Page #1
--------------------------------------------------------------------------
________________
| ૐ હ્રીં શ્રીં અહં શ્રી ધરણેન્દ્ર-પદ્માવતી સહિતાય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ || શ્રી પ્રેમ-ભુવનભાનુ-પદ્મ-જયઘોષ-હેમચંદ્ર-જયસુંદર-કલ્યાણબોધિસૂરિ ગુરુભ્યો નમઃ ||
( હેમકલિકા - ૧ )
(શ્રી અઢાર અભિષેક વિધાન
-- કૃપાવૃષ્ટિ :પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર સમર્થ ગીતાર્થ ગચ્છાધિપતિ આચાર્યદેવ
શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજા પૂજ્યપાદ ભવોદધિતારક વૈરાગ્યદેશનાદક્ષ ગુરુદેવ આચાર્ય ભગવંત
શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા
-: પ્રભુનો પરમરસ :મારા પ્રભુના સંઘની સર્વતોમુખી ઉન્નતિ હો ! મારા પ્રભુના સંઘમાં સર્વત્ર સુખ ને શાંતિ હો ! મારા પ્રભુની ભક્તિ કાજે વર્ણવું અભિષેકને; મારા પ્રભુ ! દેજો મને પ્રભુભક્તિ-શુદ્ધિ-સિદ્ધિને.
-: પ્રકાશક :શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
શ્રી અઢાર અભિષેક વિધાના
(1)
શિલ્પ-વિધિ
Page #2
--------------------------------------------------------------------------
________________
ગ્રંથ નામ
: શ્રી અઢાર અભિષેક વિધાન (હેમકલિકા - ૧)
ગ્રંથવિષય
: ૨૩ પ્રાચીન હસ્તાદર્શ આધારે સંપાદિત શાસ્ત્રશુદ્ધ... વિધિશુદ્ધ...
ભાવશુદ્ધ... ભક્તિસભર પવિત્ર અનુષ્ઠાન.
સંપાદન : પ.પૂ.મુનિશ્રી સૌમ્યરત્નવિજયજી મ.સા. પ્રથમ આવૃત્તિ : વિ.સં. ૨૦૭૧ ૦ ઈ.સ. ૨૦૧૫ • પ્રતિ : ૧૦૦૦
કિંમત : રૂા. ૨૦૦/પ્રકાશન નિમિત્ત : પૂજ્યપાદ અનંતોપકારી ભવોદધિતારક વૈરાગ્યદેશનાદક્ષ
ગુરુદેવ આચાર્ય ભગવંત શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો ૬૪મો દીક્ષા દિન (સં. ૨૦૭૧, જેઠ સુદ - ૫)
પ્રાપ્તિસ્થાન :
• શ્રી અક્ષયભાઈ શાહ : ૫૦૬, પદ્મ એપાર્ટમેન્ટ, જૈન દેરાસર સામે,
સર્વોદયનગર, મુલુંડ (પ.), મુંબઈ - ૪૦૦૦૮૦. મો.: ૯૫૯૪૫૫૫૫૦૫, E-mail : jinshasan108@gmail.com
શ્રી બિજુલભાઈ શાહ : ૪, આનંદકુંજ એપાર્ટમેન્ટ, કોઠારી ટાવર સામે, સાબરમતી, અમદાવાદ - ૩૮૦ ૦૦૫. મો.: ૯૪૨૭૭૧૧૨૦૯, ૮૪૯૦૮૨૧૫૪૬
કાયમી સંપર્ક : • શિલ્પવિધિ - ૧૧, બોમ્બે માર્કેટ, રેલ્વપુરા,
અમદાવાદ - ૩૮૦ ૦૦૨. મો.: ૯૪૨૬૫૮૫૯૦૪ E-mail : shilp.vidhi@gmail.com, ahoshrut.bs@gmail.com
Website
: www.shilpvidhi.org
અક્ષરાંકન
: ડ્રીમ પ્રિન્ટર્સ
સાબરમતી, અમદાવાદ. મો. ૯૯૯૮૮૦૦૨૩૩
(C) Copyright held by Publisher & Author under Indian copyright act, 1957 http://copyright.govt.in/documents/copyright rules 195
શિલ્પ-વિધિ
(2)
હેમકલિકા - ૧
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનો પમરાટ પરમવંદનીય સકળ શ્રી જૈન સંઘમાં અતિપ્રચલિત અને પ્રાચીન-પ્રભાવક કેટલાક અનુષ્ઠાનોમાં અતિસન્માન્ય અને અતિવ્યાપક એવું કોઈ અનુષ્ઠાન હોય તો તે છે - અઢાર અભિષેક વિધાન. અલબત્ત, આ વિધાન સંબંધી અનેક પ્રકાશકો તરફથી વિવિધ પુસ્તિકાઓ ઉપલબ્ધ થાય જ છે, ત્યારે એમાં આ વધુ ઉમેરણ કરવાની શી આવશ્યકતા છે? વળી, દરેક પુસ્તિકામાં કંઈક ને કંઈક બાબતે વિધિનો સામાન્ય તો ક્યારેક મોટો પણ ફેરફાર જોવા મળતો હોય છે ત્યારે આ નવા પ્રકાશન દ્વારા વળી પાછું કંઈક નવીન શા માટે ? - આ બંને પ્રશ્નોના સંતોષકારક પ્રત્યુત્તર પ્રસ્તુત પુસ્તિકા દ્વારા આપને અવશ્ય મળી રહેશે, એવી અમને આસ્થા છે. શ્રી જિનમંદિર - જિનબિંબાદિની શુદ્ધિ – પ્રભાવવૃદ્ધિ - આશાતનાનિવારણાદિ માટે કરાતા વર્તમાન પ્રચલિત અઢાર અભિષેક વિધાનમાં, પ્રાચીન પ્રતિષ્ઠાકલ્પોક્ત અઢાર અભિષેકને આધારે કેટલીક વિગતો વિચારણીય બની રહે છે. એ સમયે શ્રી જિનશાસનગગનદિવાકર શ્રી પ્રેમભુવનભાનુસૂરીશ્વરજી સમુદાયના પ.પૂ. વૈરાગ્યદેશનાદક્ષ પ્રાચીનકૃતોદ્ધારક આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય પ.પૂ. વર્ધમાનતપોનિધિ આ. ભ. શ્રી કલ્યાણબોધિસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી સૌમ્યરત્નવિજયજી મ.સા.એ અનેક સ્થાનોના હસ્તપ્રતભાંડાગાર અંતર્ગતની ૨૦૦થી પણ અધિક પ્રતિષ્ઠાકલ્પની પ્રતિઓના પ્રત્યક્ષ અભ્યાસ બાદ, તેમાંથી ચૂંટેલી ૨૩ જેટલી હસ્તપ્રતોને આધારે તથા જગદગુરુ અકબરપ્રતિબોધક આચાર્યદેવશ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર શિષ્ય સવાઈહીર આચાર્યદેવશ્રી સેનસૂરીશ્વરજી મહારાજા કૃત પ્રતિષ્ઠાકલ્પને મુખ્ય રાખીને પ્રસ્તુત અઢાર અભિષેક વિધાનનું સંપાદન કરેલ છે. પ્રતિષ્ઠાકલ્પોક્ત પ્રાચીન વિધાન કરતાં, વર્તમાન પ્રચલિત અઢાર અભિષેકમાં
જ્યાં ફેરફાર આવે છે, તત્સંબંધે સ્વ-પર સમુદાયના વિધિનિષ્ણાત પૂજય આચાર્ય ભગવંતાદિ સાથેની પ્રત્યક્ષ વિચારણાઓ તથા પત્રવ્યવહારો દ્વારા, તેમજ
શ્રી અઢાર અભિષેક વિધાન
(3)
શિલ્પ-વિધિ
Page #4
--------------------------------------------------------------------------
________________
અનુભવી વિધિકારકો અને વિધિસહાયક ભોજકોની પૂર્વ-પૂર્વ પરંપરા, જે તે પરંપરાના ઉદ્દગમસ્થાન આદિની ચર્ચા-વિચારણાને અંતે પૂજય ઉપકારી ગુરુભગવંતોના માર્ગદર્શન અનુસાર લગભગ પાંચેક વરસને અંતે પ્રસ્તુત સંપાદન પ્રકાશમાં આવી રહ્યું છે. અઢાર અભિષેક વિધાનની ઝેરોક્ષ કોપીઓ છેલ્લા ઘણા સમયથી અનેક વિધિકારકો આદિ પાસે હતી. વેબસાઈટ www.shilpvidhi.org ઉપર પણ તે મૂકાયેલ હતી. તદાધારે જે તે કાળે છપાયેલ જુદા જુદા પ્રકાશનોમાં અમુક વિધાન સમાવાયું હોય તો અમુક ન હોય એવું પણ બન્યું. એટલે આ બધી મૂંઝવણોને દૂર કરવા સમગ્ર વિધાન એકવાર પૂર્ણસ્વરૂપે પ્રકાશમાં આવે એ હેતુથી પ્રસ્તુત પુસ્તિકાનું પ્રકાશન થઈ રહ્યું છે, જેથી હવે કોઈને વ્યામોહ ન થવા પામે. અમારા ટ્રસ્ટના સબળ અને સક્ષમ પ્રેરણાસ્રોત અને માર્ગદર્શક પરમ પૂજય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના પુણ્ય નામને સમર્પિત હેમકલિકા” - વિધિવિધાન પ્રકાશન શ્રેણી અંતર્ગત હેમકલિકા - ૧ સ્વરૂપે “શ્રી અઢાર અભિષેક વિધાન’ પ્રકાશિત થઈ રહ્યું છે. પાંચ-પાંચ વર્ષોની સંપાદનયાત્રાના પરિપાકરૂપે પરિણમેલ પ્રસ્તુત વિધાન સકળ શ્રી સંઘમાં એકસમાનપણે આદેય બને તથા તે દ્વારા સકળશ્રી સંઘની ઉન્નતિ – આબાદી અને સમૃદ્ધિમાં અમે યત્કિંચિત નિમિત્ત બનીએ એવી શુભ ભાવનાનો અંતરમાં પમરાટ અનુભવીએ છીએ.
લી. શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ (૧) શ્રી ચંદ્રકુમાર જરીવાલા, (૨) શ્રી પુંડરિકભાઈ શાહ (૩) શ્રી લલિતભાઈ કોઠારી, (૪) શ્રી વિનયચંદ્ર કોઠારી
શિલ્પ-વિધિ
(4)
(4)
હેમકલિકા - ૧
Page #5
--------------------------------------------------------------------------
________________
( સંપાદકીય સંદેશ ) અનેક શાસ્ત્રીય અને વ્યવહારિક ખલદસ્તામાં અનુભવના પુટ પામીને પુષ્ટ
થયેલ એક સૌંદર્યસભર ભાવરસાયણ - ૧૮ અભિષેક વિધાન જિનશાસનના પ્રચલિત અનેક અનુષ્ઠાનોમાં પણ અતિપ્રચલિત અને અતિવ્યાપક એવું આવશ્યક વિધાન હોય તો તે છે : અઢાર અભિષેક સ્નાત્ર. ઓપ, લેપ વગેરે કારણસર જિનબિંબ થોડા સમય માટે અપૂજનિક રહ્યા હોય, એક સ્થળેથી બીજે સ્થળે વાહન વગેરેમાં લઈ જવાયા હોય, અન્ય કોઈ અશુદ્ધિ, આશાતનાનું કારણ બન્યું હોય અથવા તો સામાન્યથી પણ વિશેષ શુદ્ધિ-પ્રભાવ વધારવા માટે, અઢાર અભિષેક વિધાન શ્રી સંઘોમાં થતું હોય છે. સં. ૨૦૬૬ માં શ્રી અખીલ ભારતીય તીર્થ પ્રભાવક અઢાર અભિષેક અનુષ્ઠાન સમિતિ દ્વારા પ્રાચીન તીર્થભૂમિઓના અઢાર અભિષેકનું વિશાળ પાયે આયોજન થયેલ અને ત્યારબાદ પણ આજ સુધીમાં ઘણીવાર સામૂહિક રીતે અનેક સ્થાને તેનું આયોજન થયા કરે છે, જે શ્રી સંઘ માટે શુભસૂચક છે. ૧૮ અભિષેકનું વિધાન પ્રાયઃ પ્રતિષ્ઠાકલ્પની પ્રતિઓમાં અંજનશલાકા વિધાનમાં જન્મકલ્યાણક અંતર્ગત જોવા મળે છે, સ્વતંત્ર નહીં એ ધ્યાનમાં રાખવું જોઈએ. વર્તમાનમાં પ્રચલિત ૧૮ અભિષેક તે શ્રી સકલચંદ્રજીના પ્રતિષ્ઠાકલ્પ આધારે છે, પણ તે કલ્પ અકબર પ્રતિબોધક આ.શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના સમકાલીન શ્રી સકલચંદ્રજીનો ન હોઈ શકે એવું અનેક મુદ્દાઓ દ્વારા અમને જણાય છે, પરંતુ હાલ અહીં તેનું વિવરણ કરતા નથી.
-: ઉપલબ્ધ પ્રતિષ્ઠાવિધાન :મહો. શ્રી સકલચંદ્રજીના પ્રચલિત કલ્પની પૂર્વના કે સમકાલીન પણ કેટલાક પ્રતિષ્ઠાવિધાનો આ પ્રમાણે મળે છે. જેમાં (૧) ૧૨ મી સદીનો શ્રીચંદ્રસૂરિકૃત પ્રતિષ્ઠાકલ્પ, (૨) જિનપ્રભસૂરિકૃત પ્રતિષ્ઠાપદ્ધતિ (વિ.સં. ૧૩૬૩), (૩) શ્રી તિલકાચાર્યકૃત પ્રતિષ્ઠાકલ્પ, (૪) આ. વર્ધમાનસૂરિકૃત આચારદિનકર અંતર્ગત
પ્રતિષ્ઠાવિધિ (૧૫મી સદી), (૫) આ રત્નશેખરસૂરિકૃત પ્રતિષ્ઠાકલ્પ (પ્રાયઃ શ્રી અઢાર અભિષેક વિધાન
શિલ્પ-વિધિ
(5)
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રતિષ્ઠાપ્રદીપ ગ્રંથ – ૧૫ મી સદી), (૬) તપાગચ્છીય શ્રી ગુણરત્નસૂરિકૃત કલ્પ (૧૫મો સૈકો ઉત્તરાર્ધ), (૭) વિશાલરાજશિષ્યકૃત પ્રતિષ્ઠાકલ્પ (૧૫ મી સદી અંત કે ૧૬ મી સદી પ્રારંભ), (૮) આચાર્ય વિજય સેનસૂરિકૃત પ્રતિષ્ઠાવિધાન (૧૬મી સદી) વગેરેનો સમાવેશ થાય છે. તથા પ્રાયઃ ૧૮મી સદીની પૂર્ણિમાગચ્છીય શ્રી ભાવપ્રભસૂરિલિખિત, સામગ્રી સહ અઢાર અભિષેક વિધિ પણ મળે છે.
