર જોવા લાયક છે. દેરાસરે આઠ છે. તેમાં એક દેરાસર તે સંપ્રતિ રાજાનું બંધાવેલું છે તેમાં ભેંયરૂ પણ છે. અહીંયાંથી તારંગા તરફ જવાય છે. શહેરમાં દેરાસરે જાત્રા કરવા લાયક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૫ તારગાજી હીલ. તારંગાની તલાટી ટીંખામાં છે. ત્યાં દેરાસર, ધર્મશાલા વિગેરે પણ આવેલાં છે. ત્યાંથી મેલ એક ઉપર તારંગાજીના પહાડના ચડાવ છે, જે ચઢવા પછી દેરાસર, કારખાનુ તથા ભંડાર આવે છે. ડુંગર ઉપર અજીતનાથ ભગવાનનું દેરાસર ઘણું મેટુ, ઉંચુ અને કેગર ( લાકડાની જાત ) ના લાકડાનું બાંધેલુ છે. ઉંચાઈમાં આજે આ દેરાસર જેવું ખીજું એક પણ નથી. તેની ઉંચાઇ લગભગ ચેારાસી ગજ જેટલી છે. અજીતનાથ સ્વામીની પ્રતિમા પણ મહૂ ઉંચી છે. માણુસ ઉભે રહી ઉંચા હાથ કરે તે પણ કપાળે તિલક થતું નથી. નીસરણીનાં બે ચાર પગથીઆં ચડે ત્યારે સંપૂર્ણ પૂજા ( તિલક ) થાય છે. તારંગાજીને શાસ્ત્રમાં તારગઢ અથવા તારિગિર પણ કહે છે. હાલનું દેરાસર વિશાળ અને ભવ્ય છે જે ગુર્જ રાધિપ મહારાજા કુમારપાલે ( ગુજરાતના નાથે ) તેરમી સદીની શરૂઆતના કાળમાં બંધાવેલુ છે. તેમજ ખીજા` પણ ચાર દેરાસર છે. અહીંયાં રાત રહી શકાય છે. પાણીને માટે તલાવ, વાવ ને કુંડ છે. ધર્મશાલાઓની સગવડ પણ સારી છે, અજીતનાથ ભગવાનના દેરાસરને બત્રીશ માળ છે. પ્રાય: ત્રણ ચાર માળ પત જઇ શકાય છે. ભગવાનના દેરાસરની ઉત્તર અને દક્ષિણ દિશાએ એ માટા ડુંગરનાં શિખરો આવેલાં છે. દરેકની ઉંચાઇ લગભગ અર્ધો મેલ જેટલી હશે, જેમાં એક સિદ્ધશિલા અને બીજી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ કિટીશિલા એ નામે ઓળખાય છે. આ બંને શિખર ઉપર આપણું દેરી આવેલી છે. ત્યાં પગલાં અને મૂતિઓ સ્થાપેલી છે. સિદ્ધશિલાના પહાડની નજીક પેગી લોકોને પહાડ છે. ત્યાં એક મોટી જબરી ગુફા છે, પાસે બીજી ગુફા પણ છે. પરંતુ બંને ગુફામાં જવાનું કામ વિકટ અને ભય ભરેલું છે. કેટી શિલાના ડુંગર ઉપરનો ચડાવ કઠણ હોવાથી ત્યાં આગળ પાસે આશરે પગથીયાં બાંધેલાં છે. તારંગા માટે એમ સંભળાય છે કે પહેલા બીજા અને ત્રીજા આરામાં શત્રુંજય અને તારંગા એક થઈ ગયેલા હતા. ભરત મહારાજાની વખતમાં વડનગર (આણંદપુર) તેની (શત્રુંજય) તલાટી તરીકે ગણાતું હતું. અનુમાન થાય છે કે તારંગા શત્રુંજયને જુદો એક ભાગ હશે. વળી શત્રુંજયના ૧૦૮ નામમાં તારગિરિ નામ પણ કહેલું છે. અને તે આ તારંગાજ હશે, કેટીશિલા ઉપર ક્રોડ મુનિવરે મોક્ષે ગયેલા છે અને સિદ્ધશિલા ઉપર સંખ્યાબંધ મુનિવરે મોક્ષ ગયેલા છે. | મુખ્ય દેરાસરની સામી બાજુએ પૂર્વ દિશામાં અર્ધા બિલને અંતરે. થોડેક ઉંચી મેક્ષ બારીની દુક આવેલી છે. જ્યાં ચડાવ મુશ્કેલીભર્યો છે. અહીંયાં પણ દેરી છે. મોટા દેરાસરની વાયવ્ય દિશામાં એક મૈલ દુર તારણુદેવી અને પદ્માવતી દેવીનું મંદિર આવેલું છે. ટીંબાના ઠાકોર ચોકી પહેરાને બંદોબસ્ત રાખે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com આ કામમાં તારીગર હપર ક્રોડ સુ ત્રાક્ષ Page #83 -------------------------------------------------------------------------- ________________ હ૦. મહેસાણાથી ટીંબા સુધી રેલવે જાય છે અને ટીંબાથી તારંગાજી ચડાય છે. ૨૬ મહેસાણ. અહીંયા મનરંજન પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય દેરાસર છે. તે સિવાય બીજા પણ દેરાસર તથા ઉપાશ્રયો વગેરેની સગવડ સારી છે. યશોવિજયજી પાઠશાળા અહીંયા સારી ચાલે છે. ધર્મશાલા છે. શ્રાવકની વરતી સારી છે, સ્ટેશન જકશન છે. વિશેષ હકીકત માટે જુઓ મનરંજન પાર્શ્વનાથ. પ૭ પાટણ. પાટણ એને અણહીલપુર પટ્ટન કહે છે. સંવત ૮૦૨ માં જયશીખરના કુમાર વનરાજ ચાવડાએ પાટણ વસાવી ત્યાં પિતાની રાજ્યગાદી સ્થાપી હતી. તે પછી અનુક્રમે તે શહેરની જાહોજલાલી વધતી જ ગઈ. પાટણ પ્રથમ બાર ગાઉના ઘેરાવામાં હતું, તેમાં ચોર્યાસી ચોક હતાને ચોર્યાસી બજાર હતી. વેપાર સારે હતે, નિત્ય એક લાખ ટકા જકાત આવતી હતી, જેનેની વસ્તી પણ ત્યાં અસલથી જ ચાલી આવે છે. ગુજરાતના રાજ્યમાં જેનો પણ આગેવાનીભર્યો–આગળ પડતો ભાગ લેતા આવ્યા છે. વનરાજ, મૂળરાજ, ભીમ, સિદ્ધરાજ, કુમારપાળ વગેરે રાજાઓ જેમ સમર્થ થયા છે, તેમાં જેનો પણ કાંઈ તેમનાથી ઉતરે એવા ન હતા. વનરાજના વખતમાં વ્યાપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ વણક હતો જે મહા સમર્થ હતો. તેણે નવમા સૈકામાં પાવાગઢની તળેટીમાં પોતાના નામથી ચાંપાનેર વસાવ્યું હતું. બાણાવળી ભીમના વખતમાં વિમળ મંત્રી કે જેમણે અનેક લડાઈઓમાં જીત મેળવી શત્રુઓને વશ કરી રાજ્યની હદ વધારી આપી હતી. મુંજાલ મંત્રી, સજન મેતા, ઉદયન મંત્રી, બાહડ અને અંબડવિગેરે કરણ, સિદ્ધરાજ અને કુમારપાળના મંત્રી એ જૈન હોવા છતાં લડાઈઓમાં વિજય મેળવી તેમણે દુનિયાને અજાયબ કીધી છે. દયાધર્મ પાળનારા જેનેની શ્રેષથી નિંદા કરનારનાં મુખ તેમણે શ્યામ કર્યો છે. પાટણના સામ્રાજ્ય કાળમાં આવા સમર્થ યુદ્ધકુશળ જેન યોદ્ધાઓએ ગુજરાતની આબાદીમાં પિતાનો ફાળો આપ્યા છતાં જેનેતર ઈતિહાસકારો અને લેખકે તે હકીકત કેમ છુપાવે છે તે સમજી શકાતું નથી. આવા સમર્થ પુરૂષને ખરા સ્વરૂપમાં નહી આળેખતાં તેમને કલંકીત ચિતરીને હૃદયની દ્વેષમય લાગણી બતાવવામાં કેટલાક અહંમન્ય લેખકો અને ઈતિહાસકારોએ પિતાની વિદ્વત્તાને દુરૂપયોગ કર્યો છે. એ હવે પ્રત્યક્ષ જેવાયું છે. ખરે ! જે જેમને સ્વભાવ? પણ ઇતિહાસ કહે છે કે કુમારપાળ પછી ભેળા ભીમના વખતમાં પાટણની કાંઈક પડતી શરૂ થઈ, તે તેનાં પોતાનાં જ અવિચારી કૃત્યથી થયેલું પરિણામ હતું. પણ તેણે રાજ્ય ગુમાવ્યું હતું. કિંતુ પાછળથી તણે ગાદી મેળવી હતી, તેના પછી ચાલુક્ય વંશ પછી વાઘેલા વંશમાં ગાદી આવી, તે વારે ફરીથી પાછું ગુજરાત આબાદીભર્યું થયું હતું. ને ફરી પાટણની જાહોજલાલી પણ ઠીક ઠીક થઈ હતી. તેને મૂળ પુરૂષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ભેળા ભીમને મહા સામંત લવણુપ્રસાદ ને તેને પુત્ર વીરધવલ હતા, અને તેના મુખ્ય મંત્રીઓ વસ્તુપાળ ને તેજપાળ હતા, કેમકે પાટણનું ગૌરવ મુસલમાન સરદાર કુતુબુદિને તેરમી સદીના લગભગ મધ્યકાળમાં ભેળા ભીમ પાસેથી લૂંટી લીધું હતું, ને ગુજરાતને ઝાંખપ લગાડી હતી. તે પછી વાઘેલા વંશના પ્રધાન દયાધર્મના પાળનાર વસ્તુપાળ તેજપાળ જૈન હતા છતાં યુદ્ધમાં પરાક્રમ બતાવીને તે સમચમાં ગુજરાતને શોભાવ્યું હતું, શણગાયું હતું. વીરધવલનું રાજ્ય તેમજ વધાર્યું હતું સમજે કે ગુજરાતની પડતી પહેલાં તેમણે આ છેલ્લી જાહેજલાલી ઝળકાવી હતી. ન્યાય અને નીતિનાં તેમણે રાજ્યતંત્ર સ્થાપ્યાં હતાં છતાં જૈન ષી લેખકે સત્ય હકીકત પવી ટ્રેષને ઉભરે બહાર કાઢવાને ચુક્યા નથી, જગતમાં એ નિયમ છે કે બીજાની ખોટી ભૂલ કાઢનારા માણસે પોતાની મોટી ભૂલે પણ છુપાવે છે. | વાઘેલા વંશમાં પાટણની ગાદીએ વરધવલ પછી વીશલદેવ, અજુનદેવ ને સારંગદેવ ગુજરાતના રાજા થયા છે, તે પછી છેલ્લો કરણ વાઘેલો થયો. આ રાજ છેલ્લોજ ગુજરાધિપ હતું. તેના માધવ નામના બ્રાહ્મણ પ્રધાને નજીવા કારણની ખાતર ગુજરાતને ત્યારથી હંમેશને માટે પરાધિન બનાવ્યું, લાખો નિર્દોષ રજપુતેનું તેના નિમિત્તે લોહી રેડાયું. હંમેશને માટે આ બ્રાહ્મણે ગુજરાતનું કલંક વહોણું ને તેમના શ્રાપમાં તે પોતે હમા. માધવ પ્રધાનની શીખામણથી દહીપાત ક્રૂર અલ્લાઉદ્દીન બાદશાહે ઈ. સ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૨ ૧૨૯૭ અને સ. ૧૩૫૩ માં ગુજરાત ઉપર ચડાઇ કરવાને માટુ લશ્કર મેાકલ્યું. સરદાર આલગખાન માટું લશ્કર લઇ પાટણ આવ્યેા, કરણ બહાદૂરીથી લડ્યો પણ બાદશાહી સેના આગળ તેનુ રજપુત લશ્કર નાશ પામ્યું અને પેાતાને નાશી જવું પડયું. રાજા જગલમાં રખડી રખડીને સુવા, ને પાટણના નાશ થયા. ગુજરાતને પરાધિનતામાં ન ખાવનાર અને તેની જાહેાજલાલીના, સ્વતંત્રતાના નાશ કરનાર કાઇ પણ પુરૂષ હાય તા આ માધવ પ્રધાનજ હતા. પાટણના નાશમાં અગ્ર ભાગ લેનાર કોઇ પણ નિમિત્ત કારણ હાય તા ત આ એકજ વ્યકિત હતી. ત્યારપછી ગુજરાતમાં મુસલમાની સુખાએ રહેતા. તે પછી નવું પાટણ વસ્તુ, કાલાંતરે આજે પાટણ શ્રીમ ંત ગાયકવાડ સરકારનુ નામીચુ શહેર ગણાય છે, નાની વસ્તી આજે પણ સારી છે. દેરાસરા સંખ્યાબ`ધ છે. મુખ્ય દેરાસર પ ચાસરા પાર્શ્વનાથનું વનરાજનુ ગણાય છે, તેની પાસે અષ્ટાપદ તેમજ થંભણુ પાર્શ્વનાથ, કાકાને પાડે કાકા પાર્શ્વનાથ, શામળીયા પાર્શ્વનાથ વગેરે અનેક દેવાલયે પાટણ શહેરમાં આવેલાં છે, શહેર પણ આબાદીવાળુ છે. અનેક પ્રકારે ચડતી પડતી પાટણ ઉપર આવી ગઈ છતાં આજે તે પોતાની ચેાણામાં ભવ્ય વધારા કરી રહ્યુ છે. જેના માટે પાટણ ખાસ જાત્રા કરવા લાયક, ઐતિહાસિક ને પુરાણું શહેર છે. અહીં લગભગ ૧૧૯ દેરાસરા છે. પંચાસરા પાર્શ્વનાથની પ્રતિમા સંપ્રતિ રાજાની ભરાવેલી છે, નવુ`. પાટણ સ. ૧૪૨૫ માં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ કૂરીને વસ્યું છે, પાટણમાં સગરામ સેાની મહા ધનાઢય થઈ ગયા છે. જેમણે શત્રુંજય ઉપર સગરામ સાનીની ટુંક બંધાવેલી છે.તેમણે ભગવતી સૂત્ર સાંભળી છત્રીસ હજાર ઉદ્દેશે એકેક માહાર ચડાવી હતી. તેમજ સેાનેરી શાહીથી કલ્પસૂત્ર લખાવ્યાં હતા. તેમાંની હાલમાં ઘણી પ્રતા જોવામાં આવે છે. પાટણમાં પણ તેમણે દેરાસર બંધાવ્યું છે. મહાસમર્થ હેમચદ્રાચાય . પણ કુમારપાલ મહારાજાના વખતમાં આજ શહેરમાં થયા હતા. તેમના ઉપાશ્રય જુના પાટણમાં છે. જ્યાં રાજ ૫૦૦ લહીયા બેસીને ગ્રંથા લખતા હતા. પુસ્તક લખવાની સાહીના કુંડ હાલ પણ છે. અહીંયાં પુસ્તક ભંડાર ઘણા સંભવે છે. ધર્મશાળાએ પણ કાટાવાળાની અષ્ટાપદ્રજીની વગેરે છે. અષ્ટાપદ કરતાં જાત્રાળુને કાટાવાલાની ધર્મશાળામાં ઠીક સગવડ મળે છે. જયશીખરને હરાવનાર ભૂવડ રાજાએ પેાતાની દીકરી મહુણુલ્લ’ને દાયજામાં ગુજરાત આવ્યું હતું. પાછળથી તે મરીને વ્યંતર ધ્રુવી થઇ છે, તે ગુજરાતની અધિષ્ટાત્રી તરીકે તેજ નામે હાલ પણ વિદ્યમાન છે, તે દેવીએ કુમારપાલને સ્વપ્નામાં આવી ગુજરાતનું તાજ પહેરાવ્યું હતું, વીરધવલને પણ સ્વપ્નામાં ગુજરાત અછ્યું હતું, ને તે પ્રમાણે થયું હતું. * માહણદેવી’ના નામે હાલ તે ઓળખાય છે. ૫૮ ચારૂપ. એ શામળા પાર્શ્વનાથ અથવા ચારૂપમડન પાર્શ્વનાથનુ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #88 -------------------------------------------------------------------------- ________________ તીર્થ ગણાય છે, પાટણથી આગળ બે ત્રણ મેલ લગભગ થાય છે, ત્યાં રેલવે જાય છે, સ્ટેશનથી ગામ લગભગ એક મિલ થાય છે, ચારૂપ હાલમાં નાનું ગામડું છે, પણ પહેલાં તે શહેર હશે ? એમ તેનાં ખંડેરે ઉપરથી લાગે છે. વિશેષ હકીકત માટે જુઓ ચારૂપમંડન પાર્શ્વનાથ? પ૯ મેત્રાણા. પાટણથી લગભગ આઠ નવ ગાઉ થાય છે, ને સિદ્ધપુરથી પાંચ ગાઉ થાય છે, પાટણથી રેલવે લાઈનમાં મેત્રાણા જવાય છે, મેત્રાણાથી આગળ રેલવે હાલમાં જતી નથી. સ્ટેશનથી મેત્રાણ લગભગ બે મૈલ જેટલું થાય છે, મેત્રાણા નાનું ગામ છે, છતાં ઝાડીને લીધે રળીયામણું લાગે છે, દેરાસર પણ મેટું ભવ્ય અને વિશાળ છે. ઋષભદેવ સ્વામીની મહા પ્રભાવિક પ્રતિમા છે. મૂળનાયકજી પણ ઇષભદેવજ છે. લુહારની કેડમાંથી આ પ્રતિમા ૫૭ સત્તાવન વર્ષ પહેલાં નીકળી હતી, તે વખતે મલ્લીનાથજી જેવું ધામ અને ઉપજ પણ તેવીજ હતી, તેથી દેરાસર પણ મેટું બાંધેલું ને ધર્મશાળા પણ સારી બંધાવેલી છે, વાસણ ગાદડાં વગેરેની સગવડ સારી છે, મોટું તીર્થસ્થળ ગણાય છે, દેખરેખ હાલમાં સિદ્ધપુરવાળા રાખે છે. ૬. સંખેશ્વર, મહેસાણેથી હારીજ રેલવે જાય છે, ત્યાંથી પગ રાતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ સંખેશ્વર જવાય છે. વાહન ઉંટ, ગાડાં, વગેરે મળી શકે છે. હારીજથી લગભગ દશ ગાઉ થાય છે, રસ્તામાં મુજપુર વગેરે ગામ આવે છે, અહીંયાં સંખેશ્વર પાર્શ્વનાથનું મોટું તીર્થસ્થળ ગણાય છે, જાત્રા કરવા યોગ્ય છે. પ્રતિમા કૃષ્ણજીના વખતની છે, લેપ કરાવેલે લાગે છે. વિશેષ હકીકત માટે પાછળ જુઓ સંખેશ્વર પાર્શ્વનાથ ! આ તીર્થ વઢીઆર દેશમાં આવેલું છે. ૬૧ પાલણપુર, પલ્લવીયા પાર્શ્વનાથનું આ તીર્થ સ્થળ ગણાય છે, પાલનપુરના નવાબ સાહેબને દહીપતિ મહાન શહેનશાહ અકબર બાદશાહે ઈ. સ. ૧૫૭ માં દિવાનને ખેતાબ આપેલ છે, પ્રખ્યાત હીરવિજયસૂરિને જન્મ અહીંયાં થયું હતું, તેમના મકાનની જગાએ હાલમાં સાધ્વીજીને ઉપાશ્રય છે. મહાન સિદ્ધરાજને જન્મ પણ અહીંયાં થયું હતું. આબુના પરમારરાજા પામ્હણે પાલનપુર વસાવેલું છે. વિશેષ હકીકત માટે જુઓ પલવીયા પાર્શ્વનાથ ! ૬૨ ખરેડી (રાજપુતાના ). ખરેડીને આબુરેડ પણ કહે છે, ત્યાં રાય બુદ્ધિસિંહજી બાબુની ધર્મશાલા છે, તથા એક સંઘની ધર્મશાળા છે. તેમજ રાયબુદ્ધિસિંહજીનું બનાવેલું દેરાસર છે. ધર્મશાળામાં રહેવાની સગવડ સારી છે. ત્યાંથી આબુજી જવાય છે, માઉન્ટ આબુજીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ ચડાણ લગભગ ૧૯ મેલ છે. સડક બાંધેલી છે, મોટર, ગાડા, ઘોડા ગાડીઓ વગેરે જઈ શકે છે. ઉપર કાંપથી બે મેલ ચાલીને જવું પડે છે. કુંભારીયા પણ અહીંથી જવાય છે. ૬૩ આબુ. આબુજીના તીર્થને દેલવાડા કહે છે, ત્યાં શેઠાણું હરકુંવર બાઈની ધર્મશાળા છે તથા બીજી પણ ધર્મશાળાઓ છે. ત્યાં આબુજી તીર્થનું કારખાનું છે. આબુ ઉપર વિમલ મંત્રીનું કરાવેલું દેરાસર છે. તે દેરાસર સંવત ૧૦૮૮ માં કરાવેલું જેમાં મૂલનાયકજી શ્રી રૂષભદેવ સ્વામીની પ્રતિષ્ઠા સં. ૧૯૮૮ માં પિતે કરાવેલી છે. દેરાસરમાં કરેડો રૂપૈયા ખર્ચ થયેલ છે. દેરાસરની સામે વિમલમંત્રી હાથી ઉપર બેઠેલા છે, બધા મળીને ૧૦ હાથી છે. દેરાસરમાં બધા મલીને ૮૭૨ બીંબ છે. બીજું વસ્તુપાલ તેજપાળ જે ગુજરાધિપતિ વિરધવલના મંત્રી હતા, તેમણે ૧૨૯૨ માં સફેદ આરસના પત્થરનું દેરાસર બંધાવેલું છે. જેમાં કરણીનું કામ અદ્વિતીય કરેલું છે, સમસ્ત ભારતમાં આ કેરણું અતિ અદ્દભુત છે. ત્યાં દેરાણી જેઠાણના બે ગેખલા છે. જેમાં અઢાર લાખ રૂપૈયા ખર્ચાયા છે. તે સિવાય આ દેરાસરજીમાં ક્રોડો રૂપિયા ખર્ચાયા છે. તેમના દેરાસરજીમાં નેમીનાથ મૂલનાયકજી છે. બાર કોડ ત્રેપન લાખ અહીયાં ખર્ચાયા છે, સંવત ૧૨૭૭ માં તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ વસ્તુપાલ તેજપાલે સંઘ કાઢેલે જણાય છે, તેમજ સંવત ૧૨૮૬ થી ૧૨૯૨ સુધીમાં તેમણે તીર્થ નિમિત્તે સારું ખર્ચ કરેલું છે. બન્ને ભાઈઓએ કુલ ત્રણ અબજ તેર ક્રોડ બેંતેર લાખ અઢાર હજાર ને આઠસે પુણ્ય કાર્યમાં ખર્ચા છે. તીર્થ યાત્રામાં તેમની સાથે સાત લાખ માણસ હતું. છત્રીસ હજાર જ્ઞાન ભંડારમાં અઢાર કોડ છ– લાખ શત્રુંજય ઉપર અઢાર કોડ ત્યાસી લાખ ગીરનારજી ઉપર બાર કોડ ત્રેપન લાખ આબુજી ઉપર બાકીના બીજાં કાર્યોમાં જેવાં કે ઔષધશાલા, ધમે શાલા, જીર્ણોદ્ધાર, પરબ વગેરે લોકીક કાર્યોમાં જગતના ઉપકારને