________________
જરૂર મંગાવશો.
કારણ કે આ પુસ્તકનું વાંચન વાચકને ધાર્મિક અને નૈતિક જ્ઞાન ઐતિહાસીક દષ્ટિએ ઘણું જ સુંદર આપશે. વાંચવાથીજ મનને ઉલ્લાસ જુદો જણાશે. ૧ ગુર્જરેશ્વર કુમારપાળ સચિત્રપૃષ્ઠ ૪૫૦ પાકું પુરું
જેની કિં. રૂ. ૪) હતી તે ઘટાડીને રૂા. ૨–૮–૦ ૨ વિમલમંત્રીને વિજય-યાને ગુજરાતનું ગેરવ. પૃષ્ઠ
૨૨૫ પાકું પઠું કિ. રૂ. ૨) હતી તે ઘટાડીને રૂ. ૧-૪-૦ ૩ કચ્છ ગિરનારની મહાયાત્રા–શેઠ નગીનદાસભાઈએ
પાટણથી કાઢેલ કચ્છના સંઘને સંપૂર્ણ ઈતિહાસ. ૩૦ ચિત્રો પાકું રેશમી પુડું પૃષ્ઠ ૩૫૦ કિં. રૂા. ૨-૮-૦
હતી તે રૂા. ૧–૧૨–૦ . જ પ્રતિભાસુંદરી યાને પૂર્વ કર્મનું પ્રાબલ્ય –કિ.
રૂા. ૧-૮-૦ સ્ત્રીઓ માટે આ પુસ્તક ખાસ ઉપયોગી છે. ૫ સગુણ સુશીલા–કિં. રૂા. ૧-૦-૦ સ્ત્રીઓને વહેવારીક અને નૈતિક જ્ઞાન આપનારું આ પુસ્તક વાંચવા જેવું છે.
'
લખેશાખા-ઓફીસ, જ છે જેને સસ્તી વાંચનમાળા
આ પાલીતાણ. J. રાધનપુર બજાર–ભાવનગર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com