-: ૧૮ અભિષેક સંપાદન યાત્રા - વર્તમાનશ્રી સંઘમાં મુખ્યતઃ ૩ પ્રકારે ૧૮ અભિષેક પ્રચલનમાં છે (૧) શ્રી સકલચંદ્રજીના પ્રતિષ્ઠાકલ્પને આધારે ર-૨ શ્લોકવાળા અભિષેક, જે હવે સંક્ષિપ્ત ૧૮ અભિષેકરૂપે ઓળખાય છે. (૨) અખીલ ભારતીય ૧૮ અભિષેક અનુષ્ઠાન સમિતિ દ્વારા કરાવવામાં આવેલ ૪-૫ તથા ક્યાંક ૬ શ્લોકવાળા અભિષેક, જે બૃહદ્ (વિસ્તૃત) ૧૮ અભિષેક તરીકે પ્રચલનમાં છે. તથા (૩) દક્ષિણ ભારતમાં કલ્યાણલિકા ગ્રંથાધારે પ્રચલિત ૧-૧ શ્લોકવાળા ૧૮ અભિષેક. અલબત્ત, નવા થયેલ કેટલાક પ્રકાશનમાં પ્રચલિત ૩ વિધાનમાં પણ ક્યાંક ઓછું વજું થયેલું જોવાય છે. કયા કારણોને લઈને અભિષેક વિધિઓમાં ફેરફાર આવે છે તે બાબતે જિજ્ઞાસાપૂર્વક વધુ ઊંડા ઉતરવાનું થયું. ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર વગેરેના ભિન્ન ભિન્ન જ્ઞાનભંડારોમાંથી ૧૮ અભિષેકના મૂળભૂત સ્રોતરૂપ અંજનપ્રતિષ્ઠા કલ્પની ૨૦૦થી પણ વધુ હસ્તલિખિત પ્રતો મેળવવામાં આવી, જેમાં કેટલીક તાડપત્રીઓનો પણ સમાવેશ હતો. તેનું અવલોકન કરીને મુખ્ય આધારભૂત કહી શકાય તેવી ૨૩ જેટલી હસ્તલિખિત પ્રતિષ્ઠાકલ્પની પ્રતોને આધારે પ્રસ્તુત અભિષેક વિધાનનું સંપાદન કરવામાં આવ્યું અને તેમાં પણ, જેઓનું ગૌરવવંતુ ચારિત્ર જીવન, જે તે કાળની પરિસ્થિતિને આધીન અનેકશઃ અનેકત્ર અંજનશલાકા - પ્રતિષ્ઠાવિધાનો કરાવવામાં વ્યતિત થયું છે, તથા જેઓના નામે હજારો જિનપ્રતિમાઓની પ્રભાવક અંજનશલાકા - પ્રતિષ્ઠાનો સુયશ નોંધાયેલો છે, એવા પ.પૂ. અકબરપ્રતિબોધક જગદ્ગુરુ આચાર્યદેવશ્રી
શિલ્પ-વિધિ
(6)
હેમકલિકા - ૧
Page #7
--------------------------------------------------------------------------
________________
હીરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન સવાઈહીર આચાર્યદેવ શ્રી સેનસૂરીશ્વરજી મહારાજા કૃત પ્રતિષ્ઠાકલ્પને મુખ્ય આધાર તરીકે સ્વીકારાયો. કોઈ પણ વિધાન, માત્ર શાસ્ત્રપંક્તિઓને આધારે પરિપૂર્ણતાને પામી શકતું નથી. એ માટે વર્તમાનની પરંપરાઓ, તેના ઉદ્દગમસ્થાન, તેની પાછળના આશયો તથા જે તે વિધાનના મૂળભૂત રહસ્યો સુધી પહોંચવું જરૂરી હોય છે. તેના પ્રયત્નરૂપે સર્વપ્રથમ વિ.સં. ૨૦૬૬, કારતક સુદ-૧૧ના દિવસે સમગ્ર અમદાવાદના મુખ્ય-મુખ્ય ૨૫-૩૦ જેટલા વિધિકારકોનું સાબરમતી, અમદાવાદ મુકામે એક મિલન યોજાયું. તેમાં વર્તમાનકાળને અનુલક્ષીને કેટલીક બાબતોમાં વિશેષ વિચારણા કરવાનું તથા વિધિજ્ઞાતા ગીતાર્થ મહાપુરુષોના અભિપ્રાય લેવાનું નક્કી કરવામાં આવ્યું. તથા તે માટે સક્રિય પ્રયત્ન સ્વરૂપે અનેક આચાર્ય ભગવંતાદિના અભિપ્રાયો પણ મેળવવામાં આવ્યા. વિ. સં. ૨૦૬૭, અમદાવાદના સાબરમતી, તપોવન ખાતે સમસ્ત . મૂ. પૂ. તા. જૈન સંઘના અંજનશલાકા જેવા વિશિષ્ટ વિધાનો કરાવનારા અગ્રગણ્ય વિધિકારકોનું સંમેલન યોજવામાં આવ્યું. તેમાં અંજનશલાકા વિધાન અંતર્ગત ૧૮ અભિષેક બાબત પણ વિશેષ વિચારણા કરવામાં આવી. વળી, અખીલ ભારતીય અઢાર અભિષેક સમયે અમદાવાદમાંથી જેઓને ૧૮ અભિષેક કરાવવા માટે તૈયાર કરવામાં આવ્યા હતા તેઓનું પણ એક મિલન વિ.સં. ૨૦૬૭માં શ્રી આંબાવાડી જૈન સંઘ મધ્યે અમદાવાદમાં કરવામાં આવ્યું, જેમાં ૧૮ અભિષેકના આવશ્યક સુધારા - વધારા બાબત સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું.
પાંચ-પાંચ વર્ષની આ સુદીર્ઘ સંપાદનયાત્રાને અંતે અનેક શાસ્ત્રીય અને વ્યવહારિક ખલદસ્તામાં અનુભવના પુટ પામીને તૈયાર થયેલ આ ભાવરસાયણ સકળ શ્રી જૈન સંઘના હસ્તકમલમાં સાકાર થઈ રહ્યું છે, જેનો હૈયે અનહદ આનંદ છે.
શ્રી અઢાર અભિષેક વિધાના
શિલ્પ-વિધિ
Page #8
--------------------------------------------------------------------------
________________
- ૧૮ અભિષેક સંપાદન પદ્ધતિ :પ્રસ્તુત સમગ્ર ગ્રંથ ચાર વિભાગમાં વહેંચવામાં આવ્યો છે : (૧) વિધાન સૌંદર્ય, (૨) શાસ્ત્ર-રહસ્ય સૌંદર્ય, (૩) ભાવ સૌંદર્ય અને (૪) ભક્તિ સૌંદર્ય. (૧) વિધાન સૌંદર્ય :
પ્રથમના આ વિભાગમાં પ્રત્યેક વિધિકારકને આ અનુષ્ઠાન કરાવવું સરળ પડે એ માટે પ્રારંભિક સ્નાત્રપૂજાથી લઈને અંતિમ શાંતિકળશ સુધીનું સમગ્ર વિધાન ક્રમશઃ આપવામાં આવેલ છે. અહીં એક પૃષ્ઠ પર એક અભિષેક-સ્નાત્રની સંયોજના કરવામાં આવી છે. તથા પ્રત્યેક અભિષેક સંદર્ભે, જે તે અભિષેકની સામાન્ય સમજ, અભિષેક સંબંધિત આત્મશુદ્ધિપ્રેરક ટૂંક ભાવવિવેચના તથા મંત્રસહિત જે તે અભિષેકના શ્લોક, અર્થ સાથે આપેલ છે. જેથી સકળશ્રી સંઘ, જે તે અભિષેકના સૌંદર્યને
સ્વસ્થ સમજણપૂર્વક આરાધી શકે. (૨) શાસ્ત્ર-રહસ્ય સૌંદર્ય
વર્તમાન પ્રચલિત ૧૮ અભિષેકની વિધાન પદ્ધતિ કરતા. અહીં દર્શાવેલ વિધાનમાં કેટલીક બાબતોમાં વિશેષ-વિચારણા છે. જેમ કે (૧) ૧૮માંથી ૧૧ અભિષેકમાં, શ્લોક બોલીને અભિષેક કરતા પૂર્વે જિનબિંબાદિને વિલેપન કરવું તથા તે વિલેપન થોડો સમય રાખવું. (૨) જિનેશ્વરાદિને આહ્વાન વિધાન નવમાં અભિષેક બાદ કરવું. (૩) આહ્વાન કરેલ જિનાદિ બિંબોને દશમાં અભિષેક બાદ ૧૮ અભિષેક વિધાનમાં અત્યંત મહત્વપૂર્ણ કહી શકાય એવું અર્થઅર્પણ વિધાન કરવું. (૪) ૧૫માં અભિષેક બાદ ચંદ્ર-સૂર્ય દર્શનની સાથે દર્પણ દર્શન વિધાન પણ કરવું. (૫) ૧૮માં અભિષેક તરીકે પુષ્પોનો અભિષેક કરવો વગેરે... આ સર્વ વિચારણાઓનો આધાર શો છે, એવી સહજ જિજ્ઞાસા દરેકને થાય. તેના અનુસંધાનમાં પ્રાચીન સર્વ પ્રતિષ્ઠાકલ્પોક્ત મૂળભૂત અઢાર અભિષેક વિધાન અહીં દર્શાવેલ છે. માત્ર શાસ્ત્રપંક્તિઓને આધારે કોઈ અંતિમ નિર્ણય
શિલ્પ-વિધિ
(8)
હેમકલિકા - ૧
Page #9
--------------------------------------------------------------------------
________________
થઈ ન શકે. એ માટે વિધિવિષયજ્ઞ અનુભવી ગીતાર્થ ગુરુ ભગવંતો તથા વિધિકારકો આદિ સાથે વર્તમાન પરંપરાઓ અને તેના રહસ્ય સંદર્ભે સુદીર્ઘ ચર્ચા-વિચારણાઓ અને પત્રવ્યવહારો થયા. જેનો નિષ્કર્ષ-૧૮ અભિષેક વિધાન-એક આવશ્યક ઉન્મેષ એ શીર્ષક હેઠળ રજૂ કરવામાં આવ્યો છે. જૈન શિલ્પ-વિધિવિધાન” અને પછીથી “શિલ્પવિધિ’ એ નામે છેલ્લા ત્રણ વર્ષથી પ્રકાશિત થતા ચાતુર્માસિક માસિકના અંકોમાં ૧૮ અભિષેકની કેટલીક મહત્વપૂર્ણ વિગતો જેવી કે વિલેપન, અર્થઅર્પણ, દર્પણદર્શનાદિના રહસ્યો વિસ્તારથી સમજાવવામાં આવેલ, જે પણ ઉપયોગી જાણી “૧૮ અભિષેક વિધાન – એક આવશ્યક ઉન્મેષ' અંતર્ગત સમાવી લેવામાં આવેલ છે. આ દ્વારા પ્રાચીન વિધિશાસ્ત્રો અને વિધાનોના રહસ્ય ભરપૂર સૌંદર્યને સૌ
પામી શકશે. (૩) ભાવ સૌંદર્ય • દ્રવ્યશુદ્ધિની સાથે ભાવશુદ્ધિ અને ભાવવૃદ્ધિ તે ૧૮ અભિષેકનું અભિન્ન અંગ
બનવું જ જોઈએ. અભિષેક કરનારા ભક્તોના હૃદયના ઉછળતા ભાવ એ પણ ૧૮ અભિષેક વિધાનની પ્રભાવકતાનું મહત્વનું પ્રધાન અંગે જાણવું જોઈએ. પ્રત્યેક અભિષેક હૃદયના ભાવોની છોળો ઉછાળનારો બનવો જોઈએ. આ હેતુ સિદ્ધ થાય એ માટે અભિષેક પ્રત્યે દઢ આસ્થા-શ્રદ્ધા વિકસાવતા કેટલાક દૃષ્ટાંતો, જિનભક્તિ વર્ધક શાસ્ત્રસંદર્ભો, ઔષધિઓની પ્રભાવદર્શક વિગતો, અભિષેક સમયની ભાવનાઓ તેમજ કેટલીક મહિમાવંતી પ્રેરણાઓનો આ વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અભિષેક એ પહેલેથી મારો પ્રિય વિષય અથવા તો કહો કે શોખ રહ્યો છે. અભિષેક વિધાન દ્વારા જે જે રીતે પ્રભુભક્તિના ભાવો વિકસે, પ્રભુ પ્રત્યે આદર- બહુમાન અને સમર્પણ વધે તેવી યથાશક્ય વધુમાં વધુ વિગતો જ્યાંથી મળી ત્યાંથી સાભાર સમાવી લેવાનો પ્રયત્ન કર્યો છે. અમારો આ પ્રયત્ન સૌના ભાવ સૌંદર્યને ખીલવીને રહે એવી પ્રભુને પ્રાર્થના.
શ્રી અઢાર અભિષેક વિધાના
(9)
શિલ્પ-વિધિ
Page #10
--------------------------------------------------------------------------
________________
(૪) ભક્તિ સૌંદર્ય
પ્રત્યેક અભિષેકને જો સુંદર ભક્તિભરપૂર શબ્દોનો સથવારો મળી રહે તો ભાવોલ્લાસ ધારા ઊંચકાયા વિના ન રહે. સામાન્યથી પણ બે અભિષેકના વચ્ચેના ગાળામાં ગીત-સંગીતનો સહારો લેવાય જ છે. એ સમયે અભિષેકના જ માહાભ્યસંબંધી સ્તુતિ-ભક્તિગીતો આદિ રચનાઓનું સંગીતના સથવારે સામૂહિક ગાન થાય તો વિશેષ આનંદ-ઉલ્લાસ અને ભાવધારાનું કારણ બની રહે અને તેથી જ અભિષેક સંબંધી જે કંઈ એવી ભક્તિસામગ્રી સંપ્રાપ્ત થઈ શકી, તેનું અહીં સંકલન કરેલ છે. વળી, ભક્તિમાર્ગમાં સહાયક થાય એવી કેટલીક અભિનવ સ્તુતિઓ પણ અહીં સમાવી લીધેલ છે. આ સર્વ પ્રભુભક્તોને ભક્તિમાર્ગમાં અવશ્ય તરબોળ કરશે, એવી અમને આસ્થા-શ્રદ્ધા છે.
અભિષેકનું એક અન્ય મહત્વનું પરિબળ છે, અભિષેકમાં વપરાતા ઔષધિ વગેરે દ્રવ્યોની શુદ્ધિ. પ્રત્યેક અભિષેક અંતર્ગતની ઔષધિઓના વનસ્પતિશાસ્ત્રોને આધારે ગુણ-દોષ વગેરેનું વર્ણન પ્રસ્તુત સંપાદનના પાંચમા વિભાગ તરીકે લઈ શકાય. પરંતુ એમ કરતાં ગ્રંથનું કદ બમણું, ત્રણગણું થવા પામે. અને તે કરતાં પણ એ સર્વ વિગત જનસામાન્યને અનુપયોગી હોઈ તે આ પુસ્તકમાં સમાવેલ નથી. અલબત્ત, દ્રવ્યની શુદ્ધિ માટે તે વિગત જરૂરી છે તથા અન્ય પ્રકાશક તરફથી તેનું પ્રકાશન થયેલ હોઈ અમે તેને સ્પર્યા નથી. જિજ્ઞાસુઓ ત્યાંથી જાણી શકે. અભિષેકની મહત્તા જે સ્વરૂપે અમારા હૃદયમાં પ્રસ્થાપિત છે, તથા તેનું જે સૌંદર્ય અને જાણ્યું-માણ્યું છે, તે સ્વરૂપે એની પ્રસ્તુતિ ફોરકલર, આર્ટપેપરમાં એવી ચિત્તાકર્ષક અત્યભુત અને આહલાદક હોવી ઘટે કે જેમાં પ્રત્યેક અભિષેક પૂરબહારમાં ખીલ્યો હોય !!! એવું અમારું સ્વપ્ન ક્યારે સાકાર થશે એ ખબર નથી. હાલના તબક્કે તો વિધાનમાં સરળ અને ભાવોત્પાદક બની રહે એ સ્વરૂપના પ્રકાશનથી આત્મસંતોષ અનુભવું છું.
શિલ્પ-વિધિ
(10)
હેમકલિકા - ૧
Page #11
--------------------------------------------------------------------------
________________
-: સંપાદન યાત્રાનું સુમધુર સંસ્મરણ :
પૂજ્યપાદ્ પરમ સંવિગ્ન ગીતાર્થ ઉપકારી માર્ગદર્શક ગુરુભગવંતોના માત્ર આશીર્વાદ જ નહિ, પરંતુ સમયોચિત યથાયોગ્ય પ્રૌઢ દિશાસૂચનો અને પ્રેરક પીઠબળ, તે આ સંપાદનયાત્રાનું સુમધુર સક્ષમ સંભારણું છે. તે સૌ ગુરુભગવંતોની ઉપકારશૃંખલામાં આ દ્વારા એક વધુ પિચ્છ ઉમેરાયું છે. પાંચ-પાંચ વર્ષની આ સુદીર્ઘયાત્રામાં અનેકશઃ ઉપસ્થિત થયેલા પ્રશ્નો, શંકા, સંશયો અને જિજ્ઞાસાઓ પરત્વે માત્ર સ્વ સમુદાયના જ નહિ, પરંતુ અન્ય અન્ય સમુદાયના પણ પૂજ્ય વિધિનિપુણ અનુભવી ગીતાર્થ આચાર્ય ભગવંત વગેરે સાથે અનેકવાર ચર્ચા વિચારણાઓ અને પત્રવ્યવહારો પણ થયા. તેમાં તે સૌ મહાપુરુષોએ પણ દિશાસૂચનો, અનુમોદનાઓ અને પ્રેરણાઓ દ્વારા આ કાર્યમાં મને પ્રોત્સાહિત કરવામાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે, તે બદલ સૌનો અંતઃકરણપૂર્વક આભાર.
વિધિવિધાન સંબંધિ આ કાર્યમાં સન્માનનીય વિધિકારકો શ્રી સંજયભાઈ પાઈપવાળા, શ્રી મુકેશભાઈ ડભોઈવાળા વગેરે તથા શ્રુતપ્રેમી સુશ્રાવક બાબુભાઈ બેડાવાળા, અતુલભાઈ (દાઢી), પરેશભાઈ (નંદપ્રભા), પંડિત મનીષભાઈ, પંડિત પરેશભાઈ, પ્રણવ શાહ વગેરે જે-તે અવસરે સવિશેષ સહાયક થયા છે. ધર્મસ્નેહી આત્મીય સુશ્રાવક ફેનીલભાઈ ઝવેરીનો તો અત્યંત વિશિષ્ટ સહયોગ પ્રાપ્ત થયો છે.
અક્ષરાંકનના પરિશ્રમ સાધ્ય એવા પણ કાર્યને કોઈ પણ પ્રકારના ભાર-બોજ વિના ખંત અને લાગણીથી કરનાર ડ્રીમ પ્રિન્ટર્સ બંધુઓને પણ શી રીતે ભૂલાય ?
આ પ્રકારના સંપાદનકાર્યો પુરુષાર્થસાધ્ય હોવા કરતાં પણ કૃપા, અનુગ્રહ અને પ્રસાદસાધ્ય જ મુખ્યત્વે હોય છે, એવી અમારી હાર્દિક લાગણી અને અંગત માન્યતા છે. કલિકાલ કલ્પતરુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તથા શત્રુંજયાધિપતિ શ્રી આદિનાથ ભગવાનની કમનીય કૃપા, અનહદ અનુગ્રહ અને પરમ પ્રસાદ દ્વારા જ આ કાર્ય આ સ્વરૂપે સંપન્ન થયું છે. એમાં નિમિત્ત પ્રભુએ મને બનાવ્યો તેનો પરિતોષ અનુભવું છું. તથા પ્રભુભક્તિના એક
શ્રી અઢાર અભિષેક વિધાન
(11)
શિલ્પ-વિધિ
Page #12
--------------------------------------------------------------------------
________________
વિશિષ્ટ પ્રકાર સ્વરૂપ ૧૮ અભિષેક દ્વારા સકળશ્રી સંઘની ઉન્નતિ-આબાદીસુખ-શાંતિ-સમૃદ્ધિ અને સમાધિ હજી સવિશેષ વૃદ્ધિવંત રહે અને તે દ્વારા સૌ કોઈ મુક્તિસુખને પામે એવી મંગલ ભાવના સહ વિરમું છું.
સમગ્ર ગ્રંથમાં જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ પણ પ્રરૂપણા થવા પામી હોય તો તેનું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ દઉં છું.
– મુનિ સૌમ્યરત્નવિજય
એક આવશ્યક નોંધ
૧૮ અભિષેક સંબંધિત પ્રસ્તુત વિધાનમાં, પૂર્વ પ્રકાશિત ૧૮ અભિષેક વિધાન કરતાં કંઈક નવો ટચ જોવા મળશે. એ નવો ટચ કયા કારણે છે તેની પણ વિસ્તૃત વિચારણા ‘૧૮ અભિષેક વિધાન - એક આવશ્યક ઉન્મેષ’ વગેરે પ્રકરણ અંતર્ગત કરવામાં આવેલ છે.
અમારું વિધાન જ સાચું છે અને બીજા બધા ખોટા છે કે નુકશાનકારક છે, એવો કોઈ અમારો આશય નથી. શુભ ભાવથી કરાતા વિધાનો ભક્તિના પ્રકર્ષને કારણે શુભ ફળ આપવા સમર્થ જ છે. આજ સુધી ચાલી આવેલ આ વિધાનોની પરંપરાને કારણે જ અદ્ભુત ભક્તિમાર્ગની આરાધના આપણને મળી છે અને તે માટે પૂર્વના સૌ પૂજ્ય મહાપુરુષોના આપણે ઋણી છીએ.
આ સર્વ પ્રયત્ન એ માટેનો જ છે કે શુભ ભાવોલ્લાસથી આપણે જે વિધાનો કરી રહ્યા છીએ, તેમાં વિધિના ક્રમની શુદ્ધિ, જે-તે વિધાન પાછળના રહસ્યો-હાર્દ પામવા અને તે દ્વારા, જે-તે વિધાન હજી વધુ વિશેષ સુવિશુદ્ધ તથા પ્રભાવસંપન્ન બને અને સકળ શ્રી સંઘની સવિશેષ સુખ-શાંતિ-સમૃદ્ધિ અને સમાધિમાં આ વિધાનો શ્રેષ્ઠ આલંબનરૂપ બને. એટલે વિવેક - ભક્તિ - ઔચિત્યસંપન્ન ભવ્ય જીવોએ આ સ્વરૂપની વિચારણા દ્વારા યોગ્ય રીતે પ્રવર્તવું અને શ્રી સંઘની આરાધના સમૃદ્ધિ સમાધિમાં સહાયક થઈએ તેમ કરવું ઉચિત છે.
શિલ્પ-વિધિ
(12)
હેમકલિકા - ૧
Page #13
--------------------------------------------------------------------------
________________
( સંપાદનોપયુક્ત તાડપત્ર-હસ્તપ્રત સંજ્ઞાસૂચિ ) આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા (ગાંધીનગર) દ્વારા ઉદારતાપૂર્વક પ્રાપ્ત થયેલ તાડપત્ર-હસ્તપ્રતની ઝેરોક્ષની સંજ્ઞા + ગ્રંથસૂચિ (૧) TD - તાડપત્રીય પ્રાકૃતમય “પ્રતિષ્ઠાકલ્પ', અજ્ઞાતકર્તક, સંઘવી પાડાનો
ભંડાર, હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડાર, પાટણ. જીર્ણ (૨) R - જિનબિંબપ્રતિષ્ઠાવિધિ,
આ.શ્રી રત્નશેખરસૂરિકર્તક પ્રતિષ્ઠાકલ્પ
(વિ.સં. ૧૩૭૨-૧૪૪૭) લે. સં. ૧૮૧૪. (૩) T - પ્રતિષ્ઠાકલ્પવિધિ,
આ. તિલકાચાર્યકૃત પ્રતિષ્ઠાકલ્પ, લે.સં. ૧૬ મી સદી (૪) J - પ્રતિષ્ઠા વિધિ,
ખરતરગચ્છીય જિનમાણિક્યસૂરિ સામ્રાજયે લખાયેલ સંસ્કૃત
પ્રતિષ્ઠાકલ્પ, લે. સં. ૧૬૦૧ (૫) KJ - શ્રી જિનરાજસૂરિશિષ્ય આ. જયસાગરસૂરિકૃત પ્રતિષ્ઠાકલ્પ
૨. સ. ૧૪૯૫ પડિમાત્રાલિપિ (૬) B - પૂર્ણિમાગચ્છીય આ. ભાવપ્રભસૂરિલિખિત “અષ્ટાદશાભિષેક વિધિ (૭) K. - પ્રતિષ્ઠાવિધિ, લે.સં. ૧૮ મી સદી (આ. ચંદ્રસૂરિકલ્પ) (૮) K. - પ્રતિષ્ઠાકલ્પ, લે.સં. ૧૯મી સદી (જેસલમેર) શ્રેષ્ઠ, અજ્ઞાતકર્તક (૯) K, - પ્રતિષ્ઠાકલ્પ, લે. સં. ૧૯૭૯ (આ. ચંદ્રસૂરિકલ્પ) (૧૦) K, - ચૈત્યપ્રતિષ્ઠાવિધિ શેઠ શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈના સૌજન્યથી એલ.ડી. ઇન્સ્ટીટ્યુટ ઓફ
ઇન્ડોલોજી દ્વારા પ્રાપ્ત હસ્તપ્રતોની ઝેરોક્ષની સંજ્ઞા-સૂચિ: (૧૧) c - પ્રતિષ્ઠાકલ્પ, કર્તા - શ્રી ચંદ્રસૂરિ (૧૨મી સદી) (૧૨) 8 - પ્રતિષ્ઠાકલ્પ, કર્તા - આ. ગુણરત્નસૂરિ (૧૫ મો સૈકો ઉત્તરાર્ધ)
શ્રી અઢાર અભિષેક વિધાન
(13)
શિલ્પ-વિધિ
Page #14
--------------------------------------------------------------------------
________________
(૧૩) s - પ્રતિષ્ઠાકલ્પ, કર્તા - આ. વિ. સેનસૂરીશ્વરજી મ.સા.
લેખન સંભવતઃ - ૧૬-૧૭મી સદી શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનભંડાર, પાટણની પ્રાપ્ત
હસ્તપ્રતોની ઝેરોક્ષની સંજ્ઞા-સૂચિ : (૧૪) HA - પ્રતિષ્ઠાકલ્પ, આચારદિનકર, કર્તા - આ. વર્ધમાનસૂરિ,
લે. સં. ૧૮૨૮, લે. પં. વિનીતવિજય (૧૫) HT - પ્રતિષ્ઠાકલ્પ, કર્તા - શ્રી તિલકાચાર્ય
ભાભાના પાડાના ભંડારની પ્રતિ (૧૬) HK - પ્રતિષ્ઠાકલ્પ, પ્રવ. કાંતિવિજયજી ભંડારની પ્રતિ (૧૭) HK, - પ્રતિષ્ઠાકલ્પ, પ્રવ. કાંતિવિજયજી ભંડારની પ્રતિ (૧૮) HS - પ્રતિષ્ઠાકલ્પ, શ્રી સંઘનો જ્ઞાનભંડાર (૧૯) HP - પ્રતિષ્ઠાકલ્પ (૨૦) PB - પ્રતિષ્ઠાકલ્પ, પાટણ ભાભાના પાડાનો વિમલગચ્છનો હ.લિ.
પુસ્તકોનો ભંડાર. શેઠ આણંદજી કલ્યાણજી જૈન જ્ઞાનભંડાર, લીંબડીની
પ્રાપ્ત હસ્તપ્રતોની ઝેરોક્ષની સંજ્ઞા સૂચિ : (૨૧) LR - પ્રતિષ્ઠાકલ્પ, લે. સં. ૧૬૪૭, લે. સ્થળ અમદાવાદ,
દોશીવાડાની પોળ (૨૨) LS - વાચકશ્રી સકલચંદ્રજીગણિકૃત પ્રતિષ્ઠાકલ્પ લે.સં. ૧૮૧૦ (૨૩) LS, - વાચકશ્રી સકલચંદ્રજીગણિકૃત પ્રતિષ્ઠાકલ્પ લે.સં. ૧૮૪૪
ઉપરોક્ત સંસ્થા - જ્ઞાનભંડારોનો હાર્દિક આભાર
શિલ્પ-વિધિ
(14)
હેમકલિકા - ૧
Page #15
--------------------------------------------------------------------------
________________
સંપાદનોપયુક્ત હસ્તલિખિત પ્રતની ઝાંખી
શ્રી અઢાર અભિષેક વિધાન
लनाऊयु प्रददितावंतापाचवंत्यत्राशिवस्वानमनुत्तमा३इत्यादिाइहाइप्रशास्त्रज्ञul दिवसिस्नात्रकरालिनरहिंबलिढोडीतूतबलिघालिवावत्यवंदणसिहागबुहाएाँडीका कबोडिवादेप्रतिष्ठादेवताविसर्जनार्धकारस्समाचवीसबरवातविवजयवासब उप्रकटनविक्रतदेशानिदेशघुशन्टरिष्दष्ट-प्रगतिडास्वप्नदुनिमित्तादिसंपादि तदितसंपन्नामदातयतिशातेः॥रक्षेत्रदेवयावत्यनकानसम्मानमुढएगीस्तवनापबज्ञ अवतररसोमेश्ऽत्यादिासोलाग्यमंत्रन्यासपूर्वक सरिसवादिगंधिमौहलतारिवा म|| राबश्नंदावर्तपूतीविसर्तिचमaco-सरस्वस्वानंगवरस्वादातिनंदावनीवसर्ज
नमंत्रःविसम्पतिष्ठादेवनेस्वादातिप्रतिष्ठा देवताविसर्जनमंत्राइतिकलश तिष्ठाविधिनमतिबिंबरडारकलाइयतिष्ठाकल्यानपावार्यत्रीयगरनसरिविरचिताना संघसक्किांग्रहाहानापाजनिजितराहिदोईनबनि यिहरणांशांतिनाधादिका उस्सग्गरका जुबिगनिकायघाशक्तिमधMEमोनाबबारचौहावा तणिवानिमारबाप्पनाइन घुशोतिरतृशानिराजिनशातिश्मीर सरनवयधुणिमोके
वनिमयपद नरपतनि नाना गुण्पनेपन्निमाम्नानंतरं॥
શિલ્પ-વિધિ
પૂજ્યપાદ તપાચાર્ય શ્રી ગુણરત્નસૂરીશ્વરજી વિરચિત પ્રતિષ્ઠાકલ્પ
(१५मो सैडओ उत्तराध)
Page #16
--------------------------------------------------------------------------
________________
શિલ્પ-વિધિ
पवित्रकलशजलाचंदनापुष्यनावपटिकासिमंवर्णकार्य मंत्राश्चताउनमोयःसर्वशरारावखितामहा
तायाबाप४जयजयकार स्वाहा अनेनमंत्रणसर्वजलानिमचूर्ण का इतिजलमंत्र॥ नामा यासर्वशरीरावछितोपुरविष्ठघुगमनस्टकस्वाहा अननमंत्रणावासाचंदनरसषिधिऋतिमंत्र पाउँनमाया सर्वतोमममे दिनापुष्पवतिअध्ययभरस्वाहानेनअध्यातिमंत्रण नमोटा सवीताबर्स दरमदा तेतेजोधिपतिमधुर भूपेनस्था हागअनेनर्मणभूपानिमवणंततोनवानबिंबानोदक्षिण करीसुलिदेशपंचरनाथः प्रत्पबध्यते॥ धारीवानीमालोजवनीमालबिंबकपत्यक क्षिप्पताल। जलयात्रानानजलापवित्र डिकायाक्षि
चामध्यवासचंदनयुष्यादिशाकरक्षिवातन्मध्ये स्नाचमुक्राचार-कलशानियतातत ऊईदमास्नात्राकारा:जिनमुन्याछितादवससुरव काव्यकथनगातगानाऐवशवादित्रवादन कमवतनावजलेना स्नाबालिण्डवीताधिकाराध्य रुथाइत्यायथमहिरण्यकलशववष्टयस्नात्रयथा॥ ॥सुवर्मनसीसवीमुडिकावाईकाजलेक्षि। बासवनकलना दिवानामाहवसुविवतीर्थनारेलासंयुनगंधयुष्यसनिमश्रापत उजलंबिंबोपरि संहिरएपमंत्रपरिश्ताएतकाव्यकथनवखात्रक्रियतातताबिंबस्पतिलकावासाव्यपोचपादि| कायोगपंचरत्रस्नाचमोतीसोन्नरस श्वान्दथ्वीबाखाटीजलमाहिकाशनमाईविनानार ||
(16)
रोबिंबदृष्टिछाप्यते।ततःउस्लावरतिष्टरस्वाहा॥हनापोपः। नोगाराधिकमंगलप्रदापचना चैत्यवदनाशातिवपायकाननेवादिजामलघुशातिरातिश्यजितशी निःश्नयहरता यसगहरोशिजयजतःश्त्यादिप्रतिमामंडनानंतरंगएपविशतिविबस्लापनाविधिः॥ लोकाया प्रतिश्वापदापयतोहताश्रीविजयसेनहरिजिधश्रावकमयायाग्रहपरताऽय॥ ॥॥ प्रतिष्टापदेननक्लियसादिकपदावापुरुन्नतिम्रथिरमाउदावणीपाननलिपुस्तक उपरकीटो। गलामघनतिजामहरिवोपसक्कतोधिवा गजबरपनरदिक्षणादवीयथासंझे।
હેમકલિકા - ૧
પ.પૂ જગદ્ગુરુશ્રી હીરસૂરીશ્વરજી મ.ના પટ્ટધર સવાઈહીર આ.શ્રી સેનસૂરીશ્વરજી કૃત પ્રતિષ્ઠાકલ્પ
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકનો પમરાટ સંપાદકીય સંદેશ
૧૮ અભિષેક સંપાદન યાત્રા
૧૮ અભિષેક સંપાદન પદ્ધતિ સંપાદનયાત્રાનું સુમધુર સંસ્મરણ સંપાદન ઉપયુક્ત તાડપત્ર - હસ્તપ્રતસૂચિ . વિભાગ - ૧ : વિધાન સૌંદર્ય
અભિષેક પૂર્વતૈયારી અભિષેક આશાતના .
અભિષેક સાવધાની
અભિષેક પૂર્વસમજ
પંડિતશ્રી વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા
અભિષેક પૂર્વચરણ (સામગ્રી અભિમંત્રણ, ભૂમિશુદ્ધિ)
૧૮ અભિષેક વિધાન પ્રારંભ
અનુક્રમણિકા
દેવ-દેવીના પાંચ અભિષેક
અષ્ટપ્રકારી પૂજા
લૂણ ઉતારણ, આરિત, મંગળ દીવો . શાંતિકળશ, ચૈત્યવંદન, ક્ષમાપના
વિભાગ - ૨ : શાસ્ત્ર-રહસ્ય સૌંદર્ય
પ્રાચીન સર્વપ્રતિષ્ઠા કલ્પોક્ત અઢાર અભિષેક મૂળવિધાન
૧૮ અભિષેક વિધાન - એક આવશ્યક ઉન્મેષ..
વિલેપન... વિલેપન... વિલેપન
૧૮ અભિષેક અને આંતરવિધાન
૧૮ અભિષેક અંતર્ગતનું મહાપ્રભાવક અર્ધ્યઅર્પણ વિધાન ૧૮ અભિષેક અને મુદ્દાદર્શનપૂર્વક આહ્વાન
-
-
શ્રી અઢાર અભિષેક વિધાન
(17)
3
5
6
8
11
13
૨
૩
૪
૪
૬
૧૪
૧૬
૪૪
.૪૬
૫૧
૫૩
૬૨
65
૬૯
૭૧
૭૩
૭૬
શિલ્પ-વિધિ
Page #18
--------------------------------------------------------------------------
________________
• • • • • • • • • • • • • • • • • • • •
• • • • • • • • • • • • • • • •
-
• •
પંચગવ્ય અને પંચામૃત સ્નાત્ર ......... - પ્રાચીન મૂળભૂત વિધાન અને વર્તમાન પરંપરા ..................
પ્રાચીન કલ્પાધારે વર્તમાન પ્રચલિત શ્રી સકલચંદ્રજીના
૧૮ અભિષેકના વિચારણીય સ્થાન અભિષેક ઔચિત્ય ........ વિધિકારક ઔચિત્ય ...........
....... વિભાગ - ૩ઃ ભાવ સૌંદર્ય અભિષેક સૌંદર્ય (ભાવના) .. અભિષેક સમયની ભાવના ......
............. અભિષેક દૃષ્ટાંતો. અભિષેક ઈધર-ઉધર ........................................... - ૧૦૧ અભિષેક ઔષધિ માહાસ્ય ........... ૧૮ અભિષેક સંબંધી સમૃદ્ધ માહિતિ .......... અભિષેક સ્નાત્ર અને પૂજા વિષે મનોવૈજ્ઞાનિક શોધ રહસ્ય ...........
વિભાગ - ૪ઃ ભક્તિ સોંદર્ય ૧૮ અભિષેકના ગુજરાતી પદ્યો..............
••••••••••••••.................. ૧૧૬ નિત્ય સામૂહિક અભિષેક ભક્તિ વિધાન ..........
૧૨૧ અભિષેક પૂજાષ્ટક .........
. ૧૨૬ અભિષેક સ્તુતિઓ............
..........
.... ૧૨૮ અભિષેક ભક્તિગીતો ........ અભિનવ સ્તુતિઓ.... ........
............... (હે નાથ ! હૈયું દઈ દીધું, અભિલાષા અષ્ટક, પ્રભુ મારા - અષ્ટક, ભાવના અષ્ટક, જ્યાં જ્યાં નજર મારી પડી)
.. ૧/૫
.............. ................
...........
..........
...........
૧૨૯
..................
અભિષેક પરિશિષ્ટ ............... અભિષેક સામગ્રી યાદી ............... ૧૮ અભિષેકનો ક્રમ ..........
૧૪૬ ............. ૧૪૭ ............. ૧૫૦
શિલ્પ-વિધિ
(18)
હેમકલિકા - ૧
Page #19
--------------------------------------------------------------------------
________________
વિભાગ - ૧
વિધાન સૌંદર્ય
શ્રી અઢાર અભિષેક વિધાના
(૧)
શિલ્પ-વિધિ
Page #20
--------------------------------------------------------------------------
________________
( અભિષેક પૂર્વતૈયારી ) (૧) પ્રભુજીની ડાબી બાજુ દશાંગાદિ શુદ્ધ ધૂપ અને જમણી બાજુ ગાયના શુદ્ધ ઘીનો
દીપક સમગ્ર વિધાન દરમ્યાન અખંડ ચાલુ રહે તેમ વ્યવસ્થા કરવી. (૨) એક થાળીમાં આરતી, મંગળદીવો, નાની વાટકીમાં કપૂર અને ધૂપ રાખવા. ચંદ્ર
અને સૂર્યના સ્વપ્ન વરખ લગાડીને રાખવા તથા દર્પણ (અરીસો) તૈયાર રાખવો. (૩) વિધિકારક જયાં બેસવાના હોય ત્યાંથી થોડે દૂર બે પિત્તળની પવાલીમાં ગળીને
પાણી ભરાવવું. તેમાં વાસક્ષેપ, કેસર, અત્તર વગેરે તથા ગુલાબજળ ગળીને નાખવું. શક્ય હોય તો વાળો પાવડર, કેસુડાના ફૂલ તથા અન્ય સુગંધી ઉત્તમ
દ્રવ્યો પણ નાખવા. બાજુમાં બે ખાલી ડોલ રાખવી. (૪) એક મોટી થાળીમાં અઢાર અભિષેકની વસ્તુઓ ક્રમસર ગોઠવવી. (૫) એક કુંડીમાં પંચામૃત (ગાયના દૂધ, દહીં, ઘી, શેરડીનો રસ (અથવા સાકર) અને
પાણી) અલગથી તૈયાર કરવું. (૬) જેટલા ભગવાન હોય તે પ્રમાણે થાળી તૈયાર કરવી, જેમાં કળશ, વાટકી ભરીને
કેસર તથા પુષ્પો રાખવા. (૭) એક બાજુ વધારાના પાંચ કળશ, વાટકીઓ રાખવી તથા ભગવાન પ્રમાણે ત્રણ
ત્રણ અંગભૂંછણા અને પાટલૂંછણા તૈયાર રાખવા. (૮) પૂજારી પાસે જરૂરિયાત અનુસાર કેસર અને ચંદન ઘસાવવું. (૯) વિધિકારકના સ્થાને એક થાળીમાં વાસક્ષેપ, અત્તરની શીશી તથા કપૂર રાખવું. (૧૦) ગાયના ઘી, દહીં, સફેદ (પીળા) સરસવ, અક્ષત (ચોખા) અને સમૂલો ડાભ,
આ પાંચેય દ્રવ્યોના અર્થ પાત્ર તૈયાર કરાવી રાખવા તથા તે માટે સોનાની થાળી
અથવા તો સોનાની વાટકી અને ચાંદીની થાળીની વ્યવસ્થા કરાવી રાખવી. (૧૧) આવા પવિત્ર વિધાનોમાં પ્લાસ્ટીક કે સ્ટીલ જેવી હલકી ધાતુઓની વસ્તુઓ વાપરવી
યોગ્ય નથી. શક્ય હોય તો જર્મન-સીલ્વરની વસ્તુઓનો પણ ઉપયોગ ટાળવો. પિત્તળ કે તાંબાના જ ઉપકરણો વાપરવાનો આગ્રહ રાખવો.
શિલ્પ-વિધિ
(૨)
હેમકલિકા - ૧
Page #21
--------------------------------------------------------------------------
________________
( અભિષેક આશાતના.
-: અભિષેક દરમ્યાન પરમાત્માની સંભવિત આશાતનાઓ :ભગવાન હાથમાંથી પડી જવા. અભિષેક કરતા પરમાત્માને કળશનો સ્પર્શ થવો. અષ્ટપડ મુખકોશ બાંધ્યા વિના પરમાત્માની અંગ પૂજા કરવી. ગાળ્યા વિનાના પાણીથી પરમાત્માનો અભિષેક કરવો. પૂજા કરતી વખતે આપણા નખનો ભગવાનને સ્પર્શ થવો. દેવ-દેવીની પૂજા કરેલ કેસરથી ભગવાનની પૂજા કરવી. નીચે પડેલ પુષ્પ પ્રભુને ચઢાવવું. સડેલા, ગળેલા, કરમાયેલા, સુગંધ વિનાના પુષ્પ પ્રભુને ચઢાવવા. પ્રભુના ચરણ સ્પર્શ કરતી વખતે વાળ અડી જવા. પ્રભુને અંગભૂંછણા બરાબર ન થવા. અંગભૂંછણા જમીન પર મૂકવા. પ્રભુની અવિનયપૂર્વક પૂજા કરવી. મંદિરમાં અસભ્ય-અયોગ્ય વર્તન કરવું તથા ઉદ્ભટ વેશ પહેરવા. ઋતુધર્મ (એમ.સી.) વાળી બહેન ભગવાનની પૂજા કરે અથવા મંદિરમાં (એમ.સી.) આવે. મંદિરમાં પાન-સોપારી, માવા-મસાલા ખાવા. વાળાકૂંચીનો આડેધડ ઉપયોગ કરવો.
(ઉપરની આશાતનાઓથી અવશ્ય બચવું.)
જિનપૂજા અને જિનધર્મને જે કરે છે તેને આલોક પરલોકનાં સુખો, તીર્થકરપદ, ચક્રવર્તીપદ, વાસુદેવપદ, ઇન્દ્ર અને અહમિન્દ્રનાં સુખો પ્રાપ્ત
થાય છે. અંતે મોક્ષના સુખો પણ તેને હાથવેંતમાં થાય છે.
શ્રી અઢાર અભિષેક વિધાન
(૩)
શિલ્પ-વિધિ
Page #22
--------------------------------------------------------------------------
________________
( અભિષેક સાવધાની) અભિષેકનું પાણી પડતું હોય ત્યાં કુંડીઓ રાખવી. ભગવાનની પાછળ ચંદરવો હોય તો ઉંચો કરી લેવો. અભિષેકના પાણીની કુંડી ભરાઈ જાય તેનું ધ્યાન રાખીને પૂજારી પાસે ખાલી કરાવવી. વિલેપન (માર્જન) કરવાના અગિયાર અભિષેકમાં તેની પહેલાનો અભિષેક પૂર્ણ થતાં તુરંત વિલેપન પહોંચાડવું. પાંચમાં, દશમાં તથા પંદરમાં અભિષેકે કેસર અને પુષ્પો મોકલવા. અઢારમા અભિષેક તરીકે પુષ્પો મોકલવાનો ઉપયોગ રાખવો. અઢારમાં અભિષેક બાદ શુદ્ધ પાણી મોકલાવવું. ત્યારબાદ અંગભૂંછણા, પાટલૂંછણા, કેસર તથા પુષ્પો મોકલાવવા.
( અભિષેક પૂર્વસમજ) આ ઔષધિઓ અગાઉથી પલાળી દેવી જોઈએ તથા (૧) કષાયચૂર્ણ, (૨) મંગલમૃત્તિકા, (૩) સદૌષધિ, (૪) મૂલિકાવર્ગ, (૫) પ્રથમાષ્ટકવર્ગ, (૬) દ્વિતીયાષ્ટકવર્ગ, (૭) સર્વોષધિ, (૮) ગંધચૂર્ણ અને (૯) વાસચૂર્ણ - આ નવ અભિષેકોમાં જે તે સ્નાત્ર ઔષધિ વડે પ્રભુને અભિષેક પૂર્વે વિલેપન (માર્જન) કરવાનું હોઈ, તેના લેપ પણ તૈયાર કરી રાખવા જોઈએ તથા ચંદનરસ અને કેશરનો ઘોળ વિલેપન માટે તૈયાર કરાવી રાખવા. વિલેપન કરવાના સ્નાત્રોમાં તેની પહેલાનો અભિષેક-તિલકાદિ પૂર્ણ થયા બાદ તુર્ત વિલેપન કરી લેવું જોઈએ. તથા એ વિલેપન થોડા સમય રહે એમ કરવું ઉચિત છે. પ્રત્યેક અભિષેકમાં નમોડહંત) કહી શ્લોક બોલી તેનો અર્થ સમજાવવો હોય તો સમજાવી શકાય. પછી મંત્ર બોલીને ર૭ ડંકાની પૂર્ણ થાળી વાગે એટલે પરમાત્માનો મસ્તિષ્ક ઉપરથી અભિષેક કરવો. તથા કળશમાં લીધેલ જે તે
શિલ્પ-વિધિ
(૪)
હેમકલિકા - ૧
Page #23
--------------------------------------------------------------------------
________________
અભિષેકનું જળ પૂર્ણતઃ વાપરી લેવું. અભિષેક દરમ્યાન જે તે અભિષેક, તેની સામગ્રીનો પ્રભાવાદિ વિષયક ઔચિત્યપૂર્વક મર્યાદા સાચવીને સામાન્ય સમજણ સૌને આપી શકાય. અભિષેક કરતી વખતે મનમાં ભાવથી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરવું જોઈએ. સંપૂર્ણ વિધાન દરમ્યાન ગાયના ઘીનો દીપક પ્રજવલિત રહે તેમ કરવું જોઈએ. સંપૂર્ણ વિધાન દરમ્યાન સુગંધી દશાંગાદિ ધૂપ દ્વારા વાતાવરણ ચોતરફ સુગંધસુગંધમય રહે એમ કરવું જોઈએ. આવા દિવ્ય-પવિત્ર વાતાવરણમાં દેવાદિ શુભ તત્ત્વનું આહ્વાન સહજપણે શક્ય બને છે. પ્રત્યેક અભિષેક બાદ પ્રભુજીને અંગભૂંછણું કરવાનું હોતું નથી તથા પ્રભુજીને માત્ર લલાટે ચંદન તિલક કરવાનું હોય છે, નવાંગીપૂજા નહિં. લલાટે (આજ્ઞાચક્ર સ્થાને) તિલક કરતા પૂર્વે તેટલા પૂરતું જંગલૂછશું કરવું હોય તો કરી શકાય
જે જિનબિંબોને અઢાર અભિષેક કરવાના હોય છે, તેમને વિધાન શરૂ કરતા પૂર્વે શુદ્ધ જળથી એકવાર સ્નાન કરાવી લેવું જોઈએ. પ્રત્યેક જિનબિંબને સર્વાગે પ્રત્યેક અભિષેક જળનો સ્પર્શ થાય તેમ કરવું જરૂરી
છે.
સર્વ અભિષેકોમાં વાપરવાના સર્વસામાન્ય જળમાં સુગંધ્યૌષધિ ભેળવી શકાય. જેમ કે, સુગંધીવાળો, સૂકાયેલાં કેસૂડાના ફૂલ, કઠ (ઉપલોટ), ઘઉંલો, વજ (ગંધીલો વજ) અને કપૂરકાચલી, આ છ ઔષધિથી મિશ્રિત જળ બનાવવું તથા તેમાં કેસર-ચંદનનો ઘસારો ઉમેરવો. (રાજના અભિષેકમાં પણ આ પ્રમાણેનું સુગંધૌષધિયુક્ત પાણી વાપરવું જોઈએ.) આ વડે અભિષેકની પ્રભાવોત્પાદકતા અનેક ગણી વધી રહે છે.
જિનપૂજા સર્વ વિઘ્નોનું નિવારણ કરનારી છે. જિનપૂજા જય અને વિજયને
કરનારી છે. જિનપૂજા કોટી ભવોના પાપોને હરનારી છે.
શ્રી અઢાર અભિષેક વિધાન
(૫)
શિલ્પ-વિધિ
Page #24
--------------------------------------------------------------------------
________________
( પંડિત શ્રીમદ્ વીરવિજયજીકૃત સ્નાત્ર પૂજા સૌ પ્રથમ પં.શ્રી વીરવિજયજી મ.સા. કૃત સ્નાત્રપૂજા ભણાવવી. (પ્રથમ કળશ લઈ ઉભા રહેવું.)
કુતવિલંબિતછન્દ) સરસ શાન્તિ સુધારસ સાગર, શુચિતર ગુણરત્ન મહાગરમેં, ભવિક પંકજ બોધ દિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વરમ્ / ૧ //
(દોહા) કુસુમાભરણ ઉતારીને, પડિમા ધરિય વિવેક, મજ્જનપીઠે થાપીને, કરીયે જળ અભિષેક / ૨ //
(અહીં પ્રભુના મસ્તક પરથી અભિષેક કરવો. ત્યારબાદ અંગલુછણા કરી, પૂજા કરીને કુસુમાંજલિ માટે પુષ્પોથી ભરેલી થાળી લઈને ઉભા રહેવું.)
ગાથા (આર્યા ગીત) જિણ જમ્મસમયે મેરુ સિહરે રયણ - કણય - કલસેહિં, દેવાસુરહિ હવિઓ, તે ધન્ના જેહિ દિઠોસિ / ૩ //
(કુસુમાજલિ ઢાળ) નમોડત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ નિર્મળ જળ કળશે ત્વવરાવે, વસ્ત્ર અમૂલક અંગ ધરાવે,
કુસુમાંજલિ મેલો આદિ જિગંદા... સિદ્ધસ્વરૂપી અંગ પખાળી, આતમ નિર્મળ હુઈ સુકુમાળી,
કુસુમાંજલિ મેલો આદિ જિગંદા... || ૪ || (જ્યાં જ્યાં “કુસુમાંજલિ મેલો' શબ્દ આવે ત્યાં ત્યાં પ્રભુજીના મસ્તકે તથા જમણા અંગુઠા ઉપર કુસુમાંજલિ એટલે કે પુષ્પો મુકવા.)
(ગાથા) મચકુન્દ ચંપ માલઈ, કમલાઈ પુફ પંચ વષ્ણાઈ, જગનાહન્ડવણ સમયે, દેવા કુસુમાંજલિ દિન્તિ // ૫ /
શિલ્પ-વિધિ
હેમકલિકા - ૧
Page #25
--------------------------------------------------------------------------
________________
(કુસુમાંજલિ ઢાળ) નમોડહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ રયણ સિંહાસન જિન થાપીજે, કુસુમાંજલિ પ્રભુ ચરણે દીજે, કુસુમાંજલિ મેલો શાંતિ નિણંદા... | ૬ ||
(દોહા) જિણ તિહું કાલય સિદ્ધની, પડિમા ગુણ ભંડાર, તસુ ચરણે કુસુમાંજલિ, ભવિક દુરિત હરનાર // ૭ II
(કુસુમાંજલિ ઢાળ) નમોડહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ કૃષ્ણાગરુવર ધૂપ ધરીજે, સુગંધકર કુસુમાંજલિ દીજે, કુસુમાંજલિ મેલો નેમિ નિણંદા... // ૮ //
(દોહા) જસુ પરિમલ બલ દહદિસિ, મહુયર ઝંકાર સદ્દસંગીયા; જિણ ચરણોવરિ મુકા, સુર નર કુસુમાંજલિ સિદ્ધા / ૯ //
(કુસુમાંજલિ ઢાળ) નમોડર્વત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ પાસ જિણેસર જગ જયકારી, જલ થલ ફુલ ઉદક કર ધારી, કુસુમાંજલિ મેલો પાર્શ્વ જિગંદા... | ૧૦ ||
(દોહા) મુકે કુસુમાંજલિ સુરા, વીર ચરણ સુકુમાળ, તે કુસુમાંજલિ ભવિકના, પાપ હરે ત્રણકાળ... // ૧૧ //
(કુસુમાંજલિ ઢાળ) નમોડહંત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય: વિવિધ કુસુમ વર જાતિ ગહેવી, જિન ચરણે પણમંત ઠવવી,
કુસુમાંજલિ મેલો વીર નિણંદા... || ૧૨ //
શ્રી અઢાર અભિષેક વિધાના
(૭)
શિલ્પ-વિધિ
Page #26
--------------------------------------------------------------------------
________________
(દોહા)
ન્હવણકાળે ન્હવણકાળે દેવદાણવ સમુચ્ચિય,
કુસુમાંજલિ તહિં સંઠવિય, પસદંત દિસિ પરિમલ સુગંધિય,
જિણ પયકમલે નિવડેઈ, વિશ્વહર જસ નામ મંતો,
અનંત ચઉવીસ જિન, વાસવ મલિય અશેષ,
સા કુસુમાંજલિ સહકરો, ચઉવિહ સંઘ વિશેષ ... ।। ૧૩ ।। (કુસુમાંજલિ ઢાળ)
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ
અનંત ચઉવીસી જિનજી જુહારું, વર્તમાન ચઉવીસી સંભારું, કુસુમાંજલિ મેલો ચોવીસ જિલંદા... ॥ ૧૪ || (દોહા)
મહાવિદેહે સંપ્રતિ, વિહરમાન જિન વીસ,
ભક્તિ ભરે તે પૂજીયા, કરો સંઘ સુજગીશ... || ૧૫ || (કુસુમાંજલિ ઢાળ)
નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુલ્યઃ
અપચ્છરમંડલી ગીત ઉચ્ચારા, શ્રી શુભવીરવિજય જયકારા, કુસુમાંજલિ મેલો સર્વ જિણંદા... | ૧૬ ॥
(કુસુમાંજલિ કર્યા પછી સ્નાત્રપૂજા કરનારે નીચે પ્રમાણેના પ્રદક્ષિણાના ત્રણ દુહા બોલવા.) પ્રત્યેક દુહો બોલતા સિંહાસનની પ્રદક્ષિણા કરી પ્રભુ સન્મુખ ખમાસમણ દેવા.
(પ્રદક્ષિણાના દુહા)
કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણાનો નહીં પાર,
તે ભ્રમણા નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર ॥ ૧ ॥ ભમતીમાં ભમતા થકા, ભવ ભાવઠ દૂર પલાય, જ્ઞાન-દર્શન-ચારિત્ર રુપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય ॥ ૨ ॥
(c)
શિલ્પ-વિધિ
હેમકલિકા - ૧
Page #27
--------------------------------------------------------------------------
________________
જન્મ-મરણાદિ સવિ ભય ટળે, સીઝે જો દરીશન કાજ, રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દરશન કરો જિનરાજ // ૩ //
(પછી જગચિંતામણીનું ચૈત્યવંદન કરી, નમુત્થણે થી સંપૂર્ણ જયવીયરાય પર્યત કહેવું.) પછી હાથ ધોઈ, ધૂપી, મુખકોશ બાંધી, કળશ લઈ ઉભા રહેવું.
(સ્નાત્ર અભિષેક) સયલ જિસેસર પાય નમી, કલ્યાણક વિધિ તાસ, વર્ણવતાં સુણતાં થકાં સંઘની પૂગે આશ / ૧ //
(ઢાળ) સમકિત ગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ રમ્યા, વીશસ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવ દયા દિલમાં ધરી ના જો હોવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસનરસી, શુચિરસ ઢલતે તિહાં બાંધતાં, તીર્થંકર નામ નિકાચતા / ૨ // સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવનો ભવ કરી, ચ્યવી પન્નરક્ષેત્રે અવતરે, મધ્યખંડે પણ રાજવી કુલ / ૩ // પટરાણી કુખે ગુણનીલો, જેમ માનસરોવર હંસલો, સુખશય્યાએ રજની શેષ, ઉતરતા ચઉદ સુપન દેખે || ૪ ||
(ઢાળ) પહેલે ગજવર દીઠો, બીજે વૃષભ પઈઠો, ત્રીજે કેસરી સિંહ, ચોથે લક્ષ્મી અબીહ // ૧ / પાંચમે ફૂલની માળા, છઠે ચંદ્ર વિશાળા, રવિ રાતો ધ્વજ હોટો, પૂરણ કળશ નહીં છોટો / ૨ //. દશમે પદ્મ સરોવર, અગિયારમે રત્નાકર, ભુવન-વિમાન, રત્નગંજી, અનિશિખા ધૂમવર્જી / ૩ // સ્વપ્ર લહી જઈ રાયને ભાખે, રાજા અર્થ પ્રકાશે, પુત્ર તીર્થકર ત્રિભુવન નમશે, સકલ મનોરથ ફળશે || ૪ ||
શ્રી અઢાર અભિષેક વિધાન
(૯)
શિલ્પ-વિધિ
Page #28
--------------------------------------------------------------------------
________________
(વસ્તુછંદ)
અધિનાણે-અવધિનાણે, ઉપના જિનરાજ, જગત જસ પરમાણુઆ, વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાજ, મિથ્યાત્વ તારા નિર્બળા, ધર્મ ઉદય પરભાત સુંદર, માતા પણ આનંદીયા, જાગતી ધર્મ વિધાન, જાણંતી જગ તિલક સમો, હોશે પુત્ર પ્રધાન | (દોહા)
શુભ લગ્ને જિન જનમીયા, નારકીમાં સુખ જ્યોત, સુખ પામ્યા ત્રિભુવન જના, હુઓ જગત ઉદ્યોત । (ઢાળ) સાંભળો કળશ જિન મહોત્સવનો ઈહાં,
છપ્પનકુમરી દિશિ વિદિશી આવે તિહાં, માય-સુત નિમય આનંદ અધિકો ધરે,
અષ્ટ સંવર્ત વાયુથી કચરો હરે ॥ ૧ ॥ વૃષ્ટિ ગંધોદકે અષ્ટ કુમરી કરે,
અષ્ટ કલશા ભરી, અષ્ટ દર્પણ ધરે, અષ્ટ ચામર ધરે, અષ્ટ પંખા લહી,
ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી ॥ ૨ ॥ ઘર કરી કેળના, માય-સુત લાવતી,
કરણ શુચિકર્મ, જળ કળશે હવરાવતી, કુસુમ પુજી, અલંકાર પહેરાવતી,
રાખડી બાંધી જઈ શયન પધરાવતી || ૩ ||
નમીય કહે માય તુજ બાળ લીલાવતી,
મેરુ રવિ ચંદ્ર લગે જીવજો જગપતિ, સ્વામી ગુણ ગાવતી, નિજ ઘર જાવતી,
તેણે સમે ઈન્દ્ર સિંહાસન કંપતી ॥ ૪ ॥
(૧૦)
શિલ્પ-વિધિ
હેમકલિકા - ૧
Page #29
--------------------------------------------------------------------------
________________
(ઢાળ)
જિન જનમ્યાજી, જિણ વેળા જનની ઘરે,
તિણ વેળાજી, ઈન્દ્ર સિંહાસન થરથરે, દાહિણોત્તરજી, જેતા જિન જનમે યદા,
દિશિનાયકજી, સોહમ-ઈશાન બિહું તદા।। (ત્રોટક છંદ)
તદા ચિંતે ઈન્દ્ર મનમાં કોણ અવસર એ બન્યો,
જિન જન્મ અવધિનાણે જાણી હર્ષ આનંદ ઉપન્યો ।।
સુઘોષ આદે ઘંટનાદે ઘોષણા સુરમેં કરે,
સવિ દેવી દેવા જન્મ મહોત્સવે આવજો સુરરિંગરવરે II (અહીં ઘંટ વગાડવો.)
(ઢાળ)
એમ સાંભળીજી, સુ૨વ૨ કોડી આવી મળે,
જન્મ મહોત્સવજી, કરવા મેરુ ઉપર ચલે, સોહમપતિજી, બહુ પરિવારે આવીયા,
માય જિનનેજી, વાંદી પ્રભુને વધાવીયા ।। (અહીં પ્રભુને ચોખાથી વધાવવા)
વધાવી બોલે હે રત્નકુક્ષિ-ધારિણી તુજ સુતતણો, હું શક્ર સોહમ નામે કશું જન્મ મહોત્સવ અતિ ઘણો ।। એમ કહી જિન પ્રતિબિંબ સ્થાપી, પંચ રુપે પ્રભુ ગ્રહી, દેવ દેવી નાચે હર્ષ સાથે, સુગિરિ આવ્યા સહી ॥ (ઢાળ)
મેરુ ઉપરજી પાંડુકવનમેં ચિહું દિશે,
શિલા ઉપરજી સિંહાસન મન ઉલ્લસે,
તિહાં બેસીજી, શક્રે જિન ખોળે ધર્યા,
હરિ ત્રેસઠજી, બીજા સિંહા આવી મળ્યા ॥
શ્રી અઢાર અભિષેક વિધાન
(૧૧)
શિલ્પ-વિધિ
Page #30
--------------------------------------------------------------------------
________________
(ત્રોટક) મળ્યા ચોંસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જાતિનાં, માગધાદિ જળ તીર્થ ઔષધિ, ધૂપ વળી બહુ ભાતિનાં / અશ્રુતપતિએ હુકમ કીનો, સાંભળો દેવા સવે, ખીરજલધિ-ગંગાનીર લાવો, ઝટિતિ જિન જન્મ મહોત્સવે //
(ઢાળ)
(વિવાહલાની દેશી) સુર સાંભળીને સંચરીયા, માગધ વરદામે ચલીયા, પદ્મદ્રહ ગંગા આવે, નિર્મળ જળ કળશા ભરાવે // ૧ // તીરથ જળ ઔષધિ લેતા, વળી ખીરસમુદ્ર જાતા, જળ કળશા બહુલ ભરાવે, ફુલ ચંગેરી થાળા લાવે // ૨ // સિંહાસન, ચામર ધારી, ધૂપધાણાં કેબી સારી, સિદ્ધાંતે ભાખ્યા જેહ, ઉપકરણ મિલાવે તેહ // ૩ // તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પાવે, કળશાદિક સહુ તિહાં ઠાવે, ભક્ત પ્રભુના ગુણ ગાવે || ૪ |
(ઢાળ) આતમ ભક્તિ મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ, નારી પ્રેર્યા વળી નિજ કુલવટ, ધર્મી ધર્મ સખાઈ, જોઈસ વ્યંતર ભવનપતિના, વૈમાનિક સુર આવે, અશ્રુતપતિ હુકમે ધરી કળશા, અરિહાને નવરાવે / ૧ // અડજાતિ કળશા પ્રત્યેકે, આઠ-આઠ સહસ પ્રમાણો, ચઉસઠ સહસ હુઆ અભિષેકે, અઢીસે ગુણા કરી જાણો, સાઠ લાખ ઉપર એક કોડી, કળશાનો અધિકાર, બાસઠ ઈન્દ્ર તણા તિહાં બાસઠ, લોકપાલના ચાર / ૨ / ચન્દ્રની પંક્તિ છાંસઠ-છાંસઠ, રવિ શ્રેણી નરલોકો, ગુરુસ્થાનક સુર કેરો એક જ, સામાનિકનો એકો,
શિલ્પ-વિધિ
(૧૨)
હેમકલિકા - ૧
Page #31
--------------------------------------------------------------------------
________________
સોહમપતિ ઈશાનપતિની, ઈન્દ્રાણીના સોળ, અસુરની દશ ઈન્દ્રાણી નાગની, બાર કરે કલ્લોલ // ૩ //
જ્યોતિષ વ્યંતર ઈન્દ્રની ચઉ-ચલ, પર્ષદા ત્રણનો એકો, કટકપતિ અંગરક્ષક કેરો, એક-એક સુવિવેકી, પરચુરણ સુરનો એક છેલ્લો, એ અઢીસે અભિષેકો, ઈશાન ઈન્દ્ર કહે મુજ આપો, પ્રભુને ક્ષણ અતિરેકો | ૪ || તવ તસ ખોળે ઠવી અરિહાને, સોહમપતિ મનરંગે, વૃષભરુપ કરી શૃંગ જળ ભરી, ન્યવણ કરે પ્રભુ અંગે, પુષ્પાદિક પૂજીને છાંટે, કરી કેસર રંગ રોલે, મંગળ દીવો આરતી કરતાં, સુરવર જય જય બોલે || ૫ // ભેરી ભેગલ તાલ બજાવત, વળીયા જિન કર ધારી, જનની ઘર માતાને સોંપી એણી પરે વચન ઉચ્ચારી, પુત્ર તમારો સ્વામી હમારો, અમ સેવક આધાર, પંચ ધાવી રંભાદિક થાપી, પ્રભુ ખેલાવણહાર // ૬ // બત્રીસ કોડી કનકમણિ માણિક, વસ્ત્રની વૃષ્ટિ કરાવે, પૂરણ હર્ષ કરેવા કારણ, દ્વીપ નંદીસર જાવે, કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા-કેવલને અભિલાષે, નિત નિત જિન ગુણ ગાવે || ૭ | તપગચ્છ ઈસર સિંહ સૂરીસર, કેરા શિષ્ય વડેરા, સત્યવિજય પંન્યાસતણે પદ, કપૂરવિજય ગંભીરા, ખિમાવિજય તસ સુજસવિજયના, શ્રીગુભવિજય સવાયા, પંડિત વીરવિજય શિષ્ય જિનજન્મમહોત્સવ ગાયા // ૮ //. ઉત્કૃષ્ટા એકસોને સીત્તેર, સંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાળે અનંતા, તીર્થકર જગદીશ, સાધારણ એ કળશ જે ગાવે, શ્રી શુભવીર સવાઈ, મંગળ લીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ / ૯ //
(અહીં પ્રભુજીને ચોખાથી વધાવવા)
શ્રી અઢાર અભિષેક વિધાન
(૧૩)
શિલ્પ-વિધિ
Page #32
--------------------------------------------------------------------------
________________
અભિષેક પૂર્વચરણ
અઢાર અભિષેકમાં ઉપયોગી સર્વ જલ, ગન્ધ, પુષ્પાદિ પદાર્થો તેના સ્વ સ્વ મંત્રોએ અભિમંત્રિત કરીને જ સર્વ અભિષેકમાં વાપરવાના હોય છે. આ સર્વ સામગ્રી સુવિહિત ગુરૂમહારાજ પાસે વાસક્ષેપ કરાવવા પૂર્વક અભિમંત્રિત કરાવવી. આ. રત્નશેખરસૂરિ આદિ કૃત કલ્પોમાં સામગ્રી અભિમંત્રણ ‘ગુરુકૃત્ય' સ્વરૂપે કહ્યું છે. (ગુરૂ ભગવંતના અભાવે વિધિકા૨ક સામગ્રી અભિમંત્રણ કરે.) (૧) જલ અભિમંત્રણ ઃ અઢાર અભિષેક વિધાનમાં ઉપયોગી સર્વ જળ આ મંત્ર વડે અભિમંત્રિત કરવું. (નીચેનો મંત્ર ત્રણ વાર બોલીને જળ ઉપર વાસક્ષેપ કરવો.) (C, G પ્રત)
ॐ नमो यः सर्वशरीरावस्थिते महाभूते आ आ आ आप आप आप ज ज ज ज जलं गृह्ण गृह्ण स्वाहा ।
आ ४ पा ४ ज ३; J
(પાઠાંતર અંશ : TD આ ર્ આપ ૪; S, HK,, KJ, PB आ ३ आप ४ ज ५; T ઞ રૂ. આપ ૪૬ ૪; HP, HK,
આ ૨ આ૫ ૪; HA, HS आगच्छ आगच्छ)
(૨) ગંધ અભિમંત્રણ : પંચરત્ન, કષાયચૂર્ણ, મંગલમૃત્તિકા, દર્ભ, પંચગવ્ય, સૌષધિ, મૂલિકાચૂર્ણ, પ્રથમાષ્ટકવર્ગ, દ્વિતીયાષ્ટકવર્ગ, સર્વોષધિ, ગન્ધ, વાસ, ચંદન, કેશર, કપૂરાદિ સર્વ સામગ્રી નીચેના મંત્ર વડે અભિમંત્રિત કરવી. (નીચેનો મંત્ર ત્રણવાર બોલીને સર્વ સામગ્રી પર અભિષેક કરવો.)
ॐ नमो यः सर्वशरीरावस्थिते पृथु पृथु विपृथु विपृथु
-
गन्धान् गृह्ण गृह्ण स्वाहा ।
(પાઠાંતર અંશ : T, J પ્રતમાં ‘વિપૃથુ’ પાઠ એકવાર જ છે. KJ, HT, HK - ‘વિપૃથુ’ પાઠ જ નથી. HA, HS महाभूते आगच्छ आगच्छ सर्वौषधिવન્દ્રન-સમાજમાં. HP, HK, - પૃથુ ૨ વિપૃથુ ૨ાન્ધા રૂ)
શિલ્પ-વિધિ
-
(૩) પુષ્પ અભિમંત્રણ ઃ સર્વ અભિષેકોમાં યથાયોગ્ય ચઢાવવાના સર્વ પુષ્પો નીચેના મંત્ર વડે અભિમંત્રિત કરવા. (નીચેનો મંત્ર ત્રણવાર બોલીને સર્વ પુષ્પો પર વાસક્ષેપ કરવો.)
(૧૪)
હેમકલિકા - ૧
Page #33
--------------------------------------------------------------------------
________________
ॐ नमो यः सर्वतो मे मे मेदिनी ! पुष्पवति ! पुष्पं गृह्ण गृह्ण स्वाहा ।
(પાઠાંતર અંશ : 0, 4, T, PB ને મેરિની) (૪) ધૂપ અભિમંત્રણ પ્રત્યેક અભિષેક બાદ પ્રભુજીને ધૂપ ઉખવવાનું વિધાન છે.
એ ધૂપ નીચેના મંત્રથી અભિમંત્રિત કરવો. (નીચેનો મંત્ર ત્રણ વાર બોલીને ધૂપ ઉપર વાસક્ષેપ કરવો.) ॐ नमो यः सर्वतो बलिं दह दह, महाभूते तेजोऽधिपते
શુ શુ ધૂપ વૃદ્ધ વૃદ્ધ વાહ ! (પાઠાંતર અંશ : HP HK, HK, PB, KJ - તેનોfધપતિ)
(ભૂમિશુદ્ધિવિધાન) (૧) વિધાન સ્થાનની આસપાસમાં રહેલા વાયુ મંડળને શુદ્ધ કરવા માટે દેવલોકમાંથી
વાયુકુમાર દેવને આમંત્રણ... (નીચેનો મંત્ર બોલી મોરપીંછી વડે અથવા દર્ભની પીંછીથી પ્રમાર્જના કરતા કરતા એક પ્રદક્ષિણા આપવી.)
મંત્રઃ ૐ હ્રીં વાતકુમારાય વિનવિનાશકાય મહીં પૂતાં કુરુ કુરુ સ્વાહા / (૨) ભૂમિ ઉપર સુગંધિત જળની વૃષ્ટિ કરવા માટે દેવલોકમાંથી મેઘકુમાર દેવને
નિમંત્રણ.. (નીચેનો મંત્ર બોલી પુષ્પ અથવા દર્ભના ઘાસને અભિમંત્રિત સુવર્ણજળના પાણીમાં બોળી પાણી છાંટતા છાંટતા એક પ્રદક્ષિણા આપવી. દાભડાની પીંછી બનાવી આ વિધાન કરવું. ૩ હી શ્રી જીરાઉલા પાર્શ્વનાથ ! રક્ષાં કુરુ કુરુ સ્વાહા-સાત વાર આ મંત્ર ભણી સુવર્ણજળ અગાઉથી અભિમંત્રિત કરી લેવું.)
મંત્રઃ ૐ હ્રીં મેઘકુમારાય ધરાં પ્રક્ષાલય પ્રક્ષાલય હેં ફૂટ્ સ્વાહા // (૩) ભૂમિની વિશેષ શુદ્ધિ માટે...
(નીચેનો મંત્ર બોલી ભૂમિ ઉપર ચંદનનાં છાંટણાં કરતા કરતા એક પ્રદક્ષિણા આપવી) મંત્રઃ 3 હી ભૂરસિ ભૂતધાત્રિ સર્વભૂતહિતે ભૂમિશુદ્ધિ કુરુ કુરુ સ્વાહા //
શ્રી અઢાર અભિષેક વિધાન
(૧૫)
શિલ્પ-વિધિ
Page #34
--------------------------------------------------------------------------
________________
અભિષેક પ્રારંભ
પ્રભુ સન્મુખ મૂળનાયક આદિ પરમાત્માની સ્તુતિઓ બોલવી. (વિવિધ ભક્તિસભર ભાવવાહી સ્તુતિઓ : પૃ. ૧૩૭-૧૪૫) -: સ્તુતિ ઃ(રાગ : સ્નાતસ્યા...)
अर्हन्तो भगवन्त इन्द्रमहिताः, सिद्धाश्च सिद्धिस्थिताः, आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः । श्री-सिद्धान्तसुपाठका मुनिवराः, रत्नत्रयाराधकाः, पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मंगलम् ॥
(રાગ : જેની આંખો પ્રશમ ઝરતી... મંદાક્રાન્તા) શ્રી અરિહંતો સકલ હિતદા, ઉચ્ચપુણ્યોપકારા,
સિદ્ધો સર્વે મુગતિપુરીના ગામી ને ધ્રુવતારા;
આચાર્યો છે જિનધરમના દક્ષ વ્યાપારી શૂરા,
ઉપાધ્યાયો ગણધરતણા સૂત્ર દાને ચકોરા.
સાધુ આંતર અરિસમૂહને વિક્રમી થઈય દંડે,
દર્શન જ્ઞાનં હૃદયમલને મોહ અંધાર ખંડે;
ચારિત્ર છે અવરહિત હો જિંદગી જીવ ઠારે,
નવપદમાંહે અનુપ તપ છે જે સમાધિ પ્રસારે. વંદુ ભાવે નવપદ સદા પામવા આત્મશુદ્ધિ,
આલંબન હો મુજ હૃદયમાં ઘો સદા સ્વચ્છ બુદ્ધિ.
જે જન્મસમયે મેરૂગિરિની સ્વર્ણરંગી ટોચ પર,
લઈ જઈ તમોને દેવ ને દાનવગણો ભાવે સભર;
ક્રોડો કનક કળશો વડે કરતા મહા અભિષેકને,
ત્યારે તમોને જેમણે જોયા હશે તે ધન્ય છે.
હવે, વજપંજર સ્તોત્ર દ્વારા મુદ્રા સહિત આત્મરક્ષા કરવી તથા સર્વેને કરાવવી. ત્યારબાદ ક્રમસર અઢાર અભિષેક કરવાનો પ્રારંભ કરવો.
શિલ્પ-વિધિ
(૧૬)
હેમકલિકા - ૧
Page #35
--------------------------------------------------------------------------
________________
-: वयंवर स्तोत्र द्वारा आत्मरक्षा :
ॐ परमेष्ठिनमस्कारं, सारं नवपदात्मकम् ।
आत्मरक्षाकरं वज्र-पञ्जराभं स्मराम्यहम्
ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरम्
ॐ नमो आयरियाणं, अङ्गरक्षाऽतिशायिनी ।
ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोर्दृढम्
ॐ नमो लोए सव्वसाहूणं, मोचके पादयोः शुभे । एसो पञ्च नमुक्कारो, शिला वज्रमयी तले
सव्वपावप्पणासणो, वप्रो वज्रमयो बहिः ।
मंगलाणं च सव्वेसिं, खादिराङ्गार - खातिका
स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मङ्गलं ।
वप्रोपरि वज्रमयं, पिधानं देहरक्षणे
महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी ।
परमेष्ठिपदोद्भूता कथिता पूर्वसूरिभिः
यश्चैवं कुरुते रक्षां, परमेष्ठिपदैः सदा ।
तस्य न स्याद् भयं व्याधि - राधिश्चापि कदाचन
શ્રી અઢાર અભિષેક વિધાન
॥१॥
(१७)
॥२॥
॥३॥
11811
॥५॥
॥६॥
11911
-: अभिषेक डरता पूर्वे आवश्यक सूचना :
• અભિષેકની ધારા પ્રભુના મસ્તકેથી શરૂ કરવી જોઈએ.
• અભિષેક કરતા મનમાં નમસ્કારમંત્રનું સ્મરણ કરવું જોઈએ.
• પુષ્પ પ્રભુના મસ્તકે ચડાવવું જોઈએ તથા પછીનો અભિષેક કરતા પુષ્પ ઉતારવું નહિ, પરંતુ પુષ્પ ઉપરથી જ પછીના અભિષેકની ધારા કરવી જોઈએ.
॥८॥
શિલ્પ-વિધિ
Page #36
--------------------------------------------------------------------------
________________
Please Stop... Read... Realise...
- દ્રવ્યશિલ્પ --- આત્મશિલ્પ -- ભાવશિલ્ય :પાષાણ, કાષ્ઠાદિ દ્રવ્યોમાં મલિન અથવા તો વધારાનો ભાગ દૂર કરતાં જે દષ્ટમાત્ર મનોહર, આકર્ષક અને આફ્લાદક સ્વરૂપ પ્રગટ થાય તેને “શિલ્પ કહે છે. આ દ્રવ્યશિલ્પ છે. આત્માના અનાદિકાળના અશુભ, અશુદ્ધ અને અનર્થક ભાવોને દૂર કરતા જે શુભ, શુદ્ધ અને સાર્થક ભાવોનું પ્રગટીકરણ તે આત્મશિલ્પ. આ ભાવોને પ્રગટ કરવાની પ્રક્રિયા તે આત્મશિલ્પનું ઘડતર. પ્રસ્તુત ૧૮ અભિષેક તે એવી જ એક દિવ્ય પ્રક્રિયા છે, જેનું ફળ દોષહાસ અને ગુણવૃદ્ધિ છે. એ ફળ પામવા પ્રત્યેક અભિષેક પૂર્વે ભાવશિલ્પ રજૂ કરાશે. જે તે અભિષેકને યોગ્ય સુંદર આત્મલક્ષી ભાવના તે “ભાવશિલ્પ'. ભાવશિલ્પ તે “અમૃત અનુષ્ઠાન' ની સ્પર્શનાર્થે છે. જેના મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ શ્રીપાળરાજાના રાસ (ખંડ ૪)માં જણાવેલા શાસ્ત્રોક્ત લક્ષણો આ પ્રમાણે છે : તદગત ચિત્તને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણોજી; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત ક્રિયા તણોજી. (૧) અનુષ્ઠાન એકાગ્રચિત્તે – તન્મયતા પૂર્વક કરવું. (૨) અનુષ્ઠાન અતિ ઉછળતા ભાવે કરવું. (૩) અનુષ્ઠાન કરતા અંતરમાં બિહામણા સંસારનો ભય હોય. (૪) મહાભયંકર સંસારમાં રખડતા આપણને અનંતપુણ્યરાશિ પ્રાપ્ય એવું
જિનશાસન | અનુષ્ઠાન મળ્યાનો વિસ્મય-અહોભાવ હોય. (૫) અનુષ્ઠાન કરતા દેહના રોમાંચ પુલકિત થાય. (૬) અનુષ્ઠાન કર્યા બાદ પણ આનંદની ઊર્મીઓ ઉછળે. તો ચાલો, અઢાર અભિષેકના અમૃત અનુષ્ઠાનની સ્પર્શનાના પંથે પ્રયાણ કરીએ. (૧૮ અભિષેકના ૧૮ ગુજરાતી પધો : પૃ. ૧૧૬)
શિલ્પ-વિધિ
(૧૮)
હેમકલિકા - ૧
Page #37
--------------------------------------------------------------------------
________________
(૧. સુવર્ણચૂર્ણ સ્નાત્ર ) સુવર્ણ તે સર્વ અશુદ્ધિઓનું મારક અને પ્રબળ ઊર્જાનું કારક છે અને તેથી સૌ પ્રથમ સુવર્ણચૂર્ણનો અભિષેક કરવો કહ્યો છે. પ્રથમથી અભિમંત્રિત જળમાં સુવર્ણ ચૂર્ણ અર્થાત્ વરખ નાખીને એ જળથી અભિષેક થાય છે. જળમાં સુવર્ણની લગડી વગેરે નાખીને એ પવિત્ર જળથી પણ અભિષેક કરી શકાય છે. તપા. શ્રી ગુણરત્નસૂરિજી વિગેરે કૃત પ્રતિષ્ઠાકલ્પો અનુસાર તો સુવર્ણના કળશથી જ આ અભિષેક થાય તો તે ઉત્તમોત્તમ જાણવું. શક્તિ અને ભક્તિનો પ્રકર્ષ હોય તો સર્વ અભિષેક સ્વર્ણકળશે જ કરવા જોઈએ. ભાવશિલ્પ : સર્વ દ્રવ્યોમાં સુવર્ણની જેમ સર્વ દેવોમાં દેવાધિદેવ અરિહંત પ્રધાન છે. તેઓ શુદ્ધસુવર્ણ છે, આપણો આત્મા માટીમિશ્રિત અશુદ્ધ સુવર્ણ છે. સ્વાત્માના શુદ્ધિકરણની દિવ્ય પ્રક્રિયા દ્વારા આત્મશિલ્પનું ઘડતર કરવા, પ્રધાનમંગલ સ્વરૂપ પ્રથમ સુવર્ણજળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
सुपवित्रतीर्थनीरेण, संयुतं गन्धपुष्पसन्मिश्रम् ।
पततु जलं बिम्बोपरि, सहिरण्यं मन्त्रपरिपूतम् ॥ અર્થ: (૧) અત્યંત પવિત્ર એવા તીર્થોના જળ વડે યુક્ત, (૨) ગન્ધ = ઘસેલા ચંદનાદિ સુગંધી પદાર્થો અને પુષ્પોથી મિશ્રિત, (૩) હિરણ્ય (સુવર્ણનું ચૂર્ણ-વરખ) સહિતના અને (૪) મંત્રથી પવિત્ર એવા જળનો (જિન) બિંબ પર અભિષેક થાઓ. મંત્રઃ » ફ઼ ટૂંÉ p: પરમëતે પરમેશ્વરાય ન્યપુષ્કા-શિ
स्वर्णचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥ • મસ્તકેથી અભિષેક લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો). (અભિષેક કરતા પૂર્વે તથા અભિષેક સમયે બોલવાની ભાવવાહી સ્તુતિઓ પૃ. ૧૨૪-૧૨૫)
શ્રી અઢાર અભિષેક વિધાન
(૧૯)
શિલ્પ-વિધિ
Page #38
--------------------------------------------------------------------------
________________
(૨. પંચરત્નચૂર્ણ સ્નાત્ર અનેક રત્નોના ચૂર્ણ વડે કરવાના આ અભિષેકમાં (૧) સોનું, (૨) રૂપુ, (૩) તાંબુ, (૪) મોતી અને (૫) પ્રવાલ – આ પાંચના ચૂર્ણનો ઉલ્લેખ પરાપૂર્વથી ચાલ્યો આવતો હોઇ તેને પંચરત્નચૂર્ણ સ્નાત્ર કહે છે. પ્રથમથી અભિમંત્રિત કરેલ જળમાં પંચરત્નનું ચૂર્ણ ભેળવી અભિષેક કરવો જોઈએ. ભાવશિલ્પ : પાંચેય ઈન્દ્રિયોના વિષયોના ઉપભોગરૂપી પાંચ કાચના ટુકડાઓ વડે આત્માના પાંચવ્રતોરૂપી રત્નો લૂંટાય છે. પાંચે'ય મહાવ્રતોને ચૂર્ણરૂપ - સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ બનાવી (પાણી) તેના સિચનથી સ્વાત્માને શુદ્ધબુદ્ધ સ્વરૂપી બનાવવો છે. એ લક્ષ્યપૂર્વક સચ્ચિદાનંદમય શુદ્ધાત્મશિલ્મના નિર્માણાર્થે પંચરત્નચૂર્ણયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
नानारत्नौघयुतं, 'सुगन्धिपुष्पाधिवासितं नीरम् ।
पतताद् विचित्रवर्णं, मन्त्राढ्यं स्थापनाबिम्बे ॥ શ: J, K, K, KJ - સુ પુષ્યવાસિત અર્થ : (૧) અનેક પ્રકારના રત્નોના સમૂહ (ના ચૂર્ણથી) યુક્ત, (૨) સુગંધી એવા પુષ્પોથી અધિવાસિત, (૩) મંત્ર વડે પ્રભાવશાળી અને (૪) વિચિત્ર વર્ણવાળા વિવિધરંગી જળનો સ્થાપના નિક્ષેપા) રૂપ (જિન) બિંબ પર અભિષેક થાઓ. મંત્ર : ૐ pૉ હૈ મૈં ટ્રોં : પરમાતે પરમેશ્વરાય પુષ્પાદ્રિ-નિશ્રस्वर्ण-रौप्य-ताम्र-मुक्ता-प्रवालरुप-पञ्चरत्नचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥
• મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
(પંચરત્નચૂર્ણ અભિષેક ગીત : પૃ. ૧૩૪)
શિલ્પ-વિધિ
(૨૦)
હેમકલિકા - ૧
Page #39
--------------------------------------------------------------------------
________________
૩. કષાયચૂર્ણ સ્નાત્ર
કષાયચૂર્ણના આ અભિષેકમાં નિમ્નોક્ત વૃક્ષની આંતરછાલ વાટી તેનું ચૂર્ણ જળમાં નાખી તે જળ વડે અભિષેક કરવાનો હોય છે. તે વૃક્ષો આ પ્રમાણે : ૧) પીંપ૨, ૨) પીપળો, ૩) સરસડો, ૪) ઊંબરો, ૫) વડ, ૬) ચંપો, ૭) અશોક, ૮) આંબો, ૯) જાંબૂ, ૧૦) બકુલ, ૧૧) અર્જુન, ૧૨) પાડલ, ૧૩) બીલી, ૧૪) કેસુડો. વિશેષમાં દાડમ, નારંગી વિગેરેની છાલ પણ વાપરી શકાય છે.
આ કષાયચૂર્ણને પાણીમાં પલાળીને લેપ જેવું બનાવી સૌ પ્રથમ પરમાત્માના અંગે વિલેપન કરવું જોઈએ. એ વિલેપન થોડા સમય માટે પ્રતિમા પર રહે, પછી શ્લોક બોલીને એ જ કષાયચૂર્ણમિશ્રિત જળકળશો વડે અભિષેક કરવાનો હોય છે. ભાવશિલ્પ : ષ = સંસાર, તેનો આય = લાભ, પ્રાપ્તિ; તે જેનાથી થાય તે કષાય. આત્મગુણોના મુખ્ય આવરણરૂપ ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોનો ચૂરો બોલાવી તેનો અભિષેક કરવા દ્વારા પ્રશમભાવ, નમ્રતા, સરળતા અને સંતોષ એ ચાર ગુણયુક્ત આત્મશિલ્પનું ઘડતર થાય એવી ભાવનાથી કષાયચૂર્ણયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. નમોઽર્હત્-સિદ્ધાવા પાધ્યાય-સર્વસાધુમ્ય:॥
प्लक्षाश्वत्थोदुम्बर' - शिरीषछल्ल्यादिकल्कसन्मिश्रम् । बिम्बे कषायनीरं, पततादधिवासितं जैने ||
o : G, S, R, J, B, K, HS, HK, PB - શરીષ ૨ : HA - વિસંસૃષ્ટc - સમૃÈ (નોંધ : C પ્રતના પાઠાધારે બિંબને કષાયચૂર્ણથી મર્દન કરી કષાયચૂર્ણના જલ વડે અભિષેક કરવો જોઈએ.)
અર્થ : પીંપર, પીપળો, ઊંબરો, સરસડો (આદિ) વૃક્ષની છાલ આદિના કલ્કથી મિશ્રિત, અને અધિવાસિત એવા કષાય (તુરા સ્વાદવાળા) જલનો જિન બિંબ પર અભિષેક થાઓ. (કષાય : તુરો સ્વાદ, તુરો રસ, એક જાતનો ક્વાથ, નિર્યાસ - રસ) મંત્ર : ૐ હ્રા ા ા દૂ: પરમાદંતે પરમેશ્વરાય સ્થપુષ્પાવિ-સન્મિત્રप्लक्षादि-अभ्यंतरछल्लीकषायचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥
મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક ♦ મસ્તકે પુષ્પારોપણ • ધૂપ ઉખવવો (કરવો). (કષાયચૂર્ણ અભિષેક ગીત : પૃ. ૧૩૫)
(૨૧)
શ્રી અઢાર અભિષેક વિધાન
શિલ્પ-વિધિ
Page #40
--------------------------------------------------------------------------
________________
( ૪. મંગલમૃત્તિકા સ્નાત્ર ચોથા મંગલમૃત્તિકા સ્નાત્રમાં આ પ્રમાણેની માટી જાણવી. (૧) ગજદંત- હાથી પોતાના દાંત વડે જે માટી ખોદીને કાઢે તે (૨) વૃષભશંગ - બળદ પોતાના શિંગડા વડે જે માટી ખોદીને કાઢે તે (હાથી દાંત વડે અને બળદ શીંગડા વડે જમીન ખોદે ત્યારે તેમના દાંત અને શીંગડા પર જે માટી ચોટેલી રહી જાય તે), (૩) પર્વતના શિખર ભાગની માટી (કારણ તે ભાગની માટી વધુ પવિત્ર હોવા સંભવ છે.), (૪) નદીના સંગમ સ્થાન જ્યાં હોય ત્યાં બંને બાજુના તટની માટી, (૫) (પદ્મ અર્થાત્ કમળ સહિતના) સરોવરની માટી, (૬) ઉધઈના રાફડાની માટી. આ પવિત્ર માટીને જળમાં પલાળીને લેપ જેવું બનાવી સૌ પ્રથમ પરમાત્માના અંગે વિલેપન કરવું જોઈએ. એ વિલેપન થોડા સમય માટે બિંબ પર રહે એ જરૂરી છે. પછી શ્લોક બોલીને એજ મંગલમૃત્તિકા યુક્ત જળ વડે કળશો ભરીને અભિષેક કરવાનો હોય છે. ભાવશિલ્પ : માટી = પૃથ્વી. પૃથ્વીને “સર્વસહા', સર્વનું | સર્વ સહન કરનારી કહી છે. સાધક આત્મા સર્વ દુ:ખદાયી પ્રસંગોમાં માત્ર પોતાની જ ભૂલ જુએ છે. નિમિત્તમાત્ર એવી અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિને દોષ ન દેતાં, ભૂતકાળના સ્વકૃત કર્મનું જ ફળ જાણી સમભાવે સહી લે છે. મૃત્તિકના આ ગુણને જીવનમાં આત્મસાત્ કરવાના અભિલાષથી મંગલમૃત્તિકા યુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
पर्वतसरो-नदी-सङ्गमादिमृद्भिश्च मंत्रपूताभिः ।
उद्वर्त्य जैनबिम्बं स्नपयाम्यधिवासनासमये ॥ અર્થ : પર્વતના શિખરની, સરોવરની, નદીઓના સંગમસ્થાન આદિની મંત્ર વડે પવિત્ર માટી વડે જિનેશ્વરના બિંબનું ઉદ્વર્તન કરીને અધિવાસનાના અવસરે હું જિનબિંબને સ્નાન કરાવું છું. મંત્ર : ૐ દ É Ê દાઁ pઃ પરમાઈતે પરમેશ્વરાય વન્યપુષ્પાદિ-સન્મશ્ર
मंत्रपूत-नदी-नग-तीर्थादिमृच्चूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा॥ • મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
શિલ્પ-વિધિ
(૨૨)
હેમકલિકા - ૧
Page #41
--------------------------------------------------------------------------
________________
( ૫. પંચામૃત સ્નાત્ર ) પંચામૃત = ગાયના દૂધ, દહીં, ઘી, (ઈશુરસ-) સાકર અને પાણી; આ પાંચેય અમૃતોના મિશ્રણપૂર્વકનો આ અભિષેક કરવાનો હોય છે. ભાવશિલ્પ : પંચામૃત - એ દ્રવ્યૌષધ છે. જિનપ્રવચન એ કલ્પસૂત્ર સુબોધિનામાં કહેલ તૃતીય ભાવૌષધ છે. જે રાગ-દ્વેષ, વિષય-વિકારો રૂપી રોગોને દૂર કરે છે અને રોગાભાવે પુણ્યાનુબંધી પુણ્ય, ઉત્તરોત્તર સુગતિપ્રાપ્તિ આદિ મોક્ષપ્રાપક સંયોગનો યોગ કરાવે છે. પંચમગતિદાયક જિનપ્રવચન પર અતિશય શ્રદ્ધા, વિશ્વાસ અને બહુમાન સભર ચિત્ત બનાવી પંચામૃતયુક્ત જળ ભરેલા કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
जिनबिम्बोपरि निपतत्, घृतदधिदुग्धादिद्रव्यपरिपूतम् । दर्भोदक सन्मिश्र, पञ्चसुधं हरतु दुरितानि ॥ અર્થ : ઘી, દહીં, દૂધ આદિથી અત્યંત પવિત્ર અને દાભ (ઘાસ) યુક્ત પાણીથી મિશ્રિત એવું જિનબિંબ ઉપર પડતું પંચામૃત દુરિત-દુષ્ટ પાપોને હણો. મંત્ર : ૐ હ્રીં દ É : પરમાઈતે પરમેશ્વરાય સભ્યપુષ્માતિ- શ્ર
दर्भोदकसन्मिश्र-पञ्चामृत-संयुतजलेन स्नपयामि स्वाहा ॥ • મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક • મસ્તકે પુષ્પારોપણ ધૂપ ઉખેવવો (કરવો). (અભિષેક સંબંધી વિવિધ ભક્તિગીતો : પૃ. ૧૨૯)
શિવમસ્તુ સર્વ જગતઃ વસંતઋતુમાં જ્યારે રેવતી નક્ષત્ર પર સૂર્ય આવે ત્યારે ખૂબ જ ઠાઠમાઠથી ચતુર્વિધ સંઘ સહિત અતિપુણ્યવર્ધક જિનેશ્વર ભગવંતોનું સ્નાત્ર કરવું જોઈએ. જેટલો સમય આકાશમાં રેવતી નક્ષત્ર સાથે સૂર્યનો ભોગ હોય તેટલા દિવસ વિશિષ્ટ જિનાર્ચન કરવું, તે આ સર્વ જગતમાં વૃષ્ટિ અને પુષ્ટિકારક થાય છે. (જગદ્ગુરુ અકબરપ્રતિબોધક આ.શ્રી હીરવિજયસૂરીશ્વરજી કૃત “મેઘમહોદય')
શ્રી અઢાર અભિષેક વિધાન
(૨૩)
શિલ્પ-વિધિ
Page #42
--------------------------------------------------------------------------
________________
૬. સૌષધિચૂર્ણ સ્નાત્ર
સદૌષધિથી કરવાના આ સ્નાત્રમાં નીચે પ્રમાણેની ઔષધિઓ પ્રાચીન પ્રતિષ્ઠાકલ્પની હસ્તપ્રતોમાં આપેલ છે. (૧) સહદેવી, (૨) સતાવરી, (૩) બલા, (૪) કુમારી, (૫) પીઠવની, (૬) શાલવણી, (૭) વડીરીંગણી, (૮) લહુરીંગણી, (૯) ગુહાસિંહી, (૧૦) વ્યાઘ્રી.
આ ઔષધિઓના ચૂર્ણને પાણીમાં પલાળી લેપ બનાવી સૌ પ્રથમ જિનબિંબને વિલેપન કરવું જોઈએ. તથા આ અવસ્થામાં થોડા સમય રાખવા. બાદ શ્લોક મંત્ર બોલીને આ જ ઔષધિઓના ચૂર્ણથી મિશ્રિત જળ વડે અભિષેક કરવો જોઈએ.
ભાવશિલ્પ : આત્માને અનાદિથી કર્મમહારોગ લાગ્યો છે. મોહોદય, અંતરાય, અજ્ઞાન, આર્તધ્યાનાદિ તેના લક્ષણ-ચિહ્ન (સીટોમ્સ) છે. અણસમજને કારણે રોગનિવારણના બધા ઉપાયો, અપાયરૂપે જ પરિણમ્યા, અને રોગ ઘટવાને બદલે વધ્યો છે. અનંતપુણ્યરાશિના ઉદયે નિશાસન રૂપી સૌષધિ હાથ લાગી છે, જેના સેવનથી રોગિષ્ઠ આત્મશિલ્પનો પૂર્ણત: કાયાકલ્પ થાય એવી પ્રબળ ઉત્કંઠાથી સૌષધિચૂર્ણયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय - सर्वसाधुभ्यः ॥
सहदेव्यादिसदौषधि-वर्गेणोर्द्वर्तितस्य बिम्बस्य । तन्मिश्रं बिम्बोपरि, पतज्जलं हरतु दुरितानि ॥
? : s - વર્ષોનોવ્રુત્યં તસ્ય
અર્થ : સહદેવી આદિ સદૌષધિ-ચૂર્ણથી મિશ્રિત એવું (જિન) બિંબ ઉપર પડતું જળ, સહદેવી આદિ સદૌષધિઓના સમૂહ (ના ચૂર્ણ)થી ઉર્તિત એવા બિંબના દુરિતો અપાયોને હરો = દૂર કરો. (અથવા) ૦ સહદેવ્યાદિ ઔષધિસમૂહથી ઉદ્ધર્તિત એવું બિંબ હોતે છતે, બિંબ ઉપર પડતું તે ઔષધિમિશ્રજળ ભવ્યોના પાપોને હણો.
શિલ્પ-વિધિ
=
મંત્ર : ૩ ા ા ા દૂ: પરમાદંતે પરમેશ્વરાય વધપુષ્પાવિ-સન્મિત્રसहदेव्यादि - सदौषधि - संयुतजलेन स्नपयामि स्वाहा ॥
મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક ♦ મસ્તકે પુષ્પારોપણ ♦ ધૂપ ઉખવવો (કરવો). (અભિષેક ભક્તિગીત નં. ૧૧ : પૃ. ૧૩૩)
(૨૪)
હેમકલિકા - ૧
Page #43
--------------------------------------------------------------------------
________________
(૦. મૂલિકાચૂર્ણ સ્નાત્ર ) મૂલિકાવર્ગના ચૂર્ણથી કરવાના આ સ્નાત્રમાં (૧) મયૂરશિખા, (૨) વિરહક, (૩) અંકોલ, (૪) લક્ષ્મણા, (૫) શરપંખા, (૬) શંખપુષ્પી, (૭) વિષ્ણુકાંતા, (૮) ચક્રાકા, (૯) સર્પાક્ષી, (૧૦) સુખાહલી, (૧૧) પુરાસાણી, (૧૨) ગંધનોલી, (૧૩) મહાનોલી – પ્રમુખ ઔષધિઓનો હસ્તપ્રતોમાં ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. આ ઔષધિઓના મૂળ ઉત્તમ-ગુણકારી કહ્યા હોઈ તેના ચૂર્ણથી આ અભિષેક થાય છે. પ. પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિકૃત તથા પ. પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિકૃત કલ્પમાં આ સ્નાત્રનો “શતમૂલિકા સ્નાત્ર’ સ્વરૂપે ઉલ્લેખ છે તથા તેમાં ૧૦૦ ઔષધિઓનો નામનિર્દેશ છે જે પણ અંતે પરિશિષ્ટમાં આપેલ છે. સૌ પ્રથમ મૂલિકા વર્ગના ચૂર્ણનો લેપ બનાવી પરમાત્માને વિલેપન કરવું જોઈએ. વિક્ષેપિત અવસ્થામાં થોડો સમય રહે એ પ્રતિમાજીની ઊર્જા – પ્રભાવ વધારવા માટે જરૂરી છે. બાદ શ્લોક-મંત્ર બોલીને આજ ઔષધિઓના ચૂર્ણથી મિશ્રિત જળ વડે અભિષેક કરવો જોઈએ. ભાવશિલ્પ : ૩ જ્ઞાનમૂર્નાકુલ્લા દુઃખોનું મૂળ અજ્ઞાન છે. ૧૫૮ કર્મપ્રકૃતિઓનો વળગાડ સંસારનું મૂળ છે. જ્યારે અસત્યમાંહેથી પરમ સત્ય તરફ લઈ જનાર, ઊંડા અંધારેથી પરમતેજના માર્ગે લઈ જનાર જિનાજ્ઞા એ સુખોનું મૂળ છે. જિનાજ્ઞાપાલન રૂપી જળથી મલિન સ્વાત્માનું પ્રક્ષાલન અવશ્ય કરવું જ છે એવા દઢનિર્ણય સાથે (શત) ચૂલિકાચૂર્ણયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
सुपवित्रमूलिकावर्ग-मर्दिते तदुदकस्य शुभधारा ।
बिम्बेऽधिवाससमये, यच्छतु सौख्यानि निपतन्ती ॥ અર્થ : અત્યંત પવિત્ર એવા મૂલિકાવર્ગ (ના ચૂર્ણ)થી મર્દન કરાયેલ (જિન) બિંબ ઉપર અધિવાસનાના સમયે, અતિપવિત્ર એવા ચૂલિકા વર્ગના ચૂર્ણથી મિશ્રિત એવા જળથી પડતી એવી શુભ ધારા સુખોને આપો. મંત્ર : ૐ દૂ ર દૂરૅ રૉ ટૂઃ પરમાëતે પરમેશ્વરાય પુષ્યદ્વિ- શ્ર
सुपवित्रमूलिकावर्गचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥ • મસ્તકેથી અભિષેક - લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ • ધૂપ ઉખેવવો (કરવો).
શ્રી અઢાર અભિષેક વિધાન
(૨૫)
શિલ્પ-વિધિ
Page #44
--------------------------------------------------------------------------
________________
( ૮. પ્રથમાષ્ટક વર્ગ સ્નાત્ર ) પ્રથમાષ્ટકવર્ગ તરીકે (૧) કુષ્ટ (ઉપલોટ), (૨) વજ, (૩) લોદ્ર (લોદર), (૪) વીરણીમૂલ (હીરવણીમૂલ નહીં), (૫) દેવદારુ, (૬) ધ (ધરું-ધરો), (૭) જેઠીમધ અને (૮) ઋદ્ધિવૃદ્ધિ (મરડાશિંગી) – આ આઠ ઔષધિઓનો સમાવેશ થાય છે. આ ઔષધિઓના ચૂર્ણનો પાણીમાં લેપ બનાવી સૌ પ્રથમ પરમાત્માને અંગે તેનું વિલેપન કરવું જોઈએ. આ વિલેપન થોડા સમય માટે પરમાત્માના અંગે રહે એ જરૂરી છે. પછી શ્લોક તથા મંત્ર બોલીને આ ઔષધિઓના ચૂર્ણ મિશ્રિત જળ વડે અભિષેક કરવો જોઈએ. ભાવશિલ્પ : સંયોજનની વિશિષ્ટ તાકાત છે. (જેમ કે H,૦, કાર્યસિદ્ધિમાં પાંચ સમવાયકાર). વ્યક્તિ બધે સંયોન-સેટલમેન્ટ કરે છે. પરંતુ - સંસારમાં પહોળા ને ધર્મમાં સાંકડા, ધર્મસ્થાને કંઈક ને બજારમાં કંઈક, અંદર કંઈક ને બહાર કંઈક - આવા બધા કુસંયોજનોથી આત્મશિલ્પ અણઘડ બન્યું છે. હવે વિશિષ્ટ સુસંયોજન દ્વારા સુંદર જીવન શિલ્પના ઘડતર માટે પ્રથમાષ્ટક્વર્ગચૂર્ણ યુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
नानाकुष्टाद्यौषधि-सन्मृष्टे तद्युतं पतन्नीरम् ।
बिम्बे कृतसन्मन्त्रं, कौघं हन्तु भव्यानाम् ॥ (૨: G - સમ્પષ્ટ, ૨ : R, PB - સનિન, – સત્કૃષ્ટ ૩ : HK, PB - તા ૪ : B - ગ્નિ, K, - સૂરતું) અર્થ : અનેક પ્રકારની કુષ્ટ આદિ ઔષધિઓથી મર્દન કરાયેલા (જિન) બિબની ઉપર, કુષ્ટાદિ ઔષધિઓથી યુક્ત અને સમ્યક્ રીતે મત્રિત કરાયેલું પડતું એવું જળ ભવ્ય જીવોના કર્મોના સમૂહને હણો. મંત્ર : ૩% ટૉ દËÈ É ટ્રાઁ : પરમહંતે પરમેશ્વરાય ન્યપુષ્પાદિ-સન્મિત્ર
कुष्टाद्यष्टकवर्ग-चूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥ • મસ્તકેથી અભિષેક - લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
શિલ્પ-વિધિ
(૨૬)
હેમકલિકા - ૧
Page #45
--------------------------------------------------------------------------
________________
( ૯. દ્વિતીયાષ્ટકવર્ગ સ્નાત્ર ) દ્વિતીયાષ્ટકવર્ગ તરીકે (૧) મેદ અને (૨) મહામેર (એ બે કંદની જાતિ), (૩) કાકોલી, (૪) ખીરકાકોલી, (૫) જીવક, (૬) ઋષભક, (૭) નખી અને (૮)
મહાનખી – આ આઠ ઔષધિઓનો સમાવેશ થાય છે. • પ્રથમાષ્ટકવર્ગની જેમ આ અભિષેકમાં પણ દ્વિતીયાષ્ટકવર્ગના ચૂર્ણથી વિલેપન
કરીને એ જ ઔષધિમિશ્રિત જળ વડે અભિષેક કરવો જોઈએ. ભાવશિલ્પ : સંયોજનની પણ વિશેષતા છે. (જેમ કે ગોળ અને સૂંઠનું મિશ્રણ.) જ્ઞાન અને ક્રિયા એ બેયના સંયોને જ મોક્ષરૂપી કાર્યની સિદ્ધિ થાય છે. નિશ્ચય અને વ્યવહારના સંતુલન વિનાનો મોક્ષમાર્ગ ત્રણેય લોકમાં, ત્રણે ય કાળમાં સંભવી ન શકે. આજે આ વિષયમાં ઘણી ભ્રાન્ત માન્યતાઓ પ્રવર્તે છે ત્યારે, “હે પ્રભુ ! આપની કૃપાથી આનંદઘનજીની જેમ બે'યના સંતુલન પૂર્