માટે ખરચેલા છે. સંવત ૧૨૯૮ માં વસ્તુપાળ અહીયાંથી આવીને મહાવિદેહમાં ઉત્પન્ન થયા. જ્યાં સીમંધર પ્રભુ હાલ વિચરે છે, ને સંવત ૧૩૦૮ માં તેજપાળ મનુષ્ય ભવ પૂર્ણ કરી પ્રથમ દેવેલકમાં ગયા. ભેંસાશાહ નામે મહા પ્રતાપી શ્રાવક થયા છે. તેમણે આબુજી ઉપર એક નાનું દેરાસર બંધાવેલું છે તે સિવાય બીજા પણ બે ત્રણ દેરાસર છે. આબુ ઉપર તેજપાળ મંત્રીએ સંવત ૧૨૮૯ માં પ્રારંભ કરી ૧૨૦ ના ફાગણ માસમાં શ્રી નમીવરજીની પ્રતિષ્ઠા કરેલા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ ૬૪ અવચળગઢ. દેલવાડાથી ત્રણ ગાઉ થાય છે. ત્યાં પણ કારખાનું છે. ધર્મશાળાઓ પણ છે. રસ્તામાં એક શાંતિનાથનું દેરાસર માંડુના શાહુકારે બંધાવેલું છે. જે હાલ જુનું છે. અચલેશ્વર મહાદેવના મંદિર પાસે પાડા તથા ભીમની મોઈ જોવાલાયક છે. એ દેરાસર મુકી આગળ ચાલતાં અચળગઢનો કિલ્લો નજીકમાંજ આવે છે. અવચળગઢના મોટા દેરાસરમાં એકલમલ ધાતુની જ મૂર્તિઓના મુખ છે. તે સેનામય ૧૪૪૪ મણુના ભરાવેલાં છે. બીજી ધાતુની ૧૦ પ્રતિમાઓ સેનામય છે. આવી મૂર્તિઓ કેઈક જગાએ હશે, મૂળનાયક આદેશ્વરજી છે. અહીંથી ત્રણ ગાઉ ઉપર દત્તાત્રયીને ચઢાવ કહેવાય છે, ત્યાં આદેશ્વર ભગવાનનાં પગલાં છે. અહીંયાં તપસ્વીઓ તેપ કરવા બેઠેલા હોય તેવી નિશાનીઓ જણાય છે, રસ્તામાં પહાડમાં દેલી ગુફાઓ છે. ચિતોડના રાણાઓને ત્યાં રહ્યાં થકા અવચલગઢનાં દર્શન હંમેશ થતાં હતાં. ૬૫ કુંભારીયા, કુંભારીયામાં કઈ કહે છે કે કુંભારાણુનાં બંધાવેલાં પાંચ દેરાસર છે, ને ત્યાં “કુંભલમેર” નગર હતું. પણ વિમલમંત્રી એ પાંચ દેરાસર ૧૦૮૮ લગભગમાં કરાવેલા છે. ત્યાં આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ધર્મશાળા છે, કુંભારીયામાં નેમીશ્વરના દેરાસરમાં સંવત ૧૩૦૫ નો લેખ છે. કુમારપાળના પ્રધાન પુત્ર ભીમદેવે દેવલ બંધાવ્યું તેમજ પાદપરા ગામમાં ઉંદર મરી ગયે તે નિમિત્તે (તેના રૂપૈયા લેવાથી ) ઉંદર વસાઈક નામનું દેવલ કુમારપાળે બંધાવ્યું એમ પ્રબંધ ચિંતામણુમાં કહ્યું છે. કુંભારીયાજીનું બીજું નામ આરાસન છે. ગીરનારજીનો ભાવ બતાવવાને વીમલમંત્રીએ દેરાસર કરાવેલું છે. વિમલશાહ ગુર્જર પતિ ભીમ બાણાવલીના સેનાપતિ હતા. કુંભારીયાજીમાં મુખ્ય મંદિરમાં આબુજી સુધીનું બેંયરૂ છે. પણ હાલમાં બંધ છે. તે વિમલમંત્રીનું બનાવેલું સંભવે છે. તે દાંતાના રાજ્યમાં આવેલું છે. ત્યાં આરાસુરને માટે પહાડ આવેલે છે. પાંચ દેરાસરમાં નેમીનાથનું દેરાસર મુખ્ય છે. મહાવીર સ્વામીનું, ડીપાર્શ્વનાથનું, શાંતિનાથનું, સંસવનાથનું એવી રીતે પાંચ દેરાસર જીર્ણ સ્થિતિમાં છે. ખરેડી સ્ટેશનથી કુંભારીયાજી ૧૩ ગાઉ થાય છે. દાંતાના રાજ્યમાં દાંતાજ રાજ્યપાનીનું શહેર છે. હાલમાં છેલ્લો જીર્ણોદ્ધાર થયાને લેખ સંવત ૧૬૭૫ ને છે. ને વિજયદેવસૂરિના શિષ્ય પંડિત કુશલસાગરે ત્યાં પ્રતિષ્ઠાએ કરેલી છે. બીંબ સંપ્રતિના વખતનાં જણાય છે. મુખ્ય મંદિર નેમિનાથનું છે, તેમની અધિછાયિકા અંબિકાદેવીની સ્થાપના પણ ત્યાં છે. જે અંબિકા આજે હિંદુઓનું મોટું તીર્થ મનાય છે. અને પૂજાય છે. તે નેમનાથની અધિષ્ઠાયિકા અંબિકા દેવી હોય તેમ જણાય છે. પણ આજે તે હિંદુઓના તાબામાં છે. ત્યાં અંબિકા નદી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ તેમજ કુંભારીયાજી નજીક આરસની મોટી ખાણ છે. નજીક (ગમ્બર) “કેટેશ્વર” “સરસ્વતીનું મંદિર” વગેરે પણ ત્યાં છે. ૬૬ સાદરી. રાણ સ્ટેશનથી જવાય છે. દેરાસર એક મોટું છે, જતીના ઉપાશ્રયમાં એકદેરી છે. દરવાજા બહાર એક ધર્મશાળા તથા દેરાસર અને રાણકપુરજીને રસ્તે શ્રી રૂષભદેવ સ્વામીનું દેરાસર છે, ઉપાશ્રયની તેમજ ધર્મશાળાની સગવડ સારી છે. સાદરીમાં ચિંતામણિ પાર્શ્વનાથજીનું દેરાસર બાવન જનાલયનું છે. ઘણું પ્રતિમાઓવાળું તે છે, શિખરબંધ છે. રાણકપુરનું કારખાનું અહીં સાદરીમાં છે. ૬૭ રાણકપુર. સાદરીથી ત્રણ ગાઉ થાય છે, ફાલના સ્ટેશનથી પણ જવાય છે. ત્યાં ધન્ના પોરવાડે દેરાસરજી એક ૧૪૪૪ થાંભલાવાળું અને ૯ યરાવાળું નાણું ક્રોડ રૂપીઆ ખરચી બંધાવેલું ત્રણ માળનું છે, આ દેરાસરજીને આબેહુબ ચિતાર અમદાવાદ ડોશીવાડાની પોળના શ્રી મંદિર સ્વામીના દેરાસરજીમાં ચીતરેલે નલિની ગુલ્મ વિમાનને આકારે મહા મનોહર છે. અહીંના ૧૪૪૪ થાંભલા કેઈ ગણું શકતું નથી. મુલનાયકઇ રીખદેવ સ્વામી છે. થાંભલાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧ કારણી અદ્ભૂત છે. આ બધા થાંભલાએામાં એક થાંભલે ઉદયપુરના રાણાએ કરાવવા માંડેલા તેમાં સવા લાખ રૂપીઆ ખર્ચ્યા છતાં અધુરો રહ્યો, અને ગામનુ નામ પણ રાણકપુર રાણાના નામ ઉપરથી પડયું છે, બીજા પણ એ દેરાસર છે, તેમાં પાંચ ભાંયરા છે. એક દેરાસર નેમીનાથ ભગવાનનું અને બીજી પાર્શ્વનાથ ભગવાનનુ છે. આદીશ્વર ભગવાનનું દેરાસર ઘણુ પુરાણુ છે. રાણકપુર જનારે રાણી સ્ટેશનથી જવું સુગમ પડે છે. ધન્ના પારવાડના ભાઇ રતનશાહ દીલ્લીના પાદશાહ પાસે ત્રણ વરસ રહી ઘણું ધન મેળવી સાદરી આવ્યા, ને કુંભારાણાની આજ્ઞા મેળવી રાણકપુરમાં માટું દેરાસર કરાવી સંવત ૧૪૯૬ માં સેામસુંદર સૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી. ગાલવાડ પ્રગણું પ્રથમ મેવાડી ગણાતું પણ જોધપુર દીકરી પરણાવી રાજાએ મા પરગણું દાયજામાં આપ્યું ત્યારથી તે પ્રગણું જોધપુર તાબે ગયું. અહીંયાં પાનાથના દેરાસરમાં ભગવાન કાઉસગ્ગ ધ્યાનેછે. કમઠ ઉપસર્ગ કરી વરસાદ વરસાવે છે ને નાગે, છત્ર ધારણ કરેલુ છે એવી અદ્ભૂત પ્રતિમા છે. ૬૮ ઘાણેરાવ. સાદરીથી ત્રણ ગાઉ થાય છે. અહીંયાં: ઘાણેરાવમાં દશ દેરાસરા આવેલાં છે, જીરાવલા પાર્શ્વનાથનુ, ગાડી પાર્શ્વના થનું, આદીશ્વર ભગવાનનાં પાંચ, કુંથુનાથજીતુ, ધર્મ નાથજીનું, અભિનંદન સ્વામીનું કુલે દશ જીનમંદિરા છે. ધર્મશાળાએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ બે આવેલી છે. જેમાં હજારો જાત્રાળુઓ ઉતરે છે. ઘણેરાવથી ગાઉ ૧ દુરે જંગલમાં મૂછાળા મહાવીરનું દેરાસર છે તે ઘણું ચમત્કારીક છે. ૬૯ મૂછાળા મહાવીર. આ તીર્થ ઘાણેરાવથી દોઢ ગાઉ હાલમાં જંગલમાં આ વેલું છે, ત્યાં નંદીવન રાજાએ મહાવીર સ્વામીના જીવતાં તેમની સુંદર પ્રતિમા ભરાવેલ જે ઘણું જ ચમત્કારિક અત્યારે પણ વિદ્યમાન છે. ૭૦ નાડલાઈ. નાડલાઈમાં (નાડલી) સંપ્રતી રાજાના વખતમાં ખેમ અને કુશલ નામના બે કારભારી અહીંનો વહીવટ કરતા હતા. તેમાં એકને જ સિદ્ધાચળની જાત્રા કરવાને નિયમ હતું, અને બીજાને રેજ ગીરનારજીની જાત્રા કરવાનો નિયમ હતો. તેઓ મંત્રના બળે કરીને જ જાત્રા કરતા હતા. પછી શાસનદેવીએ તેમને કહ્યું “આ ગામમાં બે ઉંચી ટેકરીઓ છે, તેના ઉપર તમે ખોદાવે, જેથી એકમાંથી રૂષભદેવ અને બીજીમાંથી નેમીશ્વર એમ બે પ્રતિમાઓ નીકલશે.” પછી તે બન્ને ભાઈ ખેમ અને કુશળ તેમણે તે પ્રમાણે દાવતાં બન્નેમાંથી બે મૂર્તિઓ નીકળી. પછી સફેદ રૂષભદેવની પ્રતિમા સિદ્ધાચળજીની જાત્રા કરવાવાળાએ સિદ્ધાચલજીમાં સ્થાપના કરી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૪ : મીજી નેમીનાથજીની પ્રતિમા ગીરનારજીની જાત્રા કરવાવાળાએ ગીરનારજીમાં:સ્થાપન કરી. તેઓ ત્યાં રાજ સેવા ભક્તિ કરવા લાગ્યા. અને ટેકરીઓ વચ્ચે તલાટીમાં નવ દેરાસર છે. એક દેરાસર રાણકપુરવાલા ધન્નાશાએ બંધાવેલું છે. પૂર્વે નાડાલ અને નાડુલાઇ ભેગાં હતાં, પણ અત્યારે ત્રણ ગાઉનુ અંતર પડી ગયું છે. પ્રથમ તેનેા કર વગેરે વેરાના લાખ રૂપૈયા ધનાશાએ રાજાને આપ્યા, તે ન લેતાં રાજાએ ત્યાં દેરાસર બંધાવ્યું. એક જતી તથા જોગીને વાદ થતાં ખેરગઢથી સ ંવત ૧૮૬૪ માં જતીજી યશેાભદ્રસૂરિ ખાવનજીનાલયનું આદીશ્ર્વરજીનુ દેરાસર મત્રથી આકષીને લાવ્યા, તે ગામ બહાર પર્વત નીચે રહ્યું, ને જોગી મહાદેવનું મદીર ઉપાડીને લાવ્યા તે ગામમાં પર્વત ઉપર પધરાવ્યુ. દેરાસરમાં મંત્ર લખેલા છે પણ તે વચાતા નથી. cr સમયસુંદરજીની તીમાલાના સ્તવનમાં જણાવે છે. “ નાડુલાઇ જાદવા ગાડી રતવા૨ે ” એપ્રમાણે નાડલાઈના જાદવ, નેમીનાથ અને ગાડી પાર્શ્વનાથની સ્તુતિ કરી છે. નાડુલાઈમાં ૧૧ દેરાસરજી છે. સાગઠીયા પાર્શ્વનાથનું દેરાસર સંવત ૧૫૦૦ થી પહેલાંનુ અધાવેલુ છે, દેરાસર શીખરખ ધ છે. ગાડીપાર્શ્વનાથનુ પણ દેરાસર છે. ૭૧ નાડાલ. નાડાલ નાડલાઇથી ત્રણ ગાઉ થાય છે. નાડાલનું દેરાસર સંપ્રતિ રાજાનું કરાવેલું છે. નાડાલમાં ૪ દેરાસરજી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ અહીં નાડોલમાં શ્રીમાન માનદેવસૂરિએ સંઘને ઉપદ્રવ નિવારણ કરવાને અર્થે શ્રી શાંતિ (લઘુશાંતિ) રચી છે. અહીંયાંનાં દેરાસરે કુમારપાલનાં કરાવેલા છે. ધર્મ, શાળા પણ મટી છે. તક્ષશીલાના સંઘમાં મરકીને ઉપદ્રવ ચાલવાથી ત્યાંના સંઘની વિનંતિથી વિક્રમની ત્રીજી સદીમાં શ્રીમાન માનદેવસૂરિએ “લઘુ શાંતિ રચી હતી. જેના પ્રભાવથી મરકીને ઉપદ્રવ શાંત થયે હતું, પણ શાસનદેવીની પ્રેરણાથી શ્રાવક ત્યાંથી પોતાને જ્યાં ફાવ્યું ત્યાં ચાલ્યા ગયા, ને ત્રીજે વરસે તરૂક લેકેએ તક્ષશીલા નગરી ભાંગી, શ્રીમાન માનદેવસૂરિને લક્ષ્મી અને સરસ્વતી સહાય હતી. તેમજ જયા તથા વિજયા પ્રમુખ ચાર દેવીઓ તેમની અહર્નિશ સેવા કરતી હતી. ૭૨ વ૨કાણ. રાણ સ્ટેશનથી બે ગાઉ થાય છે. ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથજીનું મોટું દેરાસરજી છે. પાછળ જુઓ વકાણ પાર્શ્વનાથ ? રાણકપુર, ઘાણેરાવ, નાડુલાઈ, નાડેલ ને વરકાણુ આ પંચતીથી ગણાય છે. ૭૩ ફલેધી પાર્શ્વનાથ. (મેડતારેડ) પાર્શ્વનાથજીનું દેરાસર મહા ચમત્કારીક છે, ધર્મશાલા છે, પાછળ જુઓ ફોધી પાર્શ્વનાથ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ સંવત ૧૫૨૧ માં દેરાસર કરાવી ધર્મઘોષસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી છે. સ્યામલેપવાળી અઢી હાથ ઉંચી છે. પુત્ર પિત્રરૂપ ફલને વધારવાથી ફલવધી પાર્શ્વનાથ કહેવાયા. પ્રતિમાજી વેલુની છે. આ ફલોધીને મેડતા ફલધી પણ કહે છે. અહીં પાંચ કલ્યાણકોની સ્થાપના બીજા દેરાસરમાં છે. સ્ટેશનરેડ કહેવાય છે. ૭૪ પીંડવાડા. અહીંયા દેરાસર બે છે, અને ધર્મશાળાઓ પણ ત્રણ છે. સ્ટેશનથી એક ગાઉ ગામ થાય છે. ૭૫ પીપાડ રેડ. અહીંયાં બે દેરાસર છે. એક શાંતિનાથજીનું તથા બીજું ગોડી પાર્શ્વનાથનુંપાર્શ્વનાથનાં ૧૦૮ સ્થાનકમાં પીપાડ પણ ગણેલું છે. ૭૬ બામણવાડા, બામણવાડાનું તીર્થ ઘણું મોટું ચમત્કારી ને પ્રભાવિક છે. ધર્મશાળા પણ છે, વશમા તીર્થકર શ્રી મહાવીરસ્વામીની વેલની પ્રતિમા લેપમય છે. દર વરસે એક મેટે મેળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૭ ભરાય છે. અહિ પહાડની પાસે ઝાડ નીચે દેવડીમાં શ્રી મહાવીરસ્વામીનાં પગલાં છે. આ જગ્યાએ પૂર્વે શ્રી મહાવીર સ્વામીને કાનમાંથી ખીલા કહાડ્યા હતા જેથી ભગવાને રાડ પાડી હતી તે વખતે પવ ત ફાટયેા હતેા તેની હાલ નિશાની છે. ૭૭ શીરાહી. ખામણુવાડેથી શીરાહી છ કેાશ થાય છે, અહિયાં દેરાસરે વગેરે ઘણાં સારાં છે. શ્રાવકાની વસ્તી સારી છે. શીરેાહી રાજ્યધાનીનું હાલમાં શહેર ગણાય છે, આણુજી ઉપરના મુડકાવેરા શીરેાહીના દરબાર લે છે. આબુજી ઉપરના ચાકી પહેર। પણ શીરાહી દરખાર લે છે. ૭૮ કારા. એરનપુરની છાવણીથી ચાર ગાઉ થાય છે. અહીંયાં રત્નપ્રભસૂરિએ મહાવીરથી સીતેર વર્ષે પ્રથમ રજપુતમાંથી ઓશવાલ વંશની સ્થાપના કરી હતી. તેજ વરસે દેરાસરજીમાં મહાવીરસ્વામીની સ્થાપના પણ કરી છે. તે દેરાસરજીમાં શ્રી મહાવીરસ્વામીનું સિ ંહાસન જોવા લાયક છે. ખીજું રીખવદેવનું દેરાસર છે. તેની પ્રતિમા સિદ્ધાચલજીના જેવડી છે. કાઉસગ્ગીયા એ છે, જાત્રા કરવા લાયકછે. પારસનાથનું મંદિર સંવત ૧૨૧૫ માં શીખરબંધી ખ ંધાવેલુ છે. પાર્શ્વનાથનાં એકસેા ને આઠ સ્થાનકેામાંનુ એક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ૭૯ ચિત્રકૂટ (ચિત્તડ.) અસલ ચિતોડ એ મેવાડના સૂર્યવંશી સીસોદીયાઓની રાજ્યધાની ગણાતું, મેગલ સમ્રાટેના આક્રમણને લીધે તથા અલાઉદ્દીન બાદશાહના આઘાતને લીધે તેની ઉપર પણ અનેક ચડતી પડતીઓ આવી ગઈ. સીદીયાઓના મૂળ પુરૂષ બાપારાવળે આઠમા સૈકાની શરૂઆતમાં ઈડરથી આવી ચિતોડમાં ગાદી સ્થાપેલી સંભળાય છે. તેની પાસે ચિત્રકેટ પહાડ છે, ત્યાં સીદીયાઓને માટે કીલે છે. ડુંગર ઉપર જૈન મંદિરો પણ છે. અહીંયાં સિદ્ધસેન દિવાકરસૂરિ વિકમ રાજાની વખતમાં આવેલા છે, તેમણે એકથંભનું પિતાની શક્તિની ઉપરવટ જઈને ઢાંકણું ઉઘાડયું તે એક પુસ્તક નજરે પડયું. તેમાંથી બે વિદ્યાઓ વાંચી યાદ કરી લીધી, આગળ વાંચવા જતાં દેવતાએ પુસ્તક પડાવી લીધું અને સ્થંભનું ઢાંકણું બંધ થઈ ગયું. વૃદ્ધગચ્છાધિપતિ શ્રીમદ્ જગચંદ્રસૂરિ હંમેશ આંબેલને તપ કરતા હતા, જેથી તેઓને ચિતોડમાં જ ત્યાંના રાજાએ સંવત ૧૨૮૫ માં તપાગચ્છનું બિરૂદ આપ્યું. બાર વર્ષ પર્યત તેમણે બેલનું તપ કર્યું હતું. ત્યારથી વડગચ્છનું નામ તપાગચ્છ પડયું. દીગંબરીયાને વાદમાં પરાજય કરવાથી જગચંદસૂરિને ત્યાંના રાજાએ “હીરલા ” એવું બિરૂદ આપ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ડુંગરપુર. અહીયાં દેરાસર છે. પાર્શ્વનાથનાં ૧૦૮ સ્થાનકોમાં ડુંગરપુર પણ કહેલું છે આ ગામ કેશરીયાજીની આસપાસ આવેલું છે. ૮૧ જીરાવલી. અહીંયાં જીરાવલા પાર્શ્વનાથનું બાવન જીનાલયનું સંપ્રતિ રાજાનું બંધાવેલું દેરાસર છે વિશેષ હકીક્ત માટે જુઓ જીરાવલા પાર્શ્વનાથ! સમયસુંદરજીએ પોતાના સ્તવનમાં એક સ્થળે લખ્યું છે કે “જીરાવલે જગનાથ, તીરથ તે નમું રે.” ૮ર કાપરડા, પીપાડથી ચાર ગાઉ થાય છે, તે કાપરડા પાશ્વ. નાથનું (સ્વયંભુ પાર્શ્વનાથનું) તીર્થસ્થળ છે. વિશેષ હકીકત માટે જુઓ સ્વયંભુ પાર્શ્વનાથ? આ તીર્થ જોધપુર રાજ્યમાં આવેલું છે. ૮૩ નાહના. દેરાસર એક મુલનાયકજી મહાવીર સ્વામીની પ્રતિમા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ છે, આ દેરાસર મહાવીર સ્વામીજીના વડીલભાઈ નંદીવર્ધન રાજાએ બંધાવેલું છે. જીવીત સ્વામીની પ્રતિમા પધરાવેલી છે. ૮૪ બહેડા. દેરાસરજી એક છે. જાત્રા કરવા લાયક બાવન જીનાલયનું છે. પાર્શ્વનાથનાં ૧૦૮ જાવાના સ્થાનકોમાંનું એક છે. અહીં અમીપરા પાર્શ્વનાથનું દેરાસર છે. પાર્શ્વનાથનું દેરાસર સંવત ૧૪૩૦ માં શિખરબંધી હતું. રગનાથપુરા સ્ટેશનથી ત્રણ માઈલ છે. ૮૫ લટાણા. અહીં લટાણુ પાર્શ્વનાથજીનું દેરાસર છે. મંદિર જંગલમાં આવેલું છે. પ્રતિમાજી સાત છે. સ્થળ તીર્થમય છે. પાર્શ્વનાથનાં ૧૦૮ની નામાવલીમાં લટાણુજી પણ એક છે. ૮૬ નાદીયા. દેરાસરજી બે છે. કુલનાયકજી શ્રી મહાવીર સ્વામી એક દેરાસરજીમાં છે. તે દેરાસર તેમના ભાઈ નંદીવર્ધન રાજાનું બંધાવેલું છે. જે ઠેકાણે ભગવાનને ચંડકેશી નાગ ડ છે, તે જ ઠેકાણે બંધાવેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૭ સોજત, પાલીથી ૧૦ ગાઉ છે દેરાસર ૮ છે. જે રીમોરા રત્નની પ્રતિમા ૧ ફુટ ઉંચી છે. બેડી પાર્શ્વનાથનું દેરાસર ઘણું જુનું જાત્રા કરવા લાયક છે. મહાવીર સ્વામીનું દેરાસર પણ સારું છે. પાર્શ્વનાથના ૧૦૮ તીર્થ સ્થાનકમાં સેજત પણ બતાવલું છે. ૮૮ મારવાડ, અહીંથી ગાઉ એક વઢેરા ગામ છે. જ્યાં પગ રસ્તે જવાય છે, ધર્મશાલા છે, ભગવાનનું મંદીર છે, અહીંયાંથી રિલવે જોધપુર થઈને વાંકાનેર ગઈ છે. તેમાં બેસીપાલી જવું. ૮૯ પામેરા, પાર્શ્વનાથજીનું દેરાસર એક ઘણું જુનું પુરાણું છે. ૯૦ પાલી, શહેરમાં અને શહેર બહાર પહાડ ઉપર પણ દેરાસરજી છે. મારવાડમાં પાલી શહેર જાત્રા કરવા લાયક તીર્થસ્થળ છે. ધર્મશાળા પણ અહીયાં છે. નવલખા પાર્શ્વનાથનું દેરાસર છે તે માટે જુઓ નવલખા પાર્શ્વનાથ. ૯૧ દાંતરાઈ. શામલીયા પાર્શ્વનાથજીનું દેરાસર સંવત ૧૭૦૨ માં બંધાવેલું છે, ધર્મશાલા એક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ હર ૯૨ જોધપુર. મારવાડ દેશની રાજ્યધાનીનું મુખ્ય શહેર છે. અહીંયાં પણ ઘણાં સમર્થ રાજા થઈ ગયા છે. શહેર સુંદર અને જોવાલાયક છે. અહીયાં આપણાં શ્વેતાંખરી આઠ દેરાસરા જાત્રા કરવા લાયક છે. ૯૩ પુકરજી. અહીયાં ચંદ્રપ્રદ્યોતન રાજાના વખતમાં માટુ' જૈન તીર્થં હતું. ૯૪ એશીયા નગરી. જોધપુરથી ૧૬ ગાઉ એશીયા નગરી આવેલી છે. જ્યાં ધર્મશાળા તથા ભગવાનનું પ્રાચિન મંદિર છે. અહીયાં આચાર્ય શ્રી રત્નપ્રભસૂરીએ રાજા તથા પ્રજાને ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા, ને આશવાલ શ્રાવક કર્યો હતા. ત્યાં ઓશવાલ વંશની સ્થાપના કરી એશીયાદેવીને ઓશવાલ વંશની અધિષ્ઠાયિકા દેવી તરીકે સ્થાપન કરેલી છે. મદિર ઘણું પુરાણુ છે. તેને હમણાં સુધરાવ્યું છે. શ્રી વમાન સ્વામીનું દેરાસર બે હજાર વર્ષ પહેલાંનુ છે, જીર્ણોદ્ધાર નું કામ સ ંવત ૧૯૩૬ માં મુનિમહારાજ શ્રીમાહનલાલજીના ઉપદેશથી થયું છે. અહીંયાં ક઼ાગણ સુદી ૨ ના મેળા ભરાય છે. શ્રીમદ્ રત્નપ્રભસૂરિ મહાવીરથી સીત્તેર વરસે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ પાર્શ્વનાથજીના સંતાનમાં છઠ્ઠી પાટે થયા છે. તે બાવનમેં વર્ષે ઓશીયા નગરીમાં આવ્યા છે. તેમણે રજપુતને જૈન બનાવી એશવાલ વંશની સ્થાપના કરી છે, અને શ્રીમાલ નગરમાં શ્રીમાલીની સ્થાપના કરી છે. ૯૫ નબાજ મારવાડમાં જોધપુર રાજ્યમાં આવેલું છે. પાર્શ્વનાથનાં ૧૦૮ નામના જાત્રાનાં સ્થાનમાં નીંબાજ પણ એક છે. અહીંયાં પણ પાર્શ્વનાથનું દેરાસર છે. ૯૬ કોટડા. એરણપુરથી આઠ ગાઉ આશરે છે. અહીં દેરાસર મોટું અને નવીન છે. તેમાં પ્રતિમાઓ ઘણું ભવ્ય, વિશાળ અને જાત્રા કરવા લાયક છે. અહીંથી જ કોટી ગચ્છની શાખા ક૯પસૂત્રમાં કહેલી છે, તે નીકળ્યા પહેલાં આ નગરીને કનકાવતી નગરી કહેતા હતા. આની જેલમાં ધોલાગીરી નામે આરસને પહાડ છે. તે પહાડની પાસે બીજું દેરાસર છે. ૯૭ વાંકલી. એરણપુર નજીક પાશ્વનાથજીનું દેરાસર સંવત ૧૩૬૩ માં બંધાવેલું છે. પાર્શ્વનાથનાં ૧૦૮ સ્થાનકોમાંનું એક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૮ મેડતા રોડ. મેડતા રેડ સ્ટેશનથી પગ રસ્તે ૪ કોશ મેડતા શહેર છે. અહીંયાં પણ દેરાસર ઘણું છે. ધર્મશાળા પણ છે. માનભદ્રજીની સ્થાપના પણ અહીયાં છે. અહીં પ્રથમ ઘણું વસ્તી હતી, જોધપુરના રાજા માનસિંહજીના હુકમથી એક દિવસે બાવન લખપતિ અજમેર જઈ વસ્યા. ઉપાશ્રય પણ ઘણું છે. દેરાસર બધાં મળીને ચોદ લગભગ હશે. ૯૯ પકરણ ફલધી. આ શહેર જોધપુરની પાસે આવેલું છે. ત્યાં આગળ પાંચ દેરાસર રહેલાં છે. રીખવદેવસ્વામીનું સંવત ૧૫૦૯ માં બંધાવેલું. શીતલનાથનું સંવત ૧૮૯૨ માં બંધાવેલું. શાન્તિ નાથજીનું સંવત ૧૯૦૨ માં બંધાવેલું અને ગોડી પાર્વનાજીને સંવત ૧૯૦૪ માં જીર્ણોદ્ધાર થયે. અને ચિંતામણું પાર્શ્વનાથજીનું સંવત ૧૯૪૨ માં બંધાવેલું છે. અહીયાં ધર્મશાળા શ્રાવકેની છે, ઉપાશ્રયની પણ સગવડ છે. બીજા કેની પણ ધર્મશાળા છે. ૧૦૦ તીવરી. કેઈ વૃદ્ધ મુનિરાજ વિહાર કરવાને અશકત હોવાથી તેઓ પોતાના એક ચેલા સાથે ગામમાં ગોચરીએ ગયા, ત્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ત્રણ હજાર શ્રાવકોનાં ઘર છતાં ગોચરી મલી નહીં પછી વિનયવંત એ તે ચેલે જંગલમાંથી કાણની ભારી લાવી તેના પૈસાથી ખાવાનું મંગાવી ગુરૂને આપવા લાગ્યું એમ કરતાં કેટલાક દિવસે વહી ગયા. તેવારે શિષ્યના મસ્તકે ટાલ પડેલી જોઈ ગુરૂએ તેનું સ્વરૂપ જાયું, જેથી રૂની પુણને સર્પ બનાવી ધર્મને ઉદ્યોત કરવા સારૂ તેને સુચના કરી, પછી તે સાપ રાજાના કુમારને ડસ્પે, તેના ઝેરની અસરથી કુમાર મૂછિત થયે, વિષ ઉતારવાના અનેક ઉપાય કર્યા પણ વ્યર્થ ગયા. પછી તેને બાળવા લઈ ગયા, તેવારે ચેલાએ ઠાકરને કહ્યું કે અમારા ગુરૂ મહા સમર્થ છે તે એનું વિષ ઉતારશે, પછી રાજા વગેરે કુમારને ગુરૂ પાસે લાવી ગુરૂને વિનંતિ કરવા લાગ્યા. જેથી ગુરૂએ કુમારનું વિષ ઉતાર્યું. એટલે રાજા વગેરે સર્વ કોઈ પ્રસન્ન થયા. ગુરૂ મહારાજે તેમને ઉપદેશ આપી જેન બનાવ્યા. જેથી રાજા તેમજ રૈયત પ્રતિબંધ પામી જૈન થઈને શ્રાવકેનાં વ્રત પાળવા લાગી. પછી કાળે કરીને ધૂળને વરસાદ થવાથી તે નગર દટાઈ ગયું. ત્યાં હાલ ધુળના ઢગલા દેખાય છે, તીવરીમાં જુનાં દેરાસરો છે. ત્યાં પ્રથમ પાર્શ્વનાથનું પણ દેરાસર હતું. પાર્શ્વનાથનાં ૧૦૮ નામમાં આ પણ આવતું હોવાથી જાત્રાનું ઠેકાણું મનાય છે. એક દેરાસરજીનાં દશથી પંદર પગથીયાં ધુળથી જમીનમાં દટાઈ ગયાં છે. ત્યાંથી બે કાઉસગ્ગીયા જમીનમાંથી નીકળ્યા છે. બે દેરાસર છે, અને ત્રીજું દેરાસર જમીન ખોદતાં જુનું નીકળેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ર ૧૦૧ નાગાર. અહીંયાં દેરાસરજી એક મોટુ અને વિશાળ છે, નાગેારમાં સુવર્ણની પ્રતિમા એક હાથ ઉંચી જાત્રા કરવા લાયક છે. એને કેટલાક નાગપુર પણ કહે છે. અહિંયા હેમાચાર્ય મહારા જે ચામાસું પણ કર્યુ છે. જે વખતે કુમારપાળ રાજાએ પાટણુમાં ત્રિભાવનવિહાર નામનું જીનાલય કરાવ્યું. તેની પ્રતિષ્ટા કરવા આચાર્ય ને તેડવ અહીંયાં નાગેારમાં આવવું પડયું હતું. ૧૦૨ વીકાનેર. મારવાડમાં વીકાનેર પણ મેાટુ શહેર ગણાય છે. સમય સુદર ગણિએ પેાતાના સ્તવનમાં કહ્યું છે કે— વીકાનેરજ વદીયે ચીર નદીયેરે, અરિહ ંતનાં દેરાં આઠ, તીર્થ અહીંયાં આઠ તે પ્રખ્યાત દેરાસરે છે. તેમજ ઉપાશ્રય વગેરે ઘણા છે. ગામ (શહેર)ની જાહેાજલાલી સારા પાયા ઉપર છે. ૧ મંદીરસ્વામીનું ૨ નેમીનાથજીનુ ૩ પાર્શ્વનાથજીનું ૪ મહાવીરસ્વામીનું ૫ ચિંતામણીજીનુ ૬ રીખવદેવસ્વામીનુ ૭ કુંથુનાથજીનું ૮ સુમતિનાથજીનું એવી રીતે મુખ્ય દેરાસરે અવેલાં છે. જેમાં પ્રતિમાએ ઘણી છે. જાત્રા કરવા લાયક છે. ધર્મશાળાની પણ સગવડ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ જેસલમીર. હાલમાં જેસલમેરથી થોડેક દુર મેટે કીલે છે, ત્યાં ચઢવાને રસ્તે દશ મીનીટનો છે. અહીંયાં શ્રાવકોની વસ્તી સારી છે. દેરાસર આઠ છે, પ્રતિમા આશરે ૬૦૮ છે. ત્યાં પાર્શ્વનાથની પ્રતિમા મહા પ્રભાવિક અને ચમત્કારીક છે. એક દેરાસર ખેતરવા દૂર છે. દેરાસરજીની બાંધણી ઘણી સુંદર અને ચમત્કારીક છે. અહીં૭૦૦ થી ૨૦૦૦ વર્ષ સુધીની જુની પ્રતિમાઓ છે. ત્યાંના ર્ભોયરામાં ઘણું થાંભલા છે. ત્યાંના લોકો કહે છે કે ત્યાં પુસ્તક ભંડાર છે, તેમાં તાડપત્ર ઉપર લખેલા ગ્રંથો છે. સંવત ૧૪૬૧ ની સાલમાં રાજસૂરિની પાટે જીતવર્ધનસૂરિ થયા તેઓએ જેસલમેરમાં મુળનાયક ચિંતામાં ણીની બરાબર ક્ષેત્રપાળની મૂર્તિ બેસાડેલી જોઈ વિચાર થયે કે ક્ષેત્રપાળ જીનરાજને સેવક છે. જેથી તે મૂર્તિ ત્યાંથી ઉઠાવી દરવાજા આગળ પધરાવી, તેથી ક્ષેત્રપાલ કોપ કરી જ્યાં ત્યાં આચાર્યની હેલના કરવા લાગ્યા, લેકેને તે વ્યભીચારી છે તેવું બતાવવા લાગ્યો. આચાર્ય ચિતોડ ગયા ત્યાં પણ તેમ કરવાથી લેકની આચાર્ય ઉપરથી શ્રદ્ધા ઉતરી ગઈ, થોડા વખત પછી આચાર્ય ગાંડા થઈ ગયા. જેથી પીપલગામે તેમના કેટલાક શિષ્ય સાથે રહ્યા. પછી સાગરચંદ્ર આચાર્ય આવી બીજા ક્ષેત્રપાળને આરાધી સર્વ સંઘની અનુમતી મંગાવી નવા આચાર્ય સ્થાપન કર્યો. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જીનભદ્રસૂરિના ઉપદેશથી સંવત ૧૪૯૭ માં સ’ભવ નાથના દેરાસરની પ્રતિષ્ઠા થઇ હતી, ચિંતામણીજીની પ્રતિષ્ઠા સંવત ૧૨૨૦ માં થઇ છે. સમયસુંદરગણિ પણ જેસલમેરની સ્તુતિ કરતાં કહે છે કે “ જેસલમેર જીહારીએ દુ:ખ વારીયેરે, અરિહંતનાં ખીંખ અનેક, તીરથ તે નમુંરે. ” ૧૦૪ સાચાર. શાસ્ત્રમાં એને સત્યપુરી કહે છે. અહીંયાં મહાવીર સ્વામીનું તીર્થસ્થળ કહેવાય છે. શ્રી ગૈાતમસ્વામી જગચિંતામણી ચૈત્યવંદનમાં સ્તુતિ કરતા જણાવે છે કે ‘ નયન વોર સઘળી મંદા ? સત્યપુરી ( સાચાર )ના આભૂષણ રૂપ શ્રી મહાવીરસ્વામી જય પામે ૧૦૫ નાકાડાજી. માલેાતરાથી ત્રણ ગાઉ નાકેાડાજી તીર્થ છે,ત્યાં ૨૩ મા પાર્શ્વનાથજી નુ મેટુ દેરાસર છે, ધમ શાળા પણ છે, પાર્શ્વનાથજીનાં ૧૦૮ નામનાં જાત્રાના ઠેકાણામાં નાકેાડાજી એક છે. પ્રથમ અહયાં વીરમપુર નામે મેાટુ નગર હતું. ૫ દરમા સૈકામાં અહીં પંદરસે। શ્રાવકનાં ઘર હતાં, ચારે બાજુએ કાટ હતા, અને એક તળાવ હતુ તે ખુટી ગયુ છે. અહીંયા ત્રણ મંદીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ છે, પારસનાથની પ્રતિમા જમીનમાંથી દટાયેલી તે એક શ્રાવકને દતાં મળી, તે કોઈ કહે છે કે નદીની પાસેના મકાનમાંથી પ્રગટ થઈ, પણ તે વીરમપુરમાં સંવત ૧૫૦૦ માં પધરાવી; આ પ્રતિમા સંપ્રતિ રાજાની ભરાવેલી છે. વિશેષ હકીકત માટે જુઓ નાકોડા પાર્શ્વનાથ! ૧૦૬ બાલેતા. અહીયાં ધર્મશાલા છે, એક દેરાસર છે, રેલવે સ્ટેશન છે. ૧૦૭ દ્રવાજી. દ્રવા પાર્શ્વનાથજીનું મોટું દેરાસર જાત્રા કરવા લાયક છે. અહીંથી બાલેરા સ્ટેશને જવાય છે. પાર્શ્વનાથનાં ૧૦૪ જાત્રામાંનું લઢવાજી પણ એક છે. ૧૦૮ કરાહેડછે. કરખેટકમાં કરહેડા પાર્શ્વનાથજીની શ્યામ પ્રાંતમાં છે. વિશેષ હકીકત માટે જુઓ પાછળ કરહેડા પાર્શ્વનાથ! સંવત ૧૩૪૦ માં દેરાસર ઝાંઝણ કુમારે તૈયાર કરાવી ધમશેષ સૂરીની પાસે પ્રતિષ્ઠા કરાવી છે. ૧૦૯ કરાંચી. આ શહેર દરિયા કિનારે આવેલું છે. અહીંયાં દેરાસર શ્રી સેહસણ પાર્શ્વનાથજીનું છે તે સંવત ૧૯૦૦ ની સાલમાં બંધાવેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ૧૧૦ ઓશીયા નગરી. જોધપુરથી ૧૬ ગાઉ થાય છે. શ્રીમદ્ પાર્શ્વનાથની છઠ્ઠી પાટે થયેલા રતપ્રભસૂરિએ એરીયા આવી ચામુંડા દેવીને પ્રતિબધી એશીયાની ને જૈનધર્મની રક્ષક બનાવી અને ત્રણ લાખ ચોરાસી હજાર રાજપુતેને જૈન બનાવ્યા (ઉકેશપટ્ટન) એશીયા નગરીના નામથી ઓશવંશની સ્થાપના કરી તેમને એસવાલ બનાવ્યા. પછી મંદીર બંધાવી વેલની મૂર્તિ વીરભગવાનની બનાવી. વીર નિર્વાણ પછી સીત્તેર વર્ષે પ્રતિષ્ઠા કરી માગશર સુદી ૫ ને ગુરૂવારે પ્રતિષ્ઠા થઈ. વીરથી ૧૪ મી પાટે કકકસૂરિ થયા. તેમના વખતમાં કેાઈ ધર્મદ્વેષીએ આશાતના કરવાથી તે તેમણે દૂર કરી, મંદિરમાં શીલાલેખ છે. એક ઠેકાણે લેખ છે કે સંવત ૧૩૦૫ માં અસાડ સુદી ૧૦ ને આદીતવારે સ્વાતિ નક્ષત્રે યશોનાથની બેટીએ તોરણ બંધાવ્યું. એશીયાનું વર્ણન પહેલાં પણ આવેલું છે તે આની સાથે સમજી લેવું તેને આ એશીયા એકજ છે. ૧૧૧ અજમેર. અજમેર એ રાજપુતાનાના મધ્ય ભાગમાં આવેલું મેટું શહેર છે. ત્યાં લાખેણું કટડીમાં દેરાસરે છે તે સીવાય બીજા પણ ભવ્ય દેરાસરો છે. ધર્મશાળા પણ છે. બગીચામાં મોટા દાદાજીનાં પગલાં છે. ગેડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ પાવનાથજીનું, સંભવનાથજીનું, વગરે ત્રણ દેરાસરો આવેલાં છે. અજમેરની આજુબાજુ પહાડ આવેલો છે. સ્ટેશન પાસે ધર્મશાળા છે. અહીયાં વૈષ્ણનું પુષ્કર નામનું તીર્થ છે. પ્રાચિન સમયમાં અજમેર મહેર લોકોએ વસાવેલું જણાય છે. ત્યાર પછી અનુક્રમે તે ચૈહાણુ લોકોની રાજ્યધાની થઈ. શાહબુદિન ઘેરીએ ગિજનીથી આવીને પૃથ્વીરાજ પાસેથી દીલ્હી અને અજમેર જીતી લીધાં. અજમેરનું બીજુ નામ “સાંભર” પણ ઈતિહાસમાં જોવાય છે. ૧૧૨ ઉદયપુર, આ શહેર હાલમાં એવાડની રાજ્યધાની તરીકે ગણાય છે. મહાત્ પ્રતાપસિંહના પિતા ઉદયસિંહે ઉદયપુર વસાવ્યું છે. હાલમાં ત્યાં ઘણું દેરાસરો છે. અહીંથી કેશરીયાજી પગ રસ્તે જવાય છે. ઉદયપુરમાં હાથી દરવાજે પારસનાથનું દેરાસર ચમત્કારીક છે, અહીયાં મોટું તલાવ છે. તલાવને કીલે અને ઉદયપુરથી ૫ થી ૬ ગાઉ પહાડ ઉપરને કીલ્લો જેવા લાયક છે. શહેરની ચારે તરફ મેટા પહાડે આવેલા હોવાથી કીલ્લાની માફક ઉદયપુરનું રક્ષણ સારૂં થઈ શકે છે. અહીયાં ૩૬ દેરાસરે છે. કેટલાક દેરાસરમાં તે મોટી મોટી પ્રતિમાઓ આવેલી છે. શહેરમાં શ્રાવકોની વસ્તી સારી હોવાથી જેનપુરી જેવો ભાસ થાય છે. હાથી પિળને દરવાજે સગવડવાળી ધર્મશાળા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ૧૧૩ સમીનાજી. ઉદયપુરથી એ મૈલ થાય છે. સમીના પાર્શ્વનાથનુ તીર્થ સ્થળ છે, જાત્રા કરવા લાયક છે. ૧૧૪ કેશરીયાજી. ઉદયપુરથી લેવાજી અથવા કેશરીયાજીનુ તીર્થં ત્રીસ મૈલ થાય છે. રસ્તા પહાડી છે; પણ ચાકી પહેરાના દાખસ્ત સારે છે. ભવડાઓને રાજ્ય તરફથી લાગા ખાંધી આપેલા છે. વસ્તી ભીલની પહાડમાં વસનારા, પહાડી લેાકેાની છે. ઉદયપુરથી સવારના ટાંગામાં નીકલીધે તે સાંજના પહેાંચાડે છે, વચમાં એક ગામમાં દેરાસર તથા ધર્મશાળા છે. કેશરીયાજીમાં સંધને ઉતરવાને ધર્મશાળાઓ છે. ભંડારખાતુ છે. યાત્રાળુએ હજારા રૂપૈયાનું કેશર ચડાવે છે, પૂજાનુ ધી ખેલે છે, તે ઉપર ત્યાંના બ્રાહ્મણ પૂજારીઓની આજીવિકા ચાલે છે. કેશરીયા ભગવાનને અહીંના ઘણા હીંદુએ પહાડી ભીલ તેમને કાળીયા ખાવાના નામથી મેવાડમાં મોટામાં મોટુ આ તીથ છે. પણ માને છે. ઓળખે છે, કેશરીયાજી ઇડરને રસ્તેથી પણ જવાય છે. ઇડર સુધી રેલ્વે છે, પછી પગરસ્તે વચમાં ડુંગરપુર ગામ આવે છેત્યાંથી આગળ કેશરીયા જવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ કેશરીયાજી સંબંધી કિંવદંતિ (લેક વાયકા) એમ સંભળાય છે કે તે પ્રતિમા મહાભૂજ પ્રતિવિષણુ રાવણના વખતમાં લંકામાં હતી, જ્યારે રામચંદ્રજી રાવણને જીતી અયોધ્યા આવ્યા તે વખતે કેશરીયાજીની પ્રતિમા સાથે લાવી ઉજજૈનમાં સ્થાપન કરી, તેની પૂજા–ભકિત કરવાથી મયણાસુંદરીના સ્વામી શ્રીપાળરાજાને કોઢ રેગ મટયે, પછી ઉજનથી કઈ દેવ સાનિધ્યથી આ પ્રતિમાજી હાલ છે ત્યાં આવેલાં છે. ૧૧૫ રાજગઢ-રાજનગર. આ ગામ કાંકરોલી પાસે છે, અહીંયાં બે દેરાસરજી છે, એક રૂષભદેવ ભગવાનનું બાવન જીનાલયનું જેનો જીર્ણોદ્વાર હમણાં થયા છે, તે જાત્રા કરવા લાયક છે. આ દેરાસર સંવત ૧૭૩૧ માં બંધાવેલું છે, તથા બીજુ દેરાસર પણ છે. ૧૧૬ સાંવરાજી. કેશરીયાજીથી કેશ પાંચ થાય છે, ત્યાં દેરાસરજી પહાડ ઉપર છે. જાત્રા કરવા લાયક છે, પાર્શ્વનાથનું દેરાસર તીર્થ રૂપ છે, તે સાંવરા પાર્શ્વનાથ તરીકે ઓળખાય છે. ૧૧૭ સામેરા, કેશરીયાજી પાસે નાગફણા પાર્શ્વનાથનું સામેરામાં દેરાસર હતું, હાલ જણાતું નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ૧૧૮ વીઝુવાડા, પાર્શ્વનાથજીનું માઢુ દેરાસર છે. ૧૦૮ પાર્શ્વનાથનાં જાત્રા કરવા લાયક સ્થાનકેામાંનુ વીછીંવાડા પણ એક છે. કેશરીયાજીની આસપાસ આવેલું છે. ૧૧૯ પારાસલી તી. રતલામ પાસે આવેલું છે, તેમાં આદીશ્વર ભગવાનનુ ભવ્ય દેરાસર છે. ૧૨૦ સાંવલીયાજી તી રતલામથી નીમલી સ્ટેશન આવે છે, ત્યાંથી સાંવલીયા પાર્શ્વનાથ એ ગાઉ થાય છે. ભાદરવા સુદી ૨ ના દિવસે દેરાસરના થાંભલાઓમાંથી અમી જરે છે. કેાઇ મુસલમાને ભાલે માર્યાની નિશાની થાંભલામાં છે પ્રતિમા શ્યામ, મનોહર છે. ૧૨૧ સમલીયા. રતલામથી ૫ કાશપર છે અને મલીના સ્ટેશનથી ૧કાશ ઉપર છે. સેાળમા શાંતિનાથજીનુ દેરાસર છે. તેમાં વેલુની પ્રતિમા છે. તે જુની ને ચમત્કારીક છે. આ દેરાસર પારવાડનુ છે. આચાર્યજી આકાશ માર્ગેથી આકર્ષાને અહીંયાં લાવ્યા છે એમ કહેવાય છે. · પ્રાગવાડ જ્ઞાતિ સામાયમ ’ એમ લખ્યુ ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ છે. મૂર્તિના અંગમાંથી ભાદરવા સુદ ૨ ના દિવસે મહાવીર સ્વામીને જન્મ વંચાયા પછી તેમજ દેરાસરના કેટલાક ભાગોમાંથી અમી કરે છે, દેરાસરજી જેડે ધર્મશાળા છે. ત્યાંના હાકેમ સેબેલીયાના રાજાએ બગીચે, વાવડી તથા કેટલીક જમીન તપગચ્છના ગોરજીને દેરાસરના ખર્ચને માટે આપેલી છે. ૧૨૨ રતલામ. રતલામ એ મોટું શહેર છે. સ્ટેશન ઉપર સરકારી ધર્મશાળા છે. અહીંયાં આગરજીગરજીને નામે ઓળખાતું સંપ્રતિ રાજાના વખતનું શાંતિનાથજીનું બાવન જીનાલયનું તપાગચ્છી વેતાંબરી મેટું દેરાસર છે, તેને જીર્ણોદ્ધાર અગરજી બાવા ગરજીની મહેનતથી થયેલ છે. તે દેરાસરના ખર્ચ સારૂ રતલામ દરબારે બે ગામ આપેલાં છે. તેમજ અહીં કુલ એકંદરે દશ દેરાસરે આવેલાં છે. જાત્રા કરવા લાયક છે. શહેરમાં પણ ધર્મશાળા છે. ૧૨૩ મક્ષીજી. ઉજજેનથી રેલવે રસ્તે મક્ષીજીનું સ્ટેશન. છે અહીંનું દેરાસર પ્રાચિન છે, મૂર્તિ વેલની છે. અહીંયા ગોડી પાર્શ્વ. નાથ સ્વમ દેઈ પ્રગટ થયા હતા. પણ ૧૧ દિવસ પછી પાછા અટશ થઈ ગયા હતા. દેરાસર બાવન જીનાલયનું છે. આણુંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ દજી કલ્યાણજીનું કારખાનું છે. વિશેષ હકીકત માટે જુઓ મક્ષીજી પાર્શ્વનાથ ! ૧૨૪ ઉજન. પૂર્વે માલવદેશની રાજ્યધાનીનું પાટનગર હતું, પણ હાલમાં તેને કેટલાક ભાગ દટાઈ નાશ પામે છે. હાલની માલવાની રાજ્યધાની વાલીયર તેને તાબે છે, ઉજજનનું અપર નામ ઍવંતી નગરી પણ કહેવાય છે. પૂર્વે વિક્રમ રાજાની રાજ્યધાનીનું આ શહેર હતું. તેમની હાકેમીમાં સિદ્ધસેન દિવાકર સૂરિએ એવંતી પાર્શ્વનાથની પ્રતિમાને ઉજજનમાં મહાકાલેશ્વરના મંદીરમાંથી શીવલીંગ ફાટીને પ્રગટ કરી હતી. અને રાજાને સૂરિએ જેન બનાવ્યો હતે. અહીંયાં બીજાં પણ ૧૩ દેરાસરો યાત્રા કરવા લાયક છે. પટ્ટણ ( પાટલી પુત્ર) ના રાજવંશજોએ ઉજજેનમાં ગાદી સ્થાપી છે. ૧૨૫ દર. આ શહેર હોલકરની રાજ્યધાનીનું છે. માલવી અણીણની મેટી પેદાશ આ દેશમાં થાય છે. અહીંયાં પાંચ દેરાસર છે. તેમાં મેવાડા સાથનું પીપલી બજારનું આદેશ્વર ભગવાનનું દેરાસર ઘણું વિશાળ છે. પ્રતિમાજી જુનાં છે, બીજા દેરાસરમાં પણ પ્રતિમાજી જુના અને જાત્રા કરવા લાયક છે. ઓશવાળની ધર્મશાળા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ ૧૨૬ ધારને કીë. પહેલાં આ ધારા નગરી માળવાની રાજ્યધાની ગણાતી હતી, અગીયારમાસકામાં સિંધુલ, મુંજ, ભેજ વગેરે પ્રખ્યાત રાજાઓ અહીંયાંજ રાજ્ય કરી ગયા છે. જુઓ “ધારા નગરીને મુંજ” ધર્મશાળા એક છે. રીખવદેવનું દેરાસર પણ છે, પ્રતિમા સંપ્રતિ રાજાની ભરાવેલી છે, મૂર્તિ મોટી છે. ધારાના કિીલાથી અમીજરા પાંચ ગાઉ થાય છે. ઈન્દોરથી પગ રસ્તે ૪૦ કશ ધારા નગરી (ધારને કીલે) આવેલો છે. ધારના કીલ્લાથી ૧૨ કોશ માંડવગઢ થાય છે. ૧૨૭ માંડવગઢ. માંડવગઢનો પહાડ ત્રણુવલયના આકારે ખાઈ સમેત કિલ્લાની માફક ઘેરાયેલું છે. એ ખાઈમાં ચીતરાવેલ છે. ભાગ્યશાળી હોય તે દેખી શકે છે. પહાડ ઉપર વસ્તી છે, બજાર છે. ત્યાં ભેંસાસાહનું કરાવેલું દેરાસર ઘુંમટબંધ ઘણા મોટા વિસ્તાર વાળું છે. તેમાં મોટી સેનાની મૂર્તિ ૧૬ મા શાંતિનાથની છે. | ગુજરી ગામથી પાંચ ગાઉ પહાડ ઉપર તીર્થ આવેલું છે. પહાડની ચડાઈ અઢાઈ ગાઉની છે, પહાડ ઉપર જુનો કેટ છે, ત્યાં માંડવગઢ ગામ છે. ધારના રાજાને સ્વપ્ન આપીને સુપાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પ્રગટ થઈ. આ મૂર્તિ રામચંદ્રના વનવાસ વખતે સીતાએ રામચંદ્રને પૂજવા બનાવી હતી, તે છાણવેલુની મૂર્તિ સતીના પ્રભાવે વજમય થઈ ગઈ. માંડવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ગઢની હાલની મૂર્તિ ધાતુમય છે. તે અકબર બાદશાહના પ્રધાન ટેડરમલે ભરાવી છે. માલવામાં માંડવગઢ તીર્થની જાહોજલાલી પ્રથમ સારી ગણાતી. ટેડરમલે સં. ૧૫૪૭ માં મૂર્તિ ભરાવેલી, આ મૂર્તિની બાજુએ બન્ને તરફ પાર્શ્વનાથની મૂર્તિઓ છે. સંવતની તેરમી અને ચાદમી સદીમાં માંડવગઢ રાજ્યધાની તરીકે અને માલવાની લાવણ્યતાનું અપૂર્વ કેન્દ્રસ્થાન ગણાતું હતું. ત્યાં એક લાખ લાખોપતિ રહેતા હતા. તેમજ સાડા સાતમેં જૈન મંદિરે હતા. સાતમેં મહાદેવનાં દેવાલય હતાં. શહેરનો વિસ્તાર લગભગ બાર કેશમાં ફેલાયેલ હતા, અહીંયો કેઈ ગરીબ શ્રાવક આવતું ત્યારે તેને એક લાખ લખપતિઓ એકેક રૂપૈયા આપતા અને એક ઈટ આપતા, જેથી આવનાર પણ લખપતિ થતો અને છેટેથી હવેલી બનાવી તે પણ શાહુકાર બની જતે. ભેંસાસાહ, પેથડકુમાર તેમજ ઝાંઝણકુમાર માંડવગઢમાં મહા સમર્થ દાનવીર થયા છે. હાલમાં તે ગામ ઉજજડ થઈ ગયું છે. ત્યાં એક વૈષ્ણવમં. દિર ને એક મહાદેવનું મંદિર છે. બીજી મજીદ તેમજ રાજમહેલે ખંડેર હાલતમાં હવા ખાય છે. આ શહેરને મંડપદુર્ગ પણ કહે છે. ૧૨૮ કંટાળી. પાશ્વનાથના ૧૦૮ તીર્થસ્થાનોમાં કંટાળી પણ એક છે, દેરાસર પાશ્વનાથનું હોય એમ જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ અમજા. સરદારની છાવણથી ૪ ગાઉ થાય છે, ત્યાં અમીજરા પાર્શ્વનાથનું દેરાસર છે. ૧૩૦ ગોડીજી (મેરવાડા). થરપારકર દેશમાં ( કચ્છની આસપાસને મુલક ) મેઘાશાહે આ પ્રતિમા પાટણથી લાવી ત્યાં નવીન નગર વસાવી પધરાવી હતી. પ્રથમ અહીંયાં ગેડીપુર ગામ હતું, ત્યાં નવીન ગામ તેમણે વસાવ્યું હતું, ત્યાં આગળ ભગવાન કેટલાક કાળ પૂજાયા પછી ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. કાળે કરીને મેરવાડામાં તે પ્રગટ થયા. અહીંયાં મેરવાડામાં ડીજીની વરખડી કહેવાય છે, ગોડીજીના નામથી મેરવાડા પણ પ્રખ્યાત થયું છે. ૧૩૧ મુહરી (ટેટાઈ). એ પ્રાચીન પાર્શ્વનાથનું ૧૦૮ તીર્થસ્થળોમાંનું અપૂર્વ તીર્થસ્થળ છે. શ્રીમદ્ ૌતમસ્વામીએ અષ્ટાપદ પર્વત ઉપર કરેલા જગચિંતામણી ચૈત્યવંદનમાં મુહરી પાર્શ્વનાથની સ્તુતિ કરેલી છે, તે પ્રતિમાહાલ ટે ટેઈ ગામમાં છે. ટેટેઈ ગામ ડુંગરપુર પાસે આવેલું છે. ઈડરથી કેશરીયાજી જતાં માર્ગમાં ડુંગરપુર આવે છે. વિશેષ હકીકત માટે જુઓ મુહરી પાર્શ્વનાથ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ તે સંવત ૧૮૦૧ માં ટે ટેઈમાં પધરાવેલા છે, ધર્મશાલા તથા અપાસરે એક એક છે. ૧૩૨ પાસાલીયા. એરણપુરની છાવણથી ૧૨ ગાઉ થાય છે, ત્યાં પિસાલીયા પાર્શ્વનાથનું જુનું દેરાસર છે. ૧૩૩ પાવાગઢને ડુંગર. અસલ પાવાગઢ તીર્થ સ્થળ તરીકે ગણાતું હતું, પહાડ ઉપર તીર્થ હતું, પૂર્વે ચાંપાનેર શહેર તેમના મંત્રી શ્રી ચાંપા વણીકે વનરાજ ચાવડાના વખતમાં વસાવેલું છે, તે પાવાગઢની તળેટીમાં હતું. ત્યાંના કેટલા પતઈ રાવળ રાજાના વખતમાં અમદાવાદના પ્રખ્યાત સુલતાન મહમદ બેંગડાએ વિક્રમની પંદરમી સદીના મધ્યાન્હ સમયમાં રાજાને મારી ચાંપાનેરને નાશ કર્યો. અસલ પાવાગઢ પહાડ ઉપર ભીડભંજન પાર્શ્વનાથનું પ્રાભાવિક તીર્થ હતું. પછી જૈન વસ્તી નહી રહેવાથી સંપ્રતિ રાજાની ભરાવેલી ભીડભંજન પાર્શ્વનાથજીની પ્રતિમા જે મુલનાયક તેને વડોદરામાં દાદા પાર્શ્વનાથના દેરાસરમાં પધરાવ્યા છે. પાવાગઢ એ અન્યમતીનું લાકિક તીર્થ પણ ગણાય છે, મહાકાળીદેવીનું સ્થાનક ત્યાં આગળ છે. કિંવદંતિ કહે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ મહાકાળીના કોપથી ચાંપાનેર ને તેના છેલ્લા પતઈ રાવળ રાજાને નાશ થયો. વાંચે “ભદ્રકાલી અથવા પાવાગઢનો પ્રલય” ચાંપે વણીક હતું છતાં મહા સમર્થ હતે, એક વખતે તેને રસ્તામાં વનરાજ મળ્યો, ત્યારે વનરાજે તેને અટકાવ્યું, જેથી ક્રોધ કરીને પોતાની પાસેના પાંચ બાણે માંથી બે બાણ ભાંગી નાંખ્યાં, વનરાજે તેનું કારણ પૂછતાં ચાંપાએ જણાવ્યું કે તમે ત્રણ જણ છે, જેથી બે વધારાનાં બાણ ભાંગી નાખ્યાં છે. કેમકે તમારા ત્રણ જણ માટે આ ત્રણ બાણ બસ છે ! પછી વનરાજે તેને સમર્થ જાણી રાજ્ય પ્રાપ્ત થયા પછી પ્રધાન બનાવવા વચન આપ્યું હતું. તે મુજબ ચાંપ પાછળથી વનરાજને પ્રધાન થયું હતું, ચાંપાનું બીજું નામ જાબ હતું. તેણે ચાંપાનેર વસાવ્યું હતું. પાવાગઢ આજે પણ મહાકાળીના નામથી પ્રસિદ્ધ છે. ગામડાઓમાં મહાકાળીના રાસડા ગવાય છે. પાવા તે ગઢથી ઉતર્યા મહાકાલીરે” વગેરે વગેરે. ૧૩૪ દેલવાડા, ઉદેપુરની આસપાસ આવેલું છે. પાર્શ્વનાથનાં ૧૦૮ સ્થાનકોમાં દેલવાડા પણ કહેલું છે. હાલમાં અહીંયાં ત્રણ દેરાસર છે. જરૂભદેવનું, મહાવીર સ્વામીનું અને ત્રીજું બાવન જનાલયનું. તે પણ આદીશ્વરનું છે, તેના બેંયરામાંથી પ્રતિમાજી નીકળેલાં હતાં. દેરાસર સંવત ૧૯૪૧ માં બાંધેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ૧૩૫ પલાણા. પાર્શ્વનાથનું દેરાસર શિખરબંધી છે, જાત્રા કરવા લાયક અને ઘણું પ્રાચિન કાળનું છે. ૧૩૬ ઇડર. આ શહેર દરબારીને જોવા લાયક છે અને અહીં પાંચ મોટાં દેરાસર છે, શીતલનાથજી,રીખભદેવજી, ચિંતામણુજી, ગેડી પાર્શ્વનાથજી અને ખડતરગચ્છીય ગેડી પાર્શ્વનાથજીનું. એ પાંચે જુનાં, પુરાણ ને પ્રાચીન છે. જાત્રા કરવા લાયક છે, ગઢ ઉપર સંપ્રતિ રાજાનું બંધાવેલું દેરાસર છે, ગઢને ચડાવ એક મેલને છે, ધર્મશાલાઓ ત્રણ છે, બીજા કોની પાંચ ધર્મશાલા છે. ઈડરનું અપરનામ “ઇલાદુર્ગ” પણ કહેવાય છે. શાંતિનાથનું દેરાસર સંપ્રતીરાજાનું બંધાવેલું છે, આ સંપ્રતિરાજા શ્રી મહાવીર પછી ૨૮૫ વર્ષ થયા છે. ત્યારપછી તેને પહેલે જીર્ણોદ્ધાર વછરાજે કર્યો, બીજે કુમારપાલે, ત્રીજે ગોવીંદરાજ ઓશવાળે અને થે ઉદ્ધાર ચંપકશાહે કર્યો. અહીંયાં પ્રથમ મુળનાયક પાનાથ હતા, હાલમાં શાંતિનાથ છે. કુમારપાલે રૂષભદેવ ભગવાનનું દેરાસર બંધાવી શ્રી રૂષભદેવ ભગવાનની સ્થાપના તેરમી સદીમાં કરી છે. ઈડરમાં સાતમા સૈકામાં હર્ષવર્ધન રાજા હતું. તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ રાજ્ય નાનું હતું. આ રાજ્યની સ્થાપના ઈ. સ. ના છઠ્ઠા સૈકાની મધ્યમાં વલ્લભીપુરના શિલાદિત્ય રાજાના વંશ જ ગુહાદિત્યે કરી હતી, તેના વંશજો ગેહલોટ કહેવાણા, અને તેમણે પાછળથી મેવાડમાં ગાદી સ્થાપી સીસેટીયા નામ ધારણ કર્યું છે, જે આજ સુધી તેઓ સીસોદીયા કહે. વાય છે. આ રાજ્યને પાયે આઠમા સૈકામાં બાપા રાવલના મુબારક હસ્તે ચડમાં નંખાય છે, તેઓ ઈડરથી આવેલા છે. ગોવિંદ શેઠે તારંગામાં અજીતનાથની પ્રતિમા તૈયાર કરવા માટે આરાસુર જઈ અંબીકાદેવીનું આરાધન કરી તેમને પ્રસન્ન કરી તેમની પાસે મૂર્તિ માટે પત્થર માગ્યું, તે દેવીએ આપે. તેને ખાણમાંથી કઢાવી તારંગે લાવી ગેવિંદશેઠે અજીતનાથની મનોહર પ્રતિમા ઘડાવી સેમસુંદરસૂરિ પાસે અંજનશલાકા કરાવી. ૧૩૭ વડાલી. દેરાસર ૩ છે, એક શીખરબંધ સંપ્રતીરાજાનું, બીજું ૧૯૪૪ ફાગણ સુદી ૨ ની પ્રતિષ્ઠા થઈ. તેમજ અમીરા પાર્શ્વનાથનું દેરાસર છે, જાત્રા કરવા લાયક છે. પાશ્વનાથનાં ૧૦૮ જાત્રા કરવા લાયક સ્થળોમાં વડાલી પણ એક છે. તી. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ૧૩૮ અહમદનગર, ઇડરથી દક્ષિણ પશ્ચિમે અઢાર મેલ દૂર હાથમતી નદીના કાંઠે અહમદનગરના કીલ્લા ( હીમતનગર ) આવેલા છે, તે અમદાવાદના સુલતાન અહુમદશાહ બાદશાહે ઇ. સ. ૧૪૨૭–૨૮ માં બંધાવેલા છે. અહમદશાહ બાદશાહુને ઇડરના રાજા રાવ શ્રીપુંજ વારવાર હેરાન કરતા તે ખાદશાહ વારંવાર લશ્કર લઇને જતા હતા ત્યારે પતાની ખીણુમાં ચારની માફક ભરાઇ હાથમાં ન આવતા, જેથી તેના મંઢાઅસ્તને સારૂ ખાદશાહે અહમદનગર વસાવ્યું. અહમદશાહે ઇ. સ. ૧૪૪૪ માં મરણ પામ્યા. અહીંયાં હાલમાં પાંચ દેરાસર છે. ૧ મહાવીરસ્વામીનું, - ૨ શાંતિનાથજીનું, ૩ શાંતિનાથજીનુ, ૪ રૂષભદેવનુ, ૫ ધર્મનાથજીનુ વિગેરે દર્શન કરવા લાયક છે. ૧૩૯ પેાસીના. ઇડરથી સાત ગાઉ થાય છે. પાસીના પાર્શ્વનાથજીનુ જાત્રા કરવા લાયક દેરાસર છે, ધર્મશાળા શ્રાવકાની ૩ છે, જીએ પેાસીના પાર્શ્વનાથ. ૧૪૦ જયપુર. જયપુર એ રાજ્યધાનીનું શહેર જોવા લાયક છે. વેપાર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ રાજગારનું મથક છે, જેપુરમાં સાંગાનેરના દરવાજો સ્ટેશનથી ૩ મેલ દૂર છે, ત્યાં ધમ શાળા છે. શહેરમાં ધેાઇવાડાની ગલીમાં ચાર દેરાસર જાત્રા કરવા ચેાગ્ય છે. તેમજ બગીચામાં દેરાસર તથા દાદાજીનાં પગલાં છે. જયપુરથી આમેર ત્રણ કેાશ થાય છે, જ્યાં પ્રથમ જયપુરની રાજ્યધાની હતી ત્યાં પણ દેરાસર એક છે, ધર્મશાળા છે, રાજમહેલ જોવાલાયક છે. જયપુરમાં કેશરીયાજી તેમજ રીખવદેવનું, સુમતિનાથનું, સુપાર્શ્વનાથનુ અને પાર્શ્વનાથનુ એમ પાંચ દેરાસર છે. તેમજ સ્ટેશન ઉપર ધર્મશાળામાં કેશરીયાજીનુ દેરાસર છે. ૧૪૧ સાગાંનેર. જયપુરથી ૪ ગાઉ થાય છે, ત્યાં ચંદ્રપ્રભુ ને મહાવીર સ્વામીનાં એ દેરાસર છે. ૧૪ર આગ્રા ( હિંદુસ્તાન. ) અહીં શહેરમાં આઠ દેરાસર છે, ને એક દેરાસર શેઠના મગીચે છે. પાંચ દેરાસર મેાતીકટરામાં, એ રાશન મહેાર્મમાં ને એક નાનમડીમાં છે. ચિંતામણી પાર્શ્વનાથનુ તથા શ્રીમદરસ્વામીનુ, રાશન મહાદામાં શાંતિનાથજીનુ નાનમંડીમાં, તેમજ ખીજા મેાતીકટલામાં છે. શહેરથી એક કાશ દૂર દાદાજીના અગીચે મહાવીર સ્વામીનું દેરાસર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ અહીંયાં તાજમહાલ દુનીયામાં અજાયબ ગણાતી ચીજોમાંના એક છે Wonders of the World. તે શાહજહાન બાદશાહના બનાવેલા છે તેમજ આગ્રાના કીલ્લા મજબુત અનં જોવાલાયક છે. ૧૪૩ મથુરા. સ્ટેશનથી શહેર એ ગાઉં દૂર છે. મથુરા શહેરમાં ધર્મશાળા છે. અહીંયા ઘીયામડીમાં પાર્શ્વનાથનું દેરાસર છે. પૂર્વે કલ્પદ્રુમ પાર્શ્વનાથના તી સ્થળ તરીકે મથુરા ગણાતુ હતું. આજે પણ અહીં પાર્શ્વનાથનું દેરાસર છે. ૫. સાભાગ્ય વિજયજીએ આ તીર્થને મહાવીર સ્વામીના તીર્થ તરીકે ગણ્યું છે, ત્યારે ૫. શીલવિજયજીએ જમના નદીના કાંઠે આ શહેર બતાવી નેમીનાથનુ તીર્થ કહ્યું છે. કંસની રાજ્યધાની અહીંયાં હતી, જ્યાં તેને વિષ્ણુએ માર્યો હતેા. યાદવવંશી ઉગ્રસેનને ક ંસ પુત્ર હતા અને પ્રતિવિષ્ણુ જરાસંધના તે જમાઇ હતા. યાદવાની રાજ્યધાની મથુરા ને શારીપુર એ બન્ને ગણાતી હતી. ૧૪૪ અલવર. રાજપુતાના લાઇન જયપુર થઈ ખાંદીકુઈથી દીલ્હી જાય છે. રસ્તામાં અલવર આવે છે, અહીંયાં રાવણુ પાર્શ્વ નાથની પ્રતિમા જાત્રા કરવા લાયક છે. વિશેષ હકીકત માટે જુઓ રાવણ પાર્શ્વનાથ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ ૧૫ દીહી. દીલહી એ મોટું મેગલ સમ્રાટેની રાજ્યધાનીનું પાથતપ્ત શહેર છે. અહીં ત્રણ ચાર દેરાસરો આવેલાં છે. ધર્મશાળા પણ નવઘરા, ચેલાપુરીમાં આવેલી છે, ત્યાં પણ દેરાસર છે. અહીં ઉદ્યોગ, હુન્નર, જરીકામ અને ભરતકામને સારો વેપાર ચાલે છે. ત્રણ દેરાસરો શીખરબંધી છે ૧ સુમતિનાથનું નવઘરામાં, ૨ સંભવનાથનું ચેલાપુરીમાં, ૩ પાર્વનાથનું ચીરખાનામાં છે. બે ઘર દેરાસર છે. સુમતિનાથના દેરાસરની ભીંતોમાં ચીત્રકામ સારું છે, સ્ટેશન ઉપર ધર્મશાળા છે. દિલ્હી શહેર ઘણું પ્રાચીન છે, તે ઘણી વખત ફરી વસેલું છે, કુતુબ મિનારા, દીલીનો કીલ, શાહજહાનનું પાયતખ્ત વગેરે બાદશાહી મકાને જોવા લાયક છે, મુખ્ય બજારને ચાંદની ચોક કહે છે. ૧૪૬ હસ્તીનાપુર (મીરત) મીરતની છાવણીથી પગરસ્તે ૧૬ કેશ હસ્તીનાપુર થાય છે, જગલને રસ્તે છે. બેલગાડીઓ મલે છે, રસ્તામાં ગામડાઓ આવે છે. અહીંયાં એક મોટી ધર્મશાળા છે, તેમાં પણ દેરાસર છે. તેમાં શાંતિનાથ ભગવાન મૂળ નાયકજી તથા એક બાજુએ કુંથુનાથ ભગવાન, તથા બીજી બાજુએ શાંતિ, કુંથુ, અરનાથ અને વીર ભગવાનના ચરણની સ્થાપના ખુણા માં છે. અડીઆં સેળમા, સત્તરમા, અને અઢારમા ભગવાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ નાં દરેકના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ એ ચાર ચાર કલ્યાણક થયાં છે, ત્રણે તીર્થકરો તેજ ભવમાં ચક્રવતીની પદવી પણ પામેલા હતા. ધર્મશાળાથી ગાઉ દૂર રૂષભદેવની દેરી છે. ત્યાં ભગવાનના પગલાં છે, રૂષભદેવને કુરૂ નામને પુત્ર હતું જેના નામથી કુરૂક્ષેત્ર કહેવાય છે. તેને હસ્તિ નામનો પુત્ર થયે, જેમના નામથી હસ્તિનાપુર કહેવાય છે. ૧૪૭ કંપીલા નગરી. કંપીલા નગરીમાં તેરમા વિમલનાથસ્વામીના ઉચ્યવન, ૨ જન્મ, ૩ દીક્ષા અને ૪ કેવલ એ ચાર કલ્યાણક થયાં છે. ધર્મશાળા તથા દેરાસર છે, કાયમ ગેજ રેલવે સ્ટેશન છે. અહીંયાંથી ત્રણ કેશ કંપીલા નગરી થાય છે. વિમલનાથને આ નગરીમાં જન્મ થયે હતે. પંડિત જયવિજયજી અહીં વિમલ વિહાર અને વિમલનાથનાં પગલાં હોવાનું જણાવે છે. ૧૪૮ સૈરીપુરી. શીકેહાબાદથી સોરીપુરી ૧૪મૈલ થાય છે. હાલ આ તીર્થ વિચ્છેદ હેવાથી સેરીપુરીને કેઈ ઓળખતું નથી. પણ સરીપુરથી એક મૈલ વટેશ્વર વેષ્ણનું ધામ હેવાથી વિષ્ણુ ઘણું જાય છે. શીકેહાબાદથી વટેશ્વર તેર મેલ થાય છે, અને વટેશ્વરથી સૈરીપુરી એક મેલ થાય છે. રસ્તામાં રેતી ઘણું હોવાથી ચાલવું મુશ્કેલી ભરેલું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ છે. પ્રથમ સારીપુરી મેટી નગરી હતી. નેમીનાથનાં બે કલ્યામુક વન અને જન્મ અહીંયાં થયાં છે, અહીંયાં સમુદ્રવિજય નેમીનાથના પિતાજી રાજા હતા. કૃષ્ણ અને બળભદ્ર આ નગરીમાં જ ઉત્પન્ન થયા હતા. અહીંથી જ રાજા સમુદ્રવિજય મહાભૂજ કૃષ્ણ અને બળભદ્ર સાથે સર્વ યાદ સહિત સમુદ્રના કિનારે આવ્યા હતા, ત્યાં શ્રીકૃષ્ણ દેવાધિષ્ઠિત દ્વારીકા બનાવરાવી રાજ્યગાદી સ્થાપી. ત્યારથી સારી પુરીની પડતી આવી હોય એમ જણાય છે. હાલમાં સોરીપુરીમાં એક નાનું મંદિર છે, ત્યાં તેમનાથ ભગવાનના ચર ની સ્થાપના છે, તથા એક ખંડિત પ્રતિમા છે. અને નગરીને ઠેકાણે હાલ જંગલ છે. તે જમના (યમુના) નદીના તટ ઉપર આવેલું છે. પ્રસિદ્ધ હીરવિજયસૂરિ અહિંયાં આવ્યા હતા. તેમના સમયમાં અહીંનો ઉદ્ધાર થયેલ; પરન્તુ તે પછી થયું હોય તેમ જણાતું નથી. અહીં હાલ એક પહાડ ઉપર પાંચ મંદિર છે, જેમાં ચાર ખાલી છે ને એકમાં નેમનાથનાં પગલાં છે. સૌરીપુર કુશાd દેશની રાજ્યધાની હતી. સમુદ્રવિજયના પૂર્વજ “શાર” રાજાએ મથુરાનું રાજ્ય પોતાના નાના ભાઈને આપી પોતે આ દેશમાં આવી શેરીપુર નગર વસાવ્યું, તેમના વંશમાં સમુદ્રવિજય અનુક્રમે રાજા થયા. ૧૪૯ કાનપુર, સ્ટેશન સામે મુસાફરખાનું (સરાય) છે. આ શહે૨માં એકજ દેરાસર છે, તે ચાવલપટ્ટીમાં પલીકેઠીમાં છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ દેરાસર ભંડારીના દેરાસર તરીકે ઓળખાય છે. દેરાસરમાં ધર્મનાથ સ્વામી મૂળનાયક છે. દેરાસર ઘણું જ સુંદર અને તદન કાચનું બનાવેલું છે. આ દેરાસરનું બાંધકામ અને ચિત્રકામ જોતાં ઇંદ્રની અલકાપુરી પણ ભૂલી જવાય તે નવાઈ નહીં. અહીંયાં ગરમ કાપડ સારું બને છે. વેપાર રોજગાર સારે ચાલે છે. ૧૫૦ લખન. સ્ટેશનથી શહેર ત્રણ ગાઉ દૂર થાય છે. અહીંયાં ધર્મ. શાળા નથી, પણ મકાન ઉતરવાને ભાડેથી મળે છે. શહેરથી એક મેલ દૂર દાદાવાડી છે. ત્યાં એક હજાર માણસ રહે તેવડી ધર્મશાળા છે. અહીં દ શિખરબંધી દેરાસરો અને ચાર ઘર દેરાસરે મળી અઢાર દેરાસરે છે. જે ચુડીવાળી ગલી, સોની ટેલા, સીધી ટેલા, કુલવાળી ગલી, શહાદતગંજ તેમજ દાદાવાડી વગેરે ઠેકાણે આવેલાં છે. ૧૫૧ રત્નપુરી. રત્નપુરી અથવા નવરોહી આઉધ એન્ડ રોહીલખંડ રેલવેના સેહાવલ સ્ટેશનથી દોઢ બે મેલ દૂર આ તીર્થ આવેલું છે. અહીયાં પંદરમા ધર્મનાથનાં ચ્યવન, જન્મ દીક્ષા અને કેવળ એ ચાર કલ્યાણક થયાં છે, પંડિત જયવિજયે અહિયાં બે મંદિર તેમાં પગલાં અને ત્રણ પ્રતિમાઓ બતાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મા ધર્મના . પંડિત બતાવી Page #134 -------------------------------------------------------------------------- ________________ છે, જીનપ્રભસૂરિના સમયમાં આ ગામને “રત્નવાહ” કહેતા હોય એમ કલ્પ ઉપરથી જણાય છે. જીનપ્રભસૂરિના વખતમાં અહીયાં ધર્મનાથનું મંદિર અને તેમાં નાગમૂર્તિ સહીત ધર્મનાથની પ્રતિમા હેવાનું જણાવે છે. અત્યારે અહીયાં બે મંદિર છે. પાર્વનાથનું અને રૂષભદેવસ્વામીનું. અત્યારે આ ગામને “રૂનાઈ” અથવા તે રેઈનાઈ કહે છે. ૧૫ર અહીંછત્રા. આ તીર્થના સંબંધમાં અહીછરાનગરી આગરાથી ઈશાન કોણમાં કુરૂ જંગલના પ્રદેશમાં હોવાનું પં. સભાગ્યવિજયજીએ જણાવ્યું છે. જ્યારે પં. શીલવિજયજીએ અહીછત્તાને મેવાડ દેશમાં હોવાનું બતાવી પાર્શ્વનાથના તીર્થ તરીકે ગણેલું છે. અહિછત્તા બરેલી જીલ્લામાં એસેનિલા ગામ છે, તેની ઉત્તરે આઠ મૈલ ઉપર રામનગર નામનું ગામ છે. આ રામનગરની દક્ષીણમાં સાડા ત્રણ મેલના ઘેરાવામાં કેટલાંક હાલ ખંડીયરે છે. આનેજ અહીછરા કહેવામાં આવે છે. જીનપ્રભસૂરિએ તીર્થક૯પમાં અહિછત્તાક૯પ લખેલે છે, તેમાં તેની ઉત્પત્તિ બતાવેલી છે. જુઓ અહીછરા પાર્વનાથ ! અત્યારે સ્મરણમાં માત્ર ખંડીયરોજ છે. હાલમાં જનના બે પ્રાચિન સ્તુપે જાહેરમાં આવ્યા છે. તેમાં એક અહીંને સ્તુપ છે અને બીજે મથુરાને. ૧૫૩ અયોધ્યા (વિનિતા) આ શહેર ઘણું પ્રાચિન કાલનું સંભળાય છે, પૂર્વે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પ્રથમ જીનેશ્વર શ્રી રૂષભદેવ પ્રભુની રાધાની ગણાતી ત્યારે તેનું વિનિતા એવું નામ દેવેંદ્ર આપ્યું હતું. કારણ કે રાજ્યાભિષેક વખતે યુગલીયાઓને જલાભિષેકને વિનય જોઈને તેમણે આ નગરીનું વિનિતા એવું નામ આપ્યું હતું. અહીંયાં રૂષભદેવ ભગવાનનાં ત્રણ કલ્યાણક યવન, જન્મ અને દીક્ષા તેમજ બીજા અજીતનાથ, ચોથા અભિનંદન, પાંચમા સુમતિનાથ અને ચદમા અનંતનાથ એમ ચાર ભગવાનનાં પ્રત્યેકનાં ચાર ચાર મલીને સોળ કલ્યાણક અને ત્રણ પહેલાંનાં એકંદરે ઓગણુશ કલ્યાણક થયેલાં છે. આઠમા વિષ્ણુ મહાભૂરજ નારાયણ (લક્ષ્મણ) અને રામચંદ્રજી બળદેવ અહીંયા જ ઉત્પન્ન થયા હતા. વૈષ્ણનાં પણ લગભગ નાનાં મોટાં મળી સાડાચાર હજાર મંદિર છે. સુંદર સરયુ નદીના કાંઠા ઉપર અયોધ્યા આવેલું છે. પૂર્વની વિનિતા અને આજનું અધ્યા એમાં કેટલુંય પરિવર્તન થઈ ગયું છે. કંઇવાર તેમાં ભાંગફોડ પણ થઈ ગઈ હશે. સ્ટેશનથી શહેર એક કેશ દૂર છે. ત્યાં કતરા મહેલ્લામાં દેરાસર તથા ધર્મશાળા છે, સ્ટેશન ઉપર પણ ધર્મશાળા છે. અયોધ્યા, અવધ્યા, કેશલા, વિનીતા, સાકેત, ઈક્ષવાકુભૂમિ, રામપુરી અને ઉત્તરકોશલા એ આઠ નામ અયોધ્યાનાં છે, આજે જેને સ્વર્ગ દ્વારા કહેવામાં આવે છે. ત્યાં પૂર્વે મરૂદેવીમાતાનું નિર્વાણ થયેલું એમ કહેવાય છે. નગરમાં હાલ મહાવીરસ્વામીની મૂર્તિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ ૧૫૪ ફૈજાબાદ ફૈજાબાદ રેલવે સ્ટેશન છે. અજોધ્યાથી પગરસ્તે પણ ફેજાબાદ જવાય છે. અહીંયાં ધર્મશાળા એક છે. તેમજ દેરાસર શાંતિનાથનું કે જેને હમણુજ જીર્ણોદ્ધાર થયેલો છે. અહીંયાંથી સાવસ્થીનગરી કેશ ત્રીશ થાય છે. અથવા તે મૈલ ૪૫ થાય છે. વાહનની સગવડ મલે તે અહીંયાંથી સાવત્થીનગરી જવું. ૧૫૫ સાવથી સાવથીને હાલ ખેટમેન્ટને કીલ્લો કહે છે, તે બલરામપુરની રાજ્યધાનીમાં હતું તે બલરામપુર અયોધ્યાની ઉત્તરમાં આવેલું છે. ત્યાંથી અર્થાત્ બલરામપુર સ્ટેશનથી ૧૨ મૈલ થાય છે. અને “કના” નામે ગામડાથી પાંચ માઈલ થાય છે. ત્યાં બેટમેન્ટ અથવા “સેત મહેત”નો કીલે છે. એનેજ આજે સાવથી તીર્થ માનવામાં આવે છે. આ કલામાં સંભવનાથ ભગવાનનું એક ખાલી મંદિર છે. જીનપ્રભસૂરિના સમયમાં પણ આ સહેત મહેતનેજ સાવથી તીર્થ માનવામાં આવતું હતું. એમ એમના સાથી કલપના શબ્દો ઉપરથી માલુમ પડે છે. પંડિત ભાગ્યવિજય કહે છે કે સુપ્ર. સિદ્ધ સાવત્થી નગરી એ અત્યારનું અકાના (કાના) નામનું ગામડું છે, અને મંદિરમાં પ્રતિમા અને પગલાં હોવાનું જણાવી આ વનખંડને દંડકદેશની સીમા તરીકે જણાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ અહીયાં ત્રીજા ભગવાન સભવનાથનાં ચાર કલ્યાણુક ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ એ પ્રમાણે થયાં છે. પ્રથમ અહીંયા મૂત્તિ એ હતી, તે મૂર્ત્તિઓના આકાર ચનામાં બેસાડેલા હતા, ત્યાં કાઇ પાદરી આવ્યેા. તેણે જગ્યા રમણીક જોઇને દ્રવ્યની લાલચે ખાદાવ્યું પણ ન્ય નીકળ્યુ નહી ને મૂત્તિઓ ખંડિત કરી. આ તીર્થ હાલમાં વિચ્છેદ ગયું માત્ર ક્ષેત્ર ના છે. હાલ પણ ત્યાં મીઠા પાણીના કુવા માંયલેા છે. અહીયાં મહાવીર ભગવાને એક ચામાસું કર્યુ હતું. આ નગરી ફૈજાબાદથી પગ રસ્તે ત્રીશ કેાશ ઉપર આવેલી છે. ૧૫૬ કાશી ( અનારસ) અહીંયાં પહેલુ સ્ટેશન બનારસ ને પછી રાજગઢ આવે છે. સ્ટેશન ઉપર નજીકમાં એક માટી ધ શાળા છે. કાશી એ હીન્દુસ્થાનમાં વિદ્યા મેળવવાનું માટું ધામ છે. તેમજ વૈષ્ણવાનું પણ યાત્રાનું સ્થળ ગણાય છે. પ્રખ્યાત ગંગાનદીના તટ ઉપર કાશી નગર આવેલુ છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનની જન્મભૂમિ આ કાશીનગરમાં હતી. તેમનાં ચાર કલ્યાણુકા તથા સુપાર્શ્વનાથનાં મેાક્ષ સિવાયનાં ચાર કલ્યાણકા અહીંયાં થયેલાં છે. થાડાં વર્ષ ઉપર શ્રીમદ્ વિજયધસૂરિજીએ અહીંયાં પાઠશાલા સ્થાપી હતી, જેને શ્રીમદ્ યશેાવિજયજી જૈન પાઠશાલા એ નામ આપવામાં આવ્યુ હતુ. પૂર્વે યશેાવિજયજી સાધુ " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ વેશના ત્યાગ કરી બ્રાહ્મણપણું અંગીકાર કરી વિદ્યા મેળવવાને આ પ્રખ્યાત કાશી નગરમાં આવ્યા હતા. પછી તેમણે વ્યાકરણ સાહિત્ય ન્યાય વગેરેમાં નિપુણતા મેળવી જૈન ધર્મ ના દિવિજય કર્યા હતા. અને ત્યારપછી ક્રિયા ઉદ્ધાર પણ કરાવવામાં આવ્યેા હતા. કાશીનગરમાં ગંગા નદીના કિનારા ઉપર ત્રણ મંદિર હાવાનુ` ૫. વિજયસાગરે જણાવ્યું છે. ત્યારે ૫. હું સસામે મદિર સંબંધી ઉલ્લેખ નહિ કરતાં પાર્શ્વનાથ અને સુપાર્શ્વનાથના અતિ રમ્યસ્તુપાની વંદના કરી એમ જણાવે છે, વળી નવી કાશી અને જુની કાશીના ભેદ ખતાવી જુની કાશીમાં અન્ને સ્તુપ હાવાનુ જણાવ્યું છે. ૫. જયવિજયજી અહીંયાં એ મંદિર હાવાનુ જણાવે છે, જેમાં પાર્શ્વનાથના મંદિરમાં ચામુખજી અને પગલાં બતાવે છે, ત્યારે ૫. સાભાગ્યવિજયજી અને ૫. શીવિજયજી ઉપરનાં મંદિરમાંનું એક હાવાનુ જણાવે છે, અને ૫. સાભાગ્યવિજય લેપુરમાં ભાટાનાં ઘર હાવાનુ કહે છે. અત્યારે પણ લેલુપુરમાં પાર્શ્વનાથનું મંદિર અને ભાટાનાં એક એ ઘર છે. શ્રી જીનપ્રભસૂરિ કાશીના ચાર વિભાગ કરતાં જણાવે છે કે તે દેવવાણારસીના પ્રખ્યાત વિશ્વનાથના મંદિરમાં ચાવીશ તીર્થંકરના એક પાષાણુના પટ્ટ તેમના સમય સુધી વિદ્યમાન હાવાનુ જણાવે છે. તે એક સ્થળે એમ પણ કહે છે કે પ્રખ્યાત વિશ્વેશ્વરના મંદિરમાં ચંદ્રપ્રભુની પણ મૂત્તિ હશે. વળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ તેઓ પાર્શ્વનાથને પરિચય આપતાં જણાવે છે કે ભલુપુરની નજીક સઘનવન હતું. પણ અત્યારે તે ત્યાં મકાનો બની ગયાં છે. ભેલુપુર અને ભદની સિવાય શહેરમાં પણ બીજા આઠ મંદિર છે. કાશી પણ હિંદુ ક્ષત્રીય રાજ્યધાનીનું શહેર હતું, પરંતુ હાલમાં તે બ્રીટીશ સત્તાને સ્વાધીન છે અને કાશીથી બે મલ લગભગ દૂર ગંગા નદીને સામે કીનારે રામનગર નામે શહેર છે ત્યાં કાશી નરેશ પિતાને કી બાંધીને રહે છે, તેને રાજ્ય મહાલય વગેરે જેવા લાયક છે. આવક સારી છે. કાશીમાં આઠ કલયાણક અને સીંહપુરીને ચંદ્રાવતીનાં આઠ કલ્યાણકો મળી કુલ્લે સોળ કલ્યાણકો અહીંયાં ગણાય છે. ૧૫૭ સિંહપુરી. સિંહપુરીમાં અગીયારમા શ્રેયાંસનાથના મોક્ષ સિવાય ચાર કલ્યાણક થયાં છે. હાલમાં ગામથી છેટે દૂર જંગલમાં શ્વેતાંબરનું મંદિર છે, ધર્મશાળા પણ છે, ચારે તરફ જંગલ આવેલું હોવાથી સ્થળ રમણીય છે. અહિં નજીક સારનાથમાં પ્રાચિન બદ્ધોને એક સ્તુપ છે. જે ૯૦ ફટ ઉંચે અને ૩૦૦ ફટના ઘેરાવાવાળે છે. અહિની જમીનનું ખોદકામ કરતાં પ્રાચિન બાદ્ધ મૂર્તિઓ અને બીજી કેટલીક જુની વસ્તુઓ જમીનમાંથી નીકળી છે. આ નીકળેલી વસ્તુઓમાંથી એક મેટ ચતુર્મુખ પત્થરને સિંહ જે પત્થરના થાંભલા ઉપર છે જે જેનારનું ચિત્ત આકર્ષે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧ર૭ ૧૫૮ ચંદ્રાવતી. સિંહપુરીથી ચાર ગાઉ અને બનારસથી સાત ગાઉ થાય છે. શ્રીમતી ગંગાજીના તટ ઉપર આ તીર્થ ચંદ્રપ્રભુના ઉદ્યાનમાં આવેલું છે. આઠમા ચંદ્રપ્રભુ સ્વામીનાં મેક્ષ સિવાયનાં ચાર કલ્યાણક અહિયાં થયાં છે. પંડિત ભાગ્યવિજયે આ તીર્થને ચંદ્રમાધવ નામ આપ્યું છે. દેરાસરમાં મૂળનાયકજી શાંતિનાથજી છે. અને ચંદ્રપ્રભુનાં પગલાં છે. એક સુંદર વાવ છે. તેમજ ત્યાં ધર્મશાળા પણ છે. ૧૫૯ પ્રયાગ (અલહાબાદ). મોગલસરાયથી મીરજાપુર થઈને રેલવે અલ્હાબાદ જાય છે. જેનું અપર નામ પ્રયાગ તીર્થ તરીકે ઓળખાય છે. શાસ્ત્રમાં તેને પુરિમતાલ તરીકે ઓળખાવેલ છે. પંડિત હંસસોમે અહિયાં અક્ષય વડની નીચે જીનેશ્વરનાં પગલાંની યાત્રા કરવાનું જણાવ્યું છે. કેટલાક કવિઓએ પગલાંની સ્થાપનામાં શિવલિંગ જોયું છે. અહિં જિન પાદુકાની સ્થાપનામાં શિવલિગની સ્થાપના કેણે કરી અને ક્યારે થઈ તે સંબંધમાં પં વિજયસાગર જણાવે છે કે, “સંવત ૧૬૪૮ માં જેને શ્રેષી રાયકલ્યાણ જે લાડવા હતો, તેણે પગલાને ઠેકાણે શિવલિંગ સ્થાપન કરેલું હતું. આ શિવલિંગને પાછળથી શહેનશાહ ઔરંગજેબે નાશ કર્યો હતો. આ વાતને પં સભા ચવિજય પણ ટેકો આપે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ પ્રયાગમાં (પુરિમતાલ) વડ વક્ષની નીચે આદિનાથ ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તેથી જેનામાં પુરીમતાલ તીર્થ તરીકે મનાય છે. અને તેથીજ અક્ષય વડની નીચે ભગવાનનાં પગલાંની સ્થાપના કરેલી છે. હાલમાં કિલ્લામાં વડનું થડ રહેલું છે, તેની નીચે ચરણ છે. પણ કાંઈ નામ નિશાન નથી કે કેનાં પગલાં છે, છતાં પૂજારી લેકે જેને દર્શન કરાવે છે. અહિયાં ઘણું ધર્મશાળાઓ છે. અત્યારે માત્ર ક્ષેત્ર ફરસના છે. પ્રથમ પુરિમતાલ નગર તરીકે તે ઓળખાતું હતું. શહેરથી ત્રણેક કેશ ઉપર મુકીગ જ છે, ત્યાં દેરાસર બંધાવેલું છે પણ પ્રતિષ્ઠા થઈ નથી. અગ્નિકાપુત્ર આચાર્યને ગંગા નદી ઉતરતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું જેથી પ્રયાગ તીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. અહાબાદથી બે ગાઉ દૂર પુરિમતાલ તીર્થ (કીલો છે તેને કહે છે) આવેલું છે. આ તીર્થ વિચ્છેદ ગયેલું માનવામાં આવે છે. ૧૬૦ કેશબી. અલહાબાદથી ૧૮ કેશ ઉપર પપાસા ગામ છે, જેના શાસ્ત્રમાં તેને કોસંબી નગરી કહે છે. યમુના નદીને કાંઠે હાલમાં “કેસમઈ” નામે અને કેસમખીરાજ” નામે બે ગામ છે, તે પ્રયાગથી લગભગ ૨૦ ગાઉ થાય છે. આ બન્ને ગામો નજીક નજીક સંભવે છે. આ ગામની પાસે જ પપાસા નામે ગામ છે જ્યાં પ્રાચિન કિલ્લો પણ છે. તેમ તે ગામ પણ યમુના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ નદીના કિનારે આવેલું છે. ૫૦ વિજયસાગરે જીની કાસ’ખી અહીંયાં હાવાનુ જણાવ્યુ છે. મહાવીર ભગવાનના સમયમાં કાસખીના રાજા ઉર્દુયનને ઉજ્જનના રાજા ચડપ્રદ્યાત પકડી ગયેલા હતા, તે ચડપ્રદ્યોતને વાસવદત્તા નામે પુત્રી હતી, તેને સંગીત શીખવવા માટે ઉડ્ડયન કુમારની નિમણૂક કરવામાં આવી, પણ એક ખીજાનું માલુ ન જોઈ શકે તે માટે ચંડપ્રદ્યોત રાજાએ અંતરપટ ( પડદા ) રાખ્યા હતા અને બન્નેને ઉલટુ સમજાવ્યુ હતુ. એટલે ઉદયનને કહ્યું કે કુવરી કાણી છે માટે તારે તેને જોવી નહી અને કુંવરીને કહ્યું કે એ કાઢીયેા છે માટે તારે તેને જોવા નહીં. એમ કરતાં કેટલેક કાળે એકબીજાના તે સદેહ દૂર થયા, અને પડદા દૂર કરી એકબીજાનું દર્શન થતાં સ્નેહમીલન થયું. તેવા સમયમાં ઉદયનના પ્રધાન પણ કુમારને છેડવવાને તે નગરમાં આવેલા હતા. અહીંયાં કુવરી પણ સંકેત કરી ઉડ્ડયન સાથે હાથણી ઉપર સ્વાર થઈ કાસખી ભણી રવાને થઈ, પાછળથી ચંડપ્રદ્યોતને ખબર પડતાં તેને પકડવાને લશ્કર મેાકલ્યું, પણ તેઓ કેાસ બીમાં પહોંચી ગયાં હતાં. પછી ચપ્રદ્યોતે મંત્રીઓની સલાહથી રાજીખુશીથી વાસવદત્તાનું લગ્ન ઉદયન સાથે કરી આપ્યુ હતુ. અહીંના શતાનિક રાજાની રાણી મૃગાવતીને કેાસ ખીમાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હતું. તે વખતે પણ કાસમી માટી તી. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ નગરી હતી, ત્યારે હાલમાં એક સ્થાનમાત્ર છે, અને એક જીર્ણ મંદિર હોય એમ જણાય છે. જીનપ્રભસૂરિના સમયમાં અહીં એક પદ્ધપ્રભુનું મંદિર હતું અને તેમાં મહાવીર સ્વામીને પારણું કરાવતી હોય એવા ભાવને બતાવતી ચંદનબાળાની મૂર્તિ છે. અહીંયાં શ્રી છઠ્ઠા પદ્મપ્રભુના મોક્ષ સિવાયનાં ચાર કલ્યાણક થયાં છે. હાલ માત્ર ક્ષેત્ર ફરસના છે. તીર્થ પ્રભાવથી કે કોઈ વાર ધોળા કેસર જેવા છાંટાને વરસાદ થાય છે. અહીંયાં મહાવીરસ્વામીએ અડદના બાકુળાને કઠણ અભિગ્રહ લીધું હતું, જે લગભગ છ મહીને (કંઈ ન્યૂન) ચંદનબાલાથી તે અભિગ્રહ પૂરે થયો હતે. પ્રભુ મહાવીરના સમયમાં ચંડપ્રદ્યોત રાજા માળવાથી કોસંબી ઉપર ચઢી આવ્યો. તે વારે શતાનિક રાજા વિસુચિકાના રેગથી મરી ગયા અને રાણું મૃગાવતીએ પિતાના બાળપુત્ર ઉદયનને બચાવવા અને પોતાની રક્ષા માટે નગરીના દરવાજા બંધ કરાવ્યા. ચંડપ્રદ્યોત ઘેરો ઘાલીને પડ્યો તે અવસરે ભગવાન સમેસર્યો ને મૃગાવતીએ તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. ઉદયન મોટો થયા અને સંગીતકળામાં અતિ કશળ નિવડ્યો તેજ ઉદયન ચંડપ્રદ્યોતની કુંવરી વાસવદત્તાને પરણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com નાગ અચાવવા હોત ૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ૧૬૧ ગયાજી ભદ્દીલપુર તીર્થ ( વિચછેદ ). બાંકીપુર જંકશન સ્ટેશને ઉતરીને બીજી રેલવેમાં બેસીને ગયાજી જવું, ત્યાં ધર્મશાળા છે ત્યાંના લોકો તેને સરાઈ કહે છે. અહીંથી ભાલપુર પંદર–સોળ ગાઉ થાય છે. ત્યાં ગાડી જાય છે, જ્યાં ગાડી જવાના રસ્તે નથી ત્યાં ફક્ત પગદંડી છે. ગયા જીલ્લામાં હટવરીયા નામે ગામ છે. તેને ભીલપુર ગણેલું છે. પં. સૈભાગ્યવિજય જેને તારા કહે છે. તે ગામ હટવરીયાથી દક્ષિણમાં ચાર પાંચ માઈલ દૂર છે. તેમના સમયમાં આ દુતારા (દંતારા) ને ભદ્દીલપુર માનતા હતા. અહીં કેટલીક પ્રાચિન મૂર્તિઓ તથા ખંડીયરે છે. એજ એની પ્રાચિનતાનાં સ્મરણચિન્હ છે. આની પાસે એક પહાડ છે. આ પહાડજ ખરૂં ભદોલપુર તીર્થ કહેવાય છે. અહીંયાં દશમા શીતલનાથ ભગવાનનાં મોક્ષ સિવાયનાં ચાર કલ્યાણક થયાં છે. પંડિત સૈભાગ્યવિજયના કથન પ્રમાણે ભીલપુરને પર્વત કહેવાય છે, જયાં પર્વત ઉપર પાશ્વનાથજીનાં પગલાં છે, અને એક ગુફામાં સફણું પાશ્વનાથની મૂર્તિ છે. પાસે એક સરોવર છે, પર્વતની પાસે જ દેતારા (તારા) ગામ છે, જેને ભદ્દીલપુર નગર કહે છે. ત્યાં શીતલનાથનાં ચાર કલ્યાણક થયાં છે. હાલમાં તે ફકત ક્ષેત્ર ફરસના છે. કઈ સાહેબ ન ધણયાતું સ્થાનક જાણુને પ્રથમ મૂર્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર. હતી તે ઉપાડી ગયા. ત્યાં પત્થરમાં પાલી ભાષામાં લેખ છે, પણ તે સમજાતું નથી. પહાડની નીચે દેવીનું મંદિર છે. ૧૬૨ પાટલીપુત્ર. આ ઈતિહાસપ્રસિદ્ધ નગર છે, શ્રેણક રાજાના પુત્ર કેકે ચંપાનગરી વસાવી ત્યાં રાજ્યપાની સ્થાપી, અને તે પછી તેના પુત્ર ઉદાયી રાજાએ પાટલીપુત્ર નગરી વસાવી તેને પિતાની રાજ્યધાની બનાવી. ૫. સૈભાગ્યવિજયે, પં. જયવિજયે, પં. વિજયસાગરે પિતાની તીર્થમાળાઓમાં અહીંની ઐતિહાસિક ઘટનાનું વર્ણન આબેહુબ કરેલું છે. અહીં બે દેરાસર ગામમાં અને એક બેગમપુરામાં એમ ત્રણ દેરાસર હતાં. આ પાટલીપુત્રને પ્રથમ કુસુમપુર પણ કહેતા. જેને હાલ પટણા કહે છે. અહીંથી બે કેશ ઉપર સુદર્શન શેઠનું સ્થાનક છે કે જ્યાં એક વખત સુદર્શન શેઠને શૂળીએ ચડાવ્યા હતા, ને શુળી શિયલના પ્રભાવથી સિંહાસન થયું હતું. જેને હાલ વલદ્રહ કહે છે ને એક કેશ ઉપર બગીચામાં દાદાજીનાં પગલાં છે. મહાન સંપ્રતિ રાજા આજ નગરમાં થયા હતા. નવમા નંદના વખતમાં થુલીભદ્રજી અહીંયાંજ થયેલા હતા. જે નવમા નંદના પ્રધાન શકપાલ મંત્રાના પુત્ર હતા. કોણ્યા વેશ્યાને ત્યાં બાર વરસ ગુજાર્યા પછી સાધુ થયા હતા ને છેલલા ચૌદ પૂર્વધર હતા. જેઓ ભદ્રબાહસ્વામી પાસેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ પૂર્વશ્રુતને અભ્યાસ શીખ્યા હતા. પ્રથમ બાર વર્ષ સુધી કશ્ય વેશ્યાને ત્યાં રહ્યા હતા, ને સાધુ થયા પછી કસ્યા વેશ્યાની ચિત્રશાળામાં ચોમાસું કરી તેને પ્રતિબંધ આપી બારવ્રતધારી શ્રાવિકા બનાવી હતી પટણા સ્ટેશનથી ગામ એક ગાઉ આશરે છે. ત્યાં એક મારવાડામાં ધર્મશાળા અને દેરાસર છે. સ્ટેશન ઉપર પણ એક નાની ધર્મશાળા છે. અહીંથી એક ગાઉ કમળદેમાં શ્રી સ્યુલીભદ્રનાં પગલાં છે. ૧૬૩ બીહાર (વિશાલાનગરી). પટણથી બહાર જવાય છે. રસ્તામાં બખતીયાપુર જંકશન આવે છે. ત્યાં ટ્રેન બદલવી પડે છે. ત્યાંથી બહાર જવાય છે. રેલ્વે સ્ટેશનથી શહેર એક માઈલ દૂર છે. અહીંયાં શહેરમાં ધર્મશાળા છે, ત્યાં એક દેરાસર છે. અહીંયાં એકંદર ચાર દેરાસર છે. સુબે બિહારને શાસ્ત્રમાં વિશાલા નગરી કહી છે. ૫. વિજયસાગર અને ૫. જયવિજયે અહીંયાં ત્રણ મંદિર હેવાનું જણાવ્યું છે. તે કવિયા જણાવે છે કે પ્રાચિન જેને તંગીયા નગરી કહેતા, તેજ આ બિહાર છે, કેમકે આ બિહારથી બે ગાઉ “તુંગી” નામનું ગામ આવેલું છે. અહીંયાં લાલબાગમાં એક દેરાસર છે. ત્યાં દાદાજીનાં પગલાં છે, બીજા દેરાસર બજારમાં છે, મહાવીરસ્વામીના વખતમાં વિશાલા નગરીમાં તેમના મામા ચેડા મહારાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ પરમ શ્રાવક રાજા હતા. તેમને તેમની પુત્રી ચેલણાના પુત્ર કેણિક રાજાએ જીતીને વિશાલા નગરીને નાશ કર્યો. ( વિશાલા નગરીમાં વીર ભગવાને બાર માસાં કર્યા. હતાં. અહીંયાં મુનિસુવ્રતસ્વામીને સ્તુપ મહા પ્રભાવવાળે હતું, જેનો એક કુલવાલુક નામના યતીના હાથે કાણુકે નાશ કરાવી વિશાલા નગરીને નાશ કર્યો. તે માટે જુઓ જેન સાહિત્યમાં. ૧૬૪ પાવાપુરી. બહારથી દક્ષિણમાં ત્રણ ગાઉ ઉપર મહાવીરસ્વામીના નિવાણથી પવિત્ર બનેલું આ સ્થળ આવેલું છે. જો કે આ ગામનું નામ તે પુરી જ છે, પણ આની પાસે જ એક પાવા નામે બીજું ગામ હોવાથી અત્યારે પાવાપુરીથી તે પ્રસિદ્ધ છે. પાવાપુરીમાં પ્રતિ વર્ષે દિવાળીએ મોટો મેળો ભરાય છે. ૪ થી ૫ દિવસ સુધી આ મેળે રહે છે. અહીંયાં ધર્મશાળામાં એક, તળાવને કીનારે બે, અને તળાવના મધ્યભાગમાં એક મંદિર મળીને ચાર મંદિર છે. તળાવમાં રહેલા મંદિરને જળ મંદિર કહે છે. આ નગરીથી ૬ કોશ દૂર આવેલા મહાસેન વનમાં મહાવીર ભગવંતે પધારી ગોતમ આદિ અગીયાર ગણધરની સ્થાપના કરી હતી, તેમજ અહીં હસ્તિપાળ રાજાની દાનશાળામાં આસો વદી ૦)) ની રાત્રે છઠ્ઠ ઉપવાસે સોળ પર પર્યત દેશના દેતાં વીર ભગવંત મુક્તિ મંદિરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ પધાર્યા હતા. અને ગૌતમ ગણધરને નજીકના ગામમાં દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબંધવા મોકલ્યા હતા, ત્યાંથી પાછા ફરતાં ભગવાનનું નિર્વાણું જાણું વૈરાગ્યવંત થયા થકા કારતક સુદી ૧ ના દિવસે પ્રભાતમાં ગતમસ્વામીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું, ધર્મદેશના સાંભળવા આવેલા ચેટક પ્રમુખ અઢાર રાજાઓએ આ નગરીનું મૂળ નામ જે અપાપાપુરી હતું, તે ફેરવીને ભગવંત નિવણની દિલગીરીને લીધે પાપાપુરી (પાવાપુરી) રાખ્યું અને ભાવદિપક જવાથી દ્રવ્યદિપક કરી દિવાળીને માંગલિક દિવસ પ્રવર્તાવ્યું હતું. એક દેરાસર તળાવના મધ્ય ભાગમાં ભગવાનના નિવની જગ્યાએ જ્યાં ભગવાનના દેહને ઈદ્ધિોએ અગ્નિસંસ્કાર કર્યો હતો, ત્યાં હાલ એક મંદિર છે, તેને જલમંદિર કહે છે, ત્યાં ભગવાનના ચરણની સ્થાપના છે. જેની પ્રતિષ્ઠા અસલ તેમના વડીલ ભાઈ નંદીવર્ધાને કરેલી છે. જેથી આ મંદિર વીસ વર્ષ પહેલાંનું હોય એમ સમજાય છે. વખતોવખત ઉદ્ધાર થતા આવ્યા છે. ત્યાં ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, તથા દાદાજીનાં પગલાં છે. બહાર સેળ સતીનાં પગલાં છે, જળમંદિરમાં જવાને એક બાજુએ પગથી બાંધેલી છે. જળમંદિરને દેખાવ ઘણેજ રમણીય છે. અહીયાં બે મોટી ધર્મશાળાઓ આવેલી છે. જે પંદર સૌથી વધારે માણસે રહી શકે તેવી વિશાળ છે, કહે છે કે ભગવાનના દેહને અગ્નિસંસ્કાર કર્યો ત્યાંથી દેવતાઓએ રાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ લેતાં એવડા મોટા ખાડા પડી ગયા કે કાળાંતરે ત્યાં તળાવ થયું. પછી તેની વચમાં જળમંદિર ખંધાવેલુ છે. તી જાત્રા કરવા લાયક છે. ભગવાને છેલ્લું ચામાસુ અપાપાપુરીમાં હસ્તિપાળ રાજાની દાનશાળામાં કર્યું હતુ. ૧૬૫ ગુણાયાજી. અહીંથી પગ રસ્તે ગુણાયાજી જવુ, શાસ્ત્રમાં એને ગુણુશીલ ચૈત્ય પણ કહે છે. રાજગૃહીથી સાત કેાશ થાય છે. અહીંયાં વિશાળ ધર્મશાળા છે. ગુણાયાજીને ગુણાવા પણ કહે છે. અહીંયાં વીર ભગવાન સમાસર્યાં હતા. તેમનુ અહીં તળાવમાં એક દેરાસર છે. જેમાં મૂળનાયકજી મહાવીર સ્વામી છે. ત્યાં જવાને વચમાં પુલ માંધેલા છે. ગીતમ સ્વામીનાં પગલાં તેમજ અગીયાર ગણધરનાં, આદીશ્વર, તૈમનાથ, વાસુપૂજ્ય તેમજ મહાવીરસ્વામી અને વીશ તીર્થંકરનાં પગલાં બહાર ભમતીમાં આવેલાં છે. અહીંથી એક મેલ દૂર નવાડા સ્ટેશનનું ગામ છે. ૧૬૬ રાજગૃહી. મગધ દેશમાં આ શહેર અસલ મહાવીરસ્વામીના સમયમાં રાજ્યધાનીનું શહેર હતુ. ભગવંતના શિષ્ય શ્રેણિક મહારાજ તે વખતે મગધ દેશના હાકેમ ( રાજા ) હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ રાજગૃહી એતિહાસીક તેમજ ધાર્મિક દષ્ટિએ પણ તીર્થરૂપ છે. અત્યારે આ ગામને રાજગીર કહે છે, બિહારથી લગભગ દક્ષિણમાં ૧૩ થી ૧૪ મેલ ઉપર આ ગામ છે. તેની આસપાસ પાંચ પહાડ આવેલા છે. વૈભારગિરિ, વિપુલગિરિ, ઉદયગિરિ, સુવર્ણગિરિ અને રતગિરિ આ પહાડ ઉપર પૂર્વે અનેક જીનમંદિરે હતાં. ૧. વૈભારગિરિ ઉપર ચોવીશ દેરાસરે, અને તેમાં સાત જિનબિંબે, અગીયાર ગણધરનાં પગલાં, રેહણયાની ગુફા અને ધન્નાશાલિભદ્રના કાઉસ્સગ્ગીયા, તેમજ ચિંતામણી પાર્શ્વનાથનું મંદિર છે. ૨. વિપુલગિરિ ઉપર છ મંદિર છે. મુનિસુવ્રતસ્વામીનાં ચાર કલ્યાણક થયાં છે, તેમજ ૧૧ ગણધર અહીંયાં મોક્ષે ગયા છે. ૩. ઉદયગિરિ ઉપર ચામુખજી પાર્શ્વનાથ છે. ૪-૫. સુવર્ણગિરિ અને રતગિરિ ઉપર કાંઈ જણાવ્યું નથી. તેમજ ઘરેણાંને કુવે અને વીર પિશાલનું સ્થાન વગેરે કવિ હંસસમે સંવત ૧૬૬૫ માં તીર્થમાળા બનાવી છે, જેમાં ઉપર પ્રમાણે બતાવ્યું છે. અત્યારે ગામમાં ત્રણ દેરાસર છે. પાશ્વનાથ, આદીશ્વર અને મુનિસુવ્રતસ્વામીનું. ૫. સાભાગ્યવિમલે અહીં પાંચ પહાડના ૮૦ અને ગામનું એક મલી ૮૧ મંદિર બતાવ્યાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વળી પહાડા ઉપર જે મદિરા બતાવ્યાં છે, તેમાં આજે કેટલુ ક પરિવર્તન થઈ ગયું જણાય છે. આજે તે વૈભારગિરિ ઉપર ૭, ઉદયગિરિ ઉપર ૨, વિપુલગિરિ ઉપર ૬, સુવર્ણગિરિ ઉપર ૨ અને રગિરિ ઉપર ૨ મંદિર છે. આ ઉપરાંત મંદિરનાં ખડેરા પહાડ ઉપર ઘણાં જ જોવાય છે. રાજગૃહી નગરીનાં અપર નામેા પણ જોવાય છે, જેવાં કે ક્ષિતિપ્રતિષ્ઠ, ચણકપુર, ઋષભપુર, કુશાગ્રપુર અને રાજગૃહ ઇત્યાદિ નામે પણ સાંભળવામાં આવે છે. મહાવીરસ્વામીનાં ચાદ ચામાસાથી પ્રસિદ્ધ પામેલ નાલંદાના પાડા' પણ હાલ રાજગૃહીની નજીક છે. આ નાલંદાના પાડાને કવિએ વડગામ કહે છે. વડગામમાં ( નાલંદા પાડા ) કવિ હુંસસેામ પોતાના સમયમાં સંવત ૧૫૬૫ માં સાળ મંદિર હાવાનુ જણાવે છે. અહીંયાં મૂળનાયક પાર્શ્વનાથની પ્રતિમા ૧૮૦૦ વરસ પહેલાંની છે. ૫. વિજયસાગર છે મ ંદિર અહીંયાં હાવાનુ જણાવે છે, ત્યારે ૫, જયવિજયજી અહીં સાત મંદિર હાવાનુ જણાવે છે. વીશમા મુનિસુવ્રતસ્વામીનાં કેવળજ્ઞાન સિવાય ચાર કલ્યાણુકા અહીંયાં થયા છે. તેમજ વિપુલાચળ ઉપર ૧૧ ગણધર મુક્તિએ ગયા છે. અક્ષયકુમાર, મેઘકુમાર, ધન્નાશાલિભદ્ર પણ આજ નગરીમાં થઈ ગયા છે. ગેાભદ્ર દેવલાકમાંથી પુત્ર સ્નેહને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ લઈને તેના પુણ્યથી આકર્ષાઈ રાજની નવાણું પેટી અહીંયાં માકલતા હતા. શ્રેણીકના સાવન ભંડાર તેમજ શાલીભદ્રની નિર્માલ્ય કુઇની નિશાની હજી પણ નજરે પડે છે. અહીંયાં ધર્મશાલા છે. ત્યાંથી અગાઉ છેટે ડુંગરાની તળેટી આવે છે. ત્યાં સત્તર ઉના અને પાંચ ઠંડા એવા ખાવીશ કુંડ છે. ત્યાંથી પાંચ પહાડ ઉપર જવાય છે. ત્રણ પહાડના એક અને એ પહાડના એક રસ્તા છે. તેમજ એક ઉપરથી પણ પાંચે પહાડ ઉપર જવાય છે. ખીા, ત્રીજા અને પાંચમાના રસ્તા કઠણ છે. પાંચમાને ચઢાવ દોઢ ગાઉના છે અને બાકીના ચારના ચઢાવ એક ગાઉના છે. વડગામમાં શ્રી ગોતમસ્વામીનેા જન્મ થયા હતા. ઋષભદેવ ભગવાને પેાતાના પુત્ર મગધને આ દેશનું રાજ્ય આપવાથી તેમના નામ ઉપરથી આ દેશનું મગધ એવુ નામ પડયુ. ભરત ચક્રવતી અહીંયાં આવ્યા ત્યારે મગધના પુત્ર ‘ માગધ ’ રાજા હતા. મગ દેશની રાજ્યધાની રાજગૃહ નગરી જણાય છે. વીશમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામી આ નગરીમાં જ જન્મ્યા હતા, તમજ છેલ્લા પ્રતિ વિષ્ણુ મહાભૂજ ‘ જરાસંધ ’મગધ દેશમાં રાજગૃહ નગરના રાજા ત્રિખડાધિ પ્રતિવાસુદેવ હતા. ત્યારપછી મહાવીરસ્વામીના સમયમાં મગધની રાજગૃહીની ગાદી ઉપર શ્રેણીક રાજા હતા. ૧૬૭ કુંડલપુર, રાજગૃહીથી ચાર કેાશ ઉપર કુંડલપુર આવેલું છે. તેમજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૮e પાવાપુરીથી સાત ગાઉ ઉપર અને બિહારથી પાંચ ગાઉ ઉપર આવેલું છે. કુંડલપુરનું બીજું નામ વડગામ છે. એને ધનવર ગેબર પણ કહે છે. અહીંયાં નાની ધર્મશાળા છે. તેમાં સાત આઠ ઓરડીઓ છે અને છુટી પડાળી છે. ધર્મશાળામાં દેરાસર છે. અહીંયાં ગતમસ્વામીને જન્મ થયે હતે. મંદિરમાં મૂળનાયક શ્રી આદીશ્વરની શ્યામ પ્રતિમા છે. મહાવીર સ્વામીએ અહીંયાં પણ સમવસરી ધર્મદેશના દીધેલી છે. સર છે. અહી શ્રી આદીશ્વરનામસરી ધર્મ ૧૬૮ ક્ષત્રીકુંડ. શ્રી મહાવીર ભગવાનની જન્મભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. પં. હંસસમ જે આમલીના વૃક્ષ નીચે પ્રભુએ આમલ કીડા કરી હતી તે આમલીનું વૃક્ષ જેવાનું લખે છે, તેમજ સિદ્ધારથ રાજાના ઘરનું સ્થાનક બતાવી ત્યાંથી બે ગાઉ બ્રાહ્મણકુંડગામ છે તેમ જણાવે છે. પં. વિજયસાગર કહે છે કે ક્ષત્રીયકુંડ ની તળેટીમાં બે દેરાસર છે. વળી સિદ્ધારથ રાજાનું ઘર પર્વત ઉપર હતું. ત્યાં હાલ એક જનબિંબ છે. અહીંથી બે કોશ બ્રાહ્મણકુંડ ગામ છે. પર્વતની નીચે ઉતરી કુમારિય ગામ જવાય છે. જ્યાં ભગવાનને પહેલે પરિષહ થયા હતા. અહીં એક ચતરા ઉપર ભગવાનનાં પગલાં છે. પં. સૌભાગ્યવિજયના સમયમાં પર્વતની તળેટીમાં મથુરાપુર નામનું ગામ હતું, ત્યાંથી તેમના સમયમાં પર્વત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ ઉપર ચઢતા હતા, ત્યાંથી બે કેશ દૂર બ્રાહ્મણકુંડ ગામ હતું, જે અષભદત્ત બ્રાહ્મણનું ગામ હતું. હાલમાં તે ત્યાં નદી વહે છે. ગામનું નામ પણ નથી. માત્ર બે જીણું દેરાસરો છે. પર્વત ઉપર એક દેરાસર છે. જેમાં વિર ભગવાનની મૂર્તિ છે. અહીંથી બે કેશ ઉપર ક્ષત્રીયકુંડ ગામ છે; પરંતુ ત્યાં કઈ જતું નથી. સર્વ કે અહીંથી દર્શન કરીને પાછા વળે છે. પર્વત ઉપરથી ઉતરતાં “કેરાઈ” ગામ આવે છે. અહીં વડ નીચે ભગવાનને પ્રથમ પરિષહ થયા હતા. કવિ વિજયસાગરે કુમારિયા ગામ જેને કહ્યું છે તેને કવિ સૈભાગ્યવિજયજીએ કોરાઈ ગામ કહ્યું છે. આ ક્ષત્રીયકુંડને અત્યારે “લછવાડ' કહે છે. મહાવીર હવામીનું જ્યાં દીક્ષાકલ્યાણક થયું હતું તે “જ્ઞાતવન ખંડ” આ પર્વત જંગલ છે એમ કહેવાય છે. અત્યારે પણ આ પહાડની તળેટીમાં બે મંદિરો છે અને ઉપર મહાવીર સ્વામીનું મંદિર છે. મહાવીરસ્વામીના અવન, જન્મ, અને દીક્ષા એ ત્રણ કલ્યાણક અહીં થયાં છે. તેમજ દાદાજીનાં પગલાં છે. ક્ષત્રીયકુંડ અસલ સિદ્ધારથ રાજા (ભગવાનના પિતા) ની રાજ્યધાની ગણાતી હતી, તે વારે તે મોટું શહેર હતું, પણ હાલમાં તે કઈ વસ્તી નથી. અહીંયાં સાત નાની નાની ડુંગરીઓ મળીને એક પહાડ થયેલ છે. જે રાજગૃહીના એક પહાડની બરાબર છે. અહીંયાં ધર્મશાળા વિશાળ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર ૧૬૯ કાકંદી. ક્ષત્રીયકુંડથી ઉત્તર પૂર્વમાં ૧૦-૧૨ માઈલ ઉપર કાકંદી નગરી આવેલી છે. અહીંયાં એક દેરાસર છે ને નાની ધર્મશાળા છે. દેરાસર પાર્શ્વનાથજીનું સંવત ૧૫૦૪ માં સેળમી સદીમાં બંધાયેલું છે. નવમા તીર્થંકર સુવિધિનાથનાં મેક્ષ સિવાયનાં ચાર કલ્યાણક થયાં છે. અસલ મોટું નગર હતું, પણ હાલમાં આ નગરીનાનું ગામ છે, ત્યાં કાંઈ મળતું નથી. ૧૭૦ મધુવન. અહીંયાં બે મોટી ધર્મશાળાઓ છે, ત્યાં ધર્મશાળા નજીક દશ મોટાં દેરાસરે પણ છે. પાર્શ્વનાથનાં ચાર મંદિર, શામળા પાર્શ્વનાથનાં બે, સુપાશ્વનાથનાં બે, ચંદ્રપ્રભુનું એક અભસ્વામી ગણધરનું એક એ પ્રમાણે શિખરબંધી દશ દેરાસર છે. આપણું ધર્મશાળાની બાજુમાં દિગંબરી ધર્મશાળા પણ છે. આ સ્થળ મધુવન અથવા તે પાર્શ્વનાથ પહાડના નામથી પ્રસિદ્ધ છે. ૧૭૧ સમેતશિખર. મધુવનની ધર્મશાળાના દરવાજેથી ચઢાય છે. ચઢાવ કઠીણ છે. કેમકે ઠેઠ સુધી માટીની સડક બાંધેલી છે. એકંદરે ચાવીશ ટુંકાએ ફરી આવતાં નવ ગાઉને ચઢાવ થાય છે, દોઢ ગાઉએ ગંધર્વનાળું આવે છે, તેને તલાટી કહે છે. ત્યાંથી એક સીતાનાળે રસ્તે જાય છે, અને બીજે મોટી પાર્શ્વનાથની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ટુંકે રસ્તે જાય છે, ઉપર શામળા પાર્શ્વનાથજીની મોટી ટુંક છે, જેમાં શામળા પાર્શ્વનાથની પ્રાચિન મૃતિબિરાજમાન છે. બીજી મૂર્તિઓ પણ શીતલનાથ, અભિનંદન, સહસ્ત્રફણા વગેરેની છે. નંદીશ્વર જાત્રાનું જે ફળ કહ્યું છે, તે થકી હજાર ગણું પુણ્ય આ તીર્થની જાત્રા કરવાથી થાય છે. આ પર્વત ઉપર વીસ તીર્થકરે ર૭૩૪૫ સાધુઓ સાથે સિદ્ધિપદ વય છે. સગર ચક્રવતી છ ખંડની રાજઋદ્ધિ છોડીને સંખ્યાબંધ મુનિઓ સાથે આ સ્થળે મોક્ષે ગયા છે, તેમજ શાંતિનાથ ભગવાનના પુત્ર રાજ રીષીશ્વર પણ અનેક મુનિએ સાથે અહીંયા ક્ષે ગયેલા છે. આ સંબંધે કેટલીક હકીક્ત સમેતશિખર અથવા પાર્શ્વનાથ પહાડમાં પાછળ જુઓ ? કેમકે સમેતશિખરના પહાડને પાર્શ્વનાથ પહાડ પણ કહે છે. ૧૭૨ ચંપાપુરી આ નગરી ભાગલપુર પાસે ચાર મિલ ઉપર આવેલી છે, તે હાલ ચંપાનાળાના નામથી ઓળખાય છે. ભાગલપુરથી ચંપાનાળા સુધીમાં બે મંદિરે છે. બન્નેમાં વાસુપૂજ્ય સ્વામીની મૂર્તિઓ છે. ચંપાનાળાની પાસે શ્રીનાથ નગર છે અહી પણ રમણીય મંદિર છે. નાથનગરથી ચંપાનાળા દોઢ મેલ થાય છે. નાથનગર સ્ટેશન છે. અહીંયાં બારમા વાસુપૂજ્યસ્વામીનાં પાંચ કલ્યાણક થયાં છે. ચંપાથી દક્ષિણમાં સેળ કોશ ઉપર મંદારગિરિ પર્વત છે. અહીંયાં વાસુપૂજ્ય સ્વામીનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ નિર્વાણ થયું હતું. અહીંયાં પ્રતિમા અને પગલાં હોવાનું મનાય છે, પણ બહુ થોડા યાત્રાળુઓ જાય છે. પં. વિજયસાગરે એક વાત ખાસ જાણવા જેવી કહેલી છે કે-“દેવસી નામના એક દીવાનાએ વેતાંબરના આ તીર્થને ઉત્થાપીને દિગંબર તીર્થ બનાવ્યું હતું. જેથી તેના કુળને નાશ ચ. [ પુત્ર પ્રપત્ર કેઈ રહ્યો નહીં). જે માણસ તીર્થને ઉથાપે તેની આ દશા થાય. અહીં વાસુપૂજ્ય સ્વામીના દેરાસરને ફરતે માટે બગીચે છે, ને ધર્મશાળા ૫ણ છે. પૂર્વે આ નગરીને વિરતાર ૪૮ જેજન જેટલું હતું, પણ હાલ તે ફક્ત નાનું ગામડું છે. અહીંનું દેરાસર, બાગ, ધર્મશાળા ઘણું જ મનહર છે. અહીંયાંથી ભાગલપુર આવી અજીમગંજ જવું, અંગદેશની રાજ્યધાનીનું શહેર ચંપાનગરી હતું. કોસંબી નગરીમાં ચરમ તીર્થંકર વિર ભગવાનને અડદના બાકુળા વહોરાવી અભિગ્રહ પૂરનારી ચંદનબાલા ચંપાનગરીના રાજા દધીવાહનની રાજકુમારીકા હતી, તે આજ ચંપાપુરી સંભવે છે, કે જે ચંપાનગરી ઉપર શતાનિક રાજાએ ચડાઈ કરી તેને ભાંગી હતી. ૧૭૩ અજીમગંજ (મુશદાબાદ). ભાગલપુરથી અજીમગંજ જતાં નલહટ્ટી જકશને રેલવે બદલવી પડે છે. તે નલહટ્ટીથી અજીમગંજ બીજી રેલવે જાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ છે. અહીંયાં ત્રણ ધર્મશાળાઓ છે. અજીમગંજ સ્ટેશનની પાસે જ ધર્મશાળા છે. અહીંયાં નવ શિખરબંધ અને એક ઘર દેરાસર મળી કુલ દશ દેરાસર છે. શામળીયા પાર્શ્વનાથ, ગી પાર્શ્વનાથ, ચિંતામણી પાર્શ્વનાથ, શાંતિનાથ, પદ્મપ્રભુ વગેરેનાં મળીને દશ દેરાસર સિવાય નદી પાસે બીજા દેરાસર પણ છે. - કીર્તિબાગનદીને સામે કિનારે ઉતરી એક માઈલ દૂર બગીચે આવેલ છે. અહીંયાં શામળા પાર્શ્વનાથ, અને વાસુપૂજ્ય સ્વામીની કસોટીના બે પ્રતિમાઓ મૂળનાયક તરીકે છે. બાહુચર-અજીમગંજથી વહાણુમાં બેસીને જવાય છે. અહીં મેટી બજાર છે, ત્યાં મારકેટ ભરાય છે. અહીંયાં નદીને કિનારે સંભવનાથનું તેમજ બીજા ચાર મળીને પાચ દેરોસર છે. તેમાં પાર્શ્વનાથનાં મંદિરમાં ગભારે કાચનો છે અને મૂળનાયકની રત્નની પ્રતિમા છે. ટોળા–લક્ષ્મીપતિ બાબુનું આ ગામ છે, અહીંયાં બે દેરાસરજી છે. તેમજ જીનદતસૂારે અને જીનકુશળગણનાં પગલાં છે. મહામાપુરા-નદીને કિનારે કસોટીનું બાંધેલું એક મોટું દેરાસર હતું; પરન્તુ તે નદીમાં પાછળથી તણુઈ ગયું છે. એ દેરાસર જગતશેઠે બંધાવેલું હતું. વિશેષ હકીકત માટે જુઓ મહીમાપુરા પાર્શ્વનાથ. " કાસમ બજાર–અજીમગંજથી વહાણમાં બેસીને જવાય ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ છે. નદી ઉતરી એક માઈલ દૂર એક દેરાસર છે, જેમાં તેમનાથની મુળનાયક તરીકે કસોટીના પત્થરની નાની પ્રતિમા છે. અહીંથી ચાર ગાઉ દૂર મુશદાબાદ (હજારી બાગ) છે. ક્યાં છેલ્લા નવાબ સિરાજુદાણાને મહેલ અને બગીચે છે. અહીંથી કલકત્તા જવાના બે રસ્તા છે, ઇસ્ટ ઇન્ડિયા રેલવેમાં નલહટ્ટી થઈ હાવરા જવું પડે છે અને બેંગાળ નાગપુર રેલવેમાં જીયાગંજથી જવું પડે છે. ૧૭૪ કલકત્તા. કલકત્તામાં સીયાલડા અને હાવરા બે સ્ટેશન આવેલાં છે. અહીંયાં ચાર શિખરબંધી અને છ ઘરદેરાસર મળી કુલ દશ દેરાસર છે. તેમાં રાયબલિદાસજી બાબુના બગિચામાં દેરાસર તદ્દન કાચનું બનાવેલું છે. કાનપુરના કરતાં ઘણું મોટું અને કારીગરીમાં પણ ચઢે તેવું આ દેરાસર, જેને જેટે આખા હિંદુસ્તાનમાં ભાગ્યે જ હશે, તેમજ બીજાં પણ દેરાસર દર્શન કરવા લાયક છે. કલકત્તા શહેર મોટું અને વેપારનું પણ મથક ગણાય છે, સ્ટેશનથી બે માઈલ દૂર બદ્રિદાસજીને બગીચે આવેલો છે. ૧૭૫ ભદ્રાવતી. વર્ધાથી ટ્રેન બદલવી પડે છે, ત્યાંથી ભાંક સ્ટેશન ઉતરીને એક મેલ દૂર થાય છે ત્યાં લાંક ગામ છે, તે સ્થળે પૂર્વે ભદ્રાવતી નગરી હતી. અહીં શ્રી કેશરીયા પાર્શ્વનાથનું તીર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ છે. જુઓ શ્રી કેશરીયા પાર્શ્વનાથ? અહીંયાં પણ અઠવાડીયામાં એક દિવસ બજાર ભરાય છે, ત્યારે વેપાર સારો ચાલે છે. ૧૭૬ આકેલા. સ્ટેશનથી શહેર એક માઈલ દૂર થાય છે. શહેરમાં બજાર વચ્ચે દેરાસર ને તેની સાથે ધર્મશાળા પણ છે. અહીંથી અંતરીક્ષજી (સીરપુર) જવાય છે. વરાડ પ્રદેશમાં આકેલા વેપારનું મથક સારું ગણાય છે. કપાસ અને અનાજને વેપાર સારો ચાલે છે. અઠવાડિયામાં એક દિવસ બજાર ભરાય છે. ૧૭૭ સીરપુર (અંતરીક્ષ ). આકોલાથી સીરપુર જવાય છે. રસ્તામાં પાતુર આવે છે, ત્યાં ધર્મશાળા છે, દેરાસર પણ છે. લગભગ ૨૫ થી ૩૦ મૈલ આકેલાથી સીરપુર થાય છે. અહીંયાં અંતરીક્ષ પાશ્વનાથનું મોટું પ્રાચિન તીર્થ છે, ધર્મશાળા પણ છે. ધર્મશાળામાં છુટી પડાળીઓ છે. અંતરીક્ષજી સંબંધી વિશેષ હકીકત માટે વાંચે અંતરીક્ષ પાર્શ્વનાથ? અહીં અઠવાડીયામાં એક દિવસ બજાર ભરાય છે. ૧૭૮ બુરાનપુર. આકોલાથી બુરાનપુર જતાં ભૂશાવળમાં રેલવે બદલવી પડે છે, સ્ટેશનથી શહેર ત્રણ મેલ દૂર છે. આ શહેરની જાહોજલાલી પૂર્વે સારી હતી. પ્રથમ કરતાં હાલમાં વસ્તી ઘટી ગઈ છે, પૂર્વે અહીંયાં અઢાર દેરાસર હતાં, પણ હાલમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ નવ દેરાસરે છે. ચિતામણું પાર્શ્વનાથ તેમજ ગોડી પાર્શ્વનાથ એ બે શીતુશાહના મહોલ્લામાં, શ્રી ધર્મનાથ ને શાંતિનાથનાં બે ભેગાં લાખેરવાડીમાં, તેમાં એક રત્નની અને એક પાનાની પાર્શ્વનાથની પ્રતિમા છે. ચોથું મંદિરસ્વામીનું લાખેરવાડીમાં, પાંચમું વાસુપૂજ્ય ને ચંદ્રપ્રભુનું તેમજ છ શાંતિનાથ ને સાતમું આદીશ્વરનું ને આઠમું નેમનાથનું બીજા ગભારામાં મક્ષી પાર્શ્વનાથ છે; તેમજ નવમું શાંતિનાથનું મોટા રસ્તે એ પ્રમાણે નવ દેરાસર છે, અહીંયાં સીદરીઓ સારી વખણાય છે. મનમેહન પાર્શ્વનાથનું દેરાસર મોટું ગણાય છે. તેમાં સમેતશિખરને પહાડ લાકડાને બનાવેલ છે. ૧૭૯ પુના, મનમાર અને બેન્ડ એ બે ઠેકાણે ટ્રેન બુરાનપુરથી આવતાં બદલવી પડે છે. સ્ટેશનથી શહેર દેઢ મેલ દૂર છે. અહીંયાં બે ત્રણ ધર્મશાળા છે. એકંદરે દેરાસરો દશ છે. અહીં વેતાળ પૅઠમાં ચાર દેરાસર છે. જગવલ્લભ પાર્શ્વનાથ, સંખેશ્વર પાર્શ્વનાથ ને ચિંતામણી પાર્શ્વનાથવાળું મોટું દેરાસર છે. ન્હાવાની સગવડ છે, શનીવાર પૅઠમાં એક દહેરું છે. રવીવાર પૅઠમાં એક દહેરૂં છે તથા એક બીજું દેરાસર દોઢ મૈલ દૂર છે. સેલાપુર બજારમાં એક, લશ્કરમાં એક, વાડીમાં એક–એ પ્રમાણે સાત શિખરબંધ અને ત્રણ ઘરદેરાસર મળી દશ દેનાર છે. પુના અસલ પવાની રાજધાનીનું શહેર હતું. અહીંથી , બઈ જવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ ૧૮૦ કુલપાકજી. નિઝામ હૈદ્રાબાદથી ને આલેર સ્ટેશનથી ત્રણ કેશ ઉપર કુલપાકજી તીર્થ આવેલ છે. ત્યાં બે હજાર વર્ષ ઉપર બંધાયેલું માણેકસ્વામી અથવા આદીશ્વરનું દેરાસર જાત્રા કરવા લાયક છે. અગાઉ આ દેરાસર વિશાળ હતું. આદીશ્વરની પ્રતિમા કેશરીયાજીની પ્રતિમાના બરાબર હોય તેમ લાગે છે. ત્યાંથી પગ રસ્તે ત્રણ ગાઉ ઉપર મહાવીરસ્વામીના પગમાં ખીર રાંધી, તેની પહાડ ઉપર સ્થાપના છે. ત્યાંથી ત્રણ કેશ દૂર પદ્માવતીનું મંદિર જોવા લાયક છે. ત્યાં કુલપાકજી તીર્થની સ્થાપના ફરીને થયેલી સંભવે છે, તેને લેખ નીચે મુજબ છે. સંવત ૧૭૬૭ વરસે ચૈત્ર સુદી ૧૦ પુષ્પાર્ક દિને વિજયમુહુર્તે શ્રી માણેકસ્વામી નામ આદીવર બીંબ પ્રતિષ્ઠિતમ, આદીશ્વર ઔરંગઝેબ બાદશાહ પુત્ર બહાદુરશાહ બીજરાજ સુબેદાર નવાબ મહમદ ઉસફખાં, બાદશાહ વખતે તપગચ્છ ભટ્ટારક શ્રી વિજયસૂરિશિષ્ય ભટ્ટારક શ્રી વિજય રત્નસૂરિ, પંડિત ધર્મકુશળગણિ શિષ્ય પંડિત કેશર કુશળગણિ ઉદ્ધારમ, ભાગાનગર દિવાનાત્ પ્રાકૃત શાકે ૧૬૩૩ એ રીતે વંચાય છે. ૧૮૧ તક્ષશીલા. આ શહેર હિંદુસ્તાનની બહાર કિનારા ઉપર આવેલું છે. તક્ષશીલા એ અસલ બહલી દેશની રાજ્યધાનીનું શહેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ગણાતું. પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના પુત્ર બાહુબલી મહા સમર્થ અક્ષય વિર્યવાન પુરૂષ તે મહાભૂજ,અહીંના રાજા હતા. છશ્વાસ્થાવસ્થામાં અષભદેવ ભગવાન વિહાર કરતા તક્ષશીલાની બહારના ઉદ્યાનમાં એકદા કાઉસગ્ગ:ધ્યાને રહ્યા હતા. જ્યારે બાહુબલીજીને ખબર પડી કે ભગવાન કાઉસ્સગ્ય ધ્યાને નગરની બહાર રહેલા છે, તે પ્રભાતમાં હું વંદના કરીશ. એમ વિચારી નગરીને શણગારી, પણ પ્રભાત થતાં ભગવાન તે વિહાર કરી ગયા ને રાજા ત્યાં આડંબરથી વંદન કરવા આવ્યા ત્યારે ભગવાનને વિહાર કરી ગયેલા જાણુ મહાભૂજ બાહુબલી એક નાના બાળકની માફક શેકથી રડી પડ્યા. ઘણીવારે હદય ખાલી થયે છતે મંત્રીઓએ તેમને સમજાવી શાંત કર્યા. પછી ભગવાનના જ્યાં બે ચરણની સ્થાપના હતી ત્યાં માટે પ્રાસાદ કરાવ્યો અને તે બે ચરણની સ્થાપના કરી તેની ઉપર ધર્મચક્ર મૂકયું. તે સિવાય તક્ષશીલામાં પૂર્વે બીજા પણ અનેક દેરાસરે શોભી રહ્યાં હતાં. મહાસમર્થ એવા ચક્રવર્તી ભરત મહારાજા પણ લડાઈમાં મહાભૂજ બાહુબલીને જીતી શક્યા નથી. કેમકે બાહુબલી ત્રણ જગતને જીતવાને પણ સમર્થ એવા અક્ષય વીર્યવાન પુરૂષ હતા. અનંત શાક્તવાન વીર્થકરથી જ માત્ર તેમનું બળ ઉતરતું હોય છે. લડાઈમાં મહાસમર્થ એવા ચક્રવર્તીને પણ જીતી લઈ પછી તરતજ તેમણે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી અંતરંગ શત્રુઓને પણ (કેધાદિકને) જીયા. વળી બાહુબલી કાઉસગ્ગ ધ્યાને એકજ જગ્યાએ વરસ દિવસ સુધી સ્થીર રહ્યા. પછી ભગવતે મોકલેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ચથી દીક્ષા બાબતે કાઉકલેલા Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ બાહ્યી-સુંદરીના ઉપદેશથી વરસ દિવસના અંતે તેમણે કેવળ સંપાદન કરી મુક્તિને પોતાને અધીન અહીં કરી. તક્ષશીલામાં બાહુબલીની ગાદી ઉપર ભરત મહારાજાએ તેમના પુત્ર સોમયશાને રાજ્યાભિષેક કર્યો. જેમણે પ્રભાસપાટણું (ચંદ્રપ્રભાસ) માં ભરત મહારાજ સંઘ લઈ આવ્યા ત્યારે ત્યાં લાવી તીર્થકર ચંદ્રપ્રભુનું દેરાસર (પ્રાસાદ) કરાવ્યો હતું અને ત્યાં નગર વસાવ્યું હતું. યશા (ચંદ્રયાશા) શ્રી ચંદ્રવંશની જગતમાં શરૂઆત થઈ છે. જેમાંથી ત્યારપછી અનેક શાખાઓ નીકળેલી છે અને ભારતના પુત્ર સૂર્યયશાથી સૂર્યવંશ પ્રવર્યો છે. ઝષભદેવ ભગવાનથી ઈવાકુવંશ ચાલે છે. જે વંશ ભગવાન જ્યારે બાલ્યાવસ્થામાં નાભીરાજાના મેળામાં રમતા હતા, તેવારે ઈ ઈશ્ન (શેરડી) લઈને ભગવાનને વંદન કરવા આવ્યા તે વખતે ભગવાને શેરડી લેવાને હાથ લંબાવ્યું, જેથી ઇ ઇક્ષુ આપવાથી ઈક્વાકુવંશ સ્થાપન કર્યો. ભરતના પુત્ર સૂર્ય થશા ને મહાયશા પ્રમુખ સવાલાખ પુત્રો હતા ને બાહુબલીના પુત્ર સોમયશા (ચંદ્વયશા) ને શ્રેયાંસ પ્રમુખ બોંતેર હજાર પુત્રો હતા. પાંચમા આરામાં શત્રુંજયનો ઉદ્ધાર કરનાર જાવડશાહ ચક્રેશ્વરીના કહેવાથી તક્ષશીલાથી શ્રી આદીનાથ પ્રભુની પ્રતિમા વિક્રમ પછી ૧૦૮ વર્ષે લાવ્યા હતા અને તેજ પ્રતિમા શ્રી શત્રુંજય ઉપર પધરાવી હતી. તક્ષશીલાને હાલ “ગિજની કહે છે. વિક્રમની ત્રીજી સદીમાં માનદેવસૂરિ થયા છે. માનદેવસૂરિના વખતમાં પણ તક્ષશીલામાં પાંચ જૈન મંદિર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર હતાં; તેમજ જૈનોની વસ્તી પણ સારી હતી. ત્યાં એકદા રેગનો ઉપદ્રવ થયે તે નિવારવાને માનદેવસૂરિએ નાંદેલમાં રહીને ત્યાંના સંધની આજ્ઞાથી લઘુશાંતિ રચી તે ગણવાથી રોગની શાંતિ થઈ, પણ ત્યારપછી ત્રણ વરસે તે નગરનો તુરૂષ્ક લેઓએ નાશ કર્યો. ત્યાં પછી ગિજની તેમણે વસાવ્યું હોય અથવા તે તેનું જ ગિજની નામ રાખ્યું હોય તેમ સંભવે છે. મહમદ, શાહબુદ્દીન વગેરે સુલતાને આજ શહેરમાં થઈ ગયા છે. પૂર્વે ગિજની અફગાનીસ્તાનની રાજ્યપાની હતી, પણ હાલમાં કાબુલ છે. ૧૮૨ કુંડલપુર. : મધ્યહિંદુસ્તાનમાં ડામહ સ્ટેશનથી સાત કોશના ફાસલે પર આ તીર્થ આવેલું છે. અહીંયાં આ તીર્થ પહાડની નજીક છે, પહાડ ઉપર પણ પચ્ચાસ મંદિર હતાં, નીચે આવતાં તળાવની પાળ ઉપર પણ મંદિર હતાં, આ બધાં મંદિરે બે માઈલના વિસ્તારમાં પથરાઈ રહેલાં હતાં, પહાડ ઉપર મહાવીરસ્વામીની ચાર ગજ ઉંચી ત્રણ પ્રતિમાઓ છે. અહીં અગાઉ ફાગણ માસમાં મેળો ભરાતે તે પણ હાલ ત્રીસ વરસથી બંધ હતું, પણું વળી પાછો ચાલુ થયે છે, ત્યાં હમણાં જીર્ણોદ્ધાર થયે છે. કુંડલપુર મોટું શહેર હતું, અહીંયાં પાર્શ્વનાથનું મોટું મંદિર હતું. જુઓ કુંડલપુર પાશ્વનાથ? શ્રીપાલરાજાએ પણ આ શહેરમાં આવી વીણુ વગાડીને અહીંની રાજકુવરીને જીતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ૧૮૩ અષ્ટાપદ પર્વત (અદ્રશ્ય). ભરતક્ષેત્રની ઉત્તર દિશાએ આ તીર્થ આવેલું છે. હાલમાં તે આ તીર્થ અદશ્ય છે. દેવતાની મદદ વગર કે લબ્ધિ વગર ત્યાંની જાત્રા થતી નથી. એ પર્વતની ચારે બાજુએ બીજા સગરચક્રીના પુત્રે ખાઈ ખેદીને લાવેલા એવી ગંગા નદી આવેલી છે અને વચમાં અષ્ટાપદજીને પહાડ આવેલો છે. એક એક જેજને એક પગથીયું એવા આઠ જેજને આઠ પગથીયાં ભરત મહારાજાએ બનાવેલાં એવાં આ પર્વતને આવેલાં છે. આઠ પગથીયાં ઉપરથી અષ્ટાપદ એવું નામ પડેલું છે. ઉપર મધ્યમાં સોનાનું શિખરબંધી દેરાસર છે, તેમાં જે જે કાળે અરિહંતનાં જેવાં શરીર હતાં, તેના પ્રમાણે ૨૪ ભગવતેની ૨૪ પ્રતિમાઓ તેટલા જ પ્રમાણુવાળી અને તેમના જેવા શારીરિક વર્ણવાળી બિરાજમાન છે. અહીંયાં પ્રથમ તીર્થકર શ્રી આદીનાથ પ્રભુનું મોક્ષકલ્યાણક છે. આ તીર્થ ભરત મહારાજાએ સ્થાપન કરેલું છે. છેલ્લા વીર ભગવંતના મુખ્ય ગણધર શ્રી ગૌતમસ્વામીએ લબ્ધિએ કરીને અષ્ટાપદની યાત્રા કરેલી છે. જ્યાં તેમને પંદરસેને ત્રણ તાપસ શિષ્યોને લાભ થયે હતા, જેમને પોતે પોતાના પાત્રમાં વહોરી લાવેલી લીરથી પંદરને ત્રણને પણ લબ્ધિના પ્રભાવથી પારણું કરાવ્યું હતું. ગૌતમસ્વામી સૂર્યના કિરણેનું અવલંબન લઈને અષ્ટાપદ ઉપર ચઢ્યા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ૧૮૪ કેટીશિલા ( અદ્રશય ). આ કટીશિલા મગધ દેશમાં આવેલી છે. જ્યારે જગતમાં પ્રતિ વિનુનું બળ હરવા માટે વિષણુ ઉત્પન્ન થાય છે, ત્યારે આ કેટીશિલા પાસે તેમને આવવું પડે છે. ત્યાં તેમની કસોટી થાય છે, દરેક વાસુદેવ (વિ) ને કોટીશિલા ઉપાડવી પડે છે, વાસુદેવ ( નારાયણ) સિવાય કેટીશિલ્લા ઉપાડવાની કે મનુષ્યમાં શક્તિ હોતી નથી. આ વીશીમાં નવ વિનુ ઉત્પન્ન થયા છે, તેમણે દરેકે આ કેટશિલા ઉપાડેલી છે. આજે તે અદ્રશ્ય છે. તે કોટીશિલ્લા પાસે પૂર્વે તીર્થ હતું, હાલ જણાતું નથી. છેલ્લા વિનુ મહાભૂજ શ્રી કુખે જમીનથી ચાર આંગુલ કોટાશલા ઉંચી કરી હતી. જ્યારે આઠમા વિનુ મહાભૂજ લમણે જાનુ સુધી ઉપાડી હતી. ૧૮૫ અઢીદ્વિપ. અઢીદ્વીપમાં શાશ્વતા ચેત્યો ઘણાં છે, તે શાસ્ત્રો થકી સમજી લેવાં. જેવાં કે જંબુન રત્નમય જંબુ વૃક્ષ ઉપર, રંગમય તાત્ય પર્વત ઉપર, સુવર્ણમય મેરૂ પર્વત ઉપર, એવી રીતે અઢીદ્વીપમાં શાશ્વતા અશાશ્વતા ઘણું ચૈત્ય (મંદિર) આવેલાં છે. દરેક શાશ્વતા ચૈત્યે ૧૨૦ પ્રતિમા છે. આપણે રહીએ છીએ તે જ બુદ્વીપ થાળી સરખે છે. તે પછીના દ્વીપ અને સમુદ્ર વલયાકારે છે. એવા અસંખ્યાતા દ્વીપ અને સમુદ્ર તિવ્હોલોકમાં રહેલા છે, પણ મનુષ્ય ફક્ત અઢીકીપમાં રહે છે તેની બહાર મનુષ્યનું જન્મ મરણ થતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૫ નથી. જે બુદ્વીપ લાખ જેજનને છે તે પછીના દ્વીપ સમુદ્ર એકબીજાથી બમણા છે. ૧૮૬ માનુષ્યોત્તર પર્વત. આ પર્વત જ બુદ્વીપ, ધાતકીખંડ અને પુષ્કરવરાર્ધ એ અઢીદ્વીપને વીંટીને રહે છે. આ પર્વત બેઠેલા સિંહના આકારે છે. ત્યાં શાશ્વત ૪ ચેત્યે આવેલાં છે. દરેક ચૈત્ય ૧૨૦ પ્રતિમા છે. ૧૮૭ નંદીશ્વરદ્વીપ, આ દ્વીપ જંબુદ્વીપથી આઠમો ગણાય છે. અહીંયાં શાશ્વતા પર દેરાસરો છે. જ્યાં દેવતાઓ વારંવાર અઠ્ઠાઈ મહોત્સવથી સેવા–ભક્તિ વગેરે કરે છે. જે ચે ૧૦૦ જેજન લાંબા અને ૫૦ જોજન પહોળાં અને ૭૨ જે જન ઉંચા હોય છે. દરેક ચૈત્યમાં ૧૨૪ જીનપ્રતિમા હોય છે. ૧૮૮ રૂચક ને કુંડલ. આ અગીયારમા અને તેરમા દ્વીપમાં ચાર ચાર શાશ્વત જનચે આવેલાં છે. જે સે જોજન લાંબા ૫૦ પહોળા અને ૭૨ જે જન ઉંચા આવેલાં છે. તે સિવાય બીજા અસંખ્યાતા દ્વીપ સમુદ્ધ એકબીજાને વીંટીને રહેલાં છે, છેલા સ્વયંભૂરમણ સમુદ્ર અર્ધ રાજલોક પ્રમાણ રહેલ છે. રૂચક અને કંડલના આઠ ચૈત્યના પ્રત્યેક શ્રેત્યે ૧૨૪ જીનપ્રતિમા છે. તિછોલોકનું પ્રમાણ ઊંચું નીચું સામાન્ય રીતે ૧૮૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ જે જન કહેલું છે. અને શાશ્વતા ચૈત્યો ૩૨૫૯ શાસ્ત્રમાં કહેલાં છે, તેમજ ૩૯૧૩૨૦ એટલી પ્રતિમા બતાવેલી છે. વ્યંતર દેવતાઓ તિછોલોકમાં પણ રહે છે. ૧૮૯ ભુવનપતિ દેવક. આ નિકાય (સ્થાનિક) ના દશ ભેદ છે. દરેક નિકાયમાં પિતપોતાનાં ભુવને આવેલાં છે. પહેલી અસુરકુમારમાં ૬૪ લાખ દેવભુવન છે, બીજી નાગકુમાર નિકાયમાં ૮૪ લાખ દેવભુવન છે, ત્રીજીમાં ૭૨ લાખ દેવભુવન છે, જેથીમાં ૭૬ લાખ, પાંચમીમાં ૭૬ લાખ, છઠ્ઠીમાં ૭૬ લાખ, સાતમીમાં ૭૬, આઠમીમાં પણ તેટલાજ, નવમીમાં ૯૬ લાખ અને દશમીમાં ૭૬ લાખ એમ કુલ દશે ભુવનપતિનિકાયનાં ૭૭૨ લાખ દેવભુવન રહેલાં છે. દરેક ભુવને એક એક ચૈત્ય આવેલું છે. એવી રીતે ભુવનપતિનિકાયમાં સાતક્રોડ ને બહોંતેર લાખ શાશ્વતાજીનચેત્ય છે. દરેક ચૈત્યમાં ૧૮૦ પ્રતિમા છે. એકંદરે ૧૩૮૯૦૦૦૦૦૦ પ્રતિમા છે. અસુરકુમાર નિકાયનાં ચૈત્યે ૫૦ જેજન લાંબા, ૨૫ જે જન પહોળા અને ૩૬ જેજન ઉંચા છે ને બાકીની નવ નિકાયનાં ૨૫ જેજન લાંબા, ૧રા જોજન પહેળા અને ૧૮ જેજન ઉંચા છે. દરેક ચૈત્યમાં પ્રતિમા સાત હાથની છે. પ્રમાણગુલે કરી એક હજાર જેજન નીચે અહીંથી જઈએ, તે વારે ભુવનપાત દેવલોક પહેલી નરકના બાર આંતરામાંના દશ આંતરામાં રહેલું છે. ભુવન એટલે દેવતાઓને રહેવાનું સ્થાનક તે દેવતાઓ સાત હાથના શરીરવાળા અને દશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ હજાર વરસથી માંડીને કંઇક અધિક એક સાગરાપમ ( કાલનુ માપ ) ના આયુષ્યવાળા, મહાસમ સમકિત અને મિથ્યાત્વી એ પ્રકારના હાય છે. ભુવનપતિનાં ૨૦ ઇંદ્રા કહ્યા છે. ૧૯૦ વ્યતર દેવલાક, આ દેવલેાકના પણ એ ભેદ છે. વ્યંતર ને વાણવ્યંતર. દરેકના આઠ આઠ ભેદ છે, તેમના અસંખ્યાતા નગરી દેવતાઓને રહેવા ચાગ્ય મહા રમણીય આવેલાં છે. જેટલાં નગરા તેટલાં જ જીનચૈત્ય શાશ્વતા હાય છે. દરેક ચૈત્યમાં ૧૮૦ પ્રતિમાજી છે. દરેક ચૈત્ય ૧૨ા જોજન લાંષા, ૬ા જોજન પહેાળા અને ૯ જોજન ઉંચા છે. મેરૂ પર્વતની સમભૂતળા પૃથ્વીથી નીચે ૧૦૦૦ જોજનના મધ્યના આઠસે જોજનમાં વ્યંતરનાં નગરા આવેલાં છે અને ઉપરના સેા જોજનમાંના મધ્યના ૮૦ જોજનમાં વાણવ્યંતરના અસંખ્યાત નગર આવેલાં છે. વ્યંતર દેવલાકમાં માટામાં મોટાં નગરા અસ`ખ્યાતા કાડાકેાડી જોજન, મધ્યમાં સ ંખ્યાતા કાટી જોજન અને નાનાં જ બુઢીપ જેવડાં છે. ત્યારે વાણવ્યંતરનાં નગરા મેટાં જ બુદ્વીપ જેવડાં, મધ્યમાં મહાવિદેહ ક્ષેત્ર જેવડાં અને નાનાં ભરતક્ષેત્ર પ્રમાણેઆવેલાં છે. સાત હાથના શરીરવાળા જૈન અને જૈનેતર એવા મહાસમર્થ દશ હજાર વર્ષોથી લઇને એક પત્યેાપમના આયુષ્યવાળા દેવતાઓ હોય છે. દરેક નિકાયના ઉત્તર અને દક્ષિણુ મળી એ બે ઇંદ્ર ( રાજ ) હેાય છે. તે સમકિતી (જૈન) હાય છે. વ્યંતરના કુલે ૩૨ ઇંદ્રો કહ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ૧૯૧ જ્યોતિષી દેવક. મેરૂ પર્વતની સમભૂતકા પૃથ્વીથી સાતસો નેવું ભેજન ઉપર જઈએ ત્યારે જ્યોતિષીના વિમાનો ૧૧૦ જનની અંદર રહેલાં છે, જેથી તે તીચ્છકમાં કહેવાય, કારણકે મેરૂની સમભૂતલા પૃથ્વીથી ૯૦૦ જેજન નીચે અને ૯૦૦ જેજન ઉપર એવી રીતે તિછોકની હદ (મર્યાદા) છે. ત્યાં પણ જ્યોતિષીનાં અસંખ્યાત વિમાને આવેલાં, તેટલાં જ અસંત્યાત જનચૈત્ય છે. તે દરેક ચૈત્ય ૧રા જે જન લાંબા, ૬ જોજન પહેલા અને ૯ જેજન ઉંચા છે. દરેક દૈત્યે પ્રતિમા ૧૦ છે, જ્યતિષી પાંચ પ્રકારના છે. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, અને તારા. તેમાં ચંદ્ર સૂર્ય બેને ઇંદ્રની પદવી છે. વિશેષ સ્વરૂપ જૈન તત્વથી જાણવું. તે સાત હાથના શરીરવાળા મહાસમર્થ રન અને જેનેતર એવા દશ હજાર વરસથી લઈને એક પત્યેપમ (કાળનું પ્રમાણ સાગરોપમથી નાનું) ને એક લાખ વરસના આયુષ્યવાળા હોય છે. અસંખ્યાતા વર્ષે એક પત્યેપમ થાય છે. ૧૯૨ બાર દેવક. મેરૂ પર્વતની સમભૂતલ પૃથ્વીથી એક રાજલેક (એક જાતનું મોટામાં મોટું મા૫) પ્રમાણે અથવા તેથી વધારે ઉંચા જઇએ ત્યારે પહેલું અને બીજુ દેવલોક ડાડ વલયના આકારે આવેલું છે. જેમાં દક્ષિણ ભાગ સુધમેંદ્ર અને ઉત્તર ભાગ ઈશાને તાબે છે. પહેલા દેવલોકમાં બત્રીસ લાખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વિમાને ને ત્યાં દરેક વિમાન દીઠ એક એક ચૈત્ય છે. તેમજ બીજા ઈશાન દેવલોકમાં ૨૮ લાખ વિમાને ને તેટલાંજ શાશ્વતા ચેત્ય આવેલાં છે, તેટલાંજ વળી ઉચે ઉપર જઈએ ત્યારે ત્રીજુ અને ચોથું દેવલોક પણ વલય આકારે આવેલું છે. જેમાં અધુ ત્રીજું અને અર્ધ ચેકું ગણાય છે. ત્રીજામાં બાર લાખ અને ચેથામાં આઠ લાખ વિમાને ને તેટલાંજ શાવતા ચૈત્ય છે. પછી પાંચમું, છઠું, સાતમું ને આઠમું દેવલોક એક એકની ઉપર એકબીજાથી ઘણું દૂર રહેલાં છે. તેનાં અનુક્રમે ચાર લાખ, પચ્ચાસ હજાર, ચાલીશ હજાર, છ હજાર વિમાને અને તેટલાં જ શાવતા ચિત્ય છે. તે પછી કેટલેક ઉપર ત્યાં નવમું અને દશમું દેવલોક વલયાકારે આવેલું છે. તે બેનાં ચારસો વિમાને છે ને તેટલાં જ ચિત્ય સમજવાં તેમજ ત્યાંથી કેટલેક હર અગીયાર ને બારમું દેવલોક વલયાકારે છે, તેનાં ત્રણસે વિમાને બન્નેનાં મળીને સમજવાં ને તેટલાં જ જનચેત્યો શાશ્વતા સમજવાં. દરેક ચિત્ય ૧૦૦ જેજન લાંબા, ૫૦ જેજન પહેળા અને૭૨ જેજન ઉંચા છે. સભા સહિત દરેક ચેત્યની ૧૮૦ પ્રતિમાઓ છે. પ્રતિમા સાત હાથની હોય છે. દેવતાઓ સાત હાથથી લઈને ત્રણ હાથપર્યત શરીરવાળા જૈન અને જૈનેતર જેમ જેમ ઉંચે જઈએ તેમ તેમ મહાસમર્થ, ઘણી અદ્ધિવાળા, આયુષ્ય એક પલ્યોપમથી લઈને બાવીશ સાગરોપમ સુધીના આયુષ્યવાળા હોય છે. તેમના દશ ઈ હોય છે. દશ કેડાકેડી પડ્યા.મે એક સાગરોપમ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ જરૂર મંગાવશો. કારણ કે આ પુસ્તકનું વાંચન વાચકને ધાર્મિક અને નૈતિક જ્ઞાન ઐતિહાસીક દષ્ટિએ ઘણું જ સુંદર આપશે. વાંચવાથીજ મનને ઉલ્લાસ જુદો જણાશે. ૧ ગુર્જરેશ્વર કુમારપાળ સચિત્રપૃષ્ઠ ૪૫૦ પાકું પુરું જેની કિં. રૂ. ૪) હતી તે ઘટાડીને રૂા. ૨–૮–૦ ૨ વિમલમંત્રીને વિજય-યાને ગુજરાતનું ગેરવ. પૃષ્ઠ ૨૨૫ પાકું પઠું કિ. રૂ. ૨) હતી તે ઘટાડીને રૂ. ૧-૪-૦ ૩ કચ્છ ગિરનારની મહાયાત્રા–શેઠ નગીનદાસભાઈએ પાટણથી કાઢેલ કચ્છના સંઘને સંપૂર્ણ ઈતિહાસ. ૩૦ ચિત્રો પાકું રેશમી પુડું પૃષ્ઠ ૩૫૦ કિં. રૂા. ૨-૮-૦ હતી તે રૂા. ૧–૧૨–૦ . જ પ્રતિભાસુંદરી યાને પૂર્વ કર્મનું પ્રાબલ્ય –કિ. રૂા. ૧-૮-૦ સ્ત્રીઓ માટે આ પુસ્તક ખાસ ઉપયોગી છે. ૫ સગુણ સુશીલા–કિં. રૂા. ૧-૦-૦ સ્ત્રીઓને વહેવારીક અને નૈતિક જ્ઞાન આપનારું આ પુસ્તક વાંચવા જેવું છે. ' લખેશાખા-ઓફીસ, જ છે જેને સસ્તી વાંચનમાળા આ પાલીતાણ. J. રાધનપુર બજાર–ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ alcohlo Rhહ છE જૈન સસ્તી વાંચનમાળાન. કેને દર વરસે રૂ.૩) માં લગભગ 1200 પાનાનાં ઇતીહાસીક પુસ્તક પાકા બાઈડીંગનાં મળે છે દાખલ ફીના 0-8-9 એકલી ગ્રાહક થઇ તે લાભ દરેક જૈનને લેવા જેવા છે. લખો— જૈન સસ્તી વાંચનમાળા. ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara. Surat www.umaragyanbhandar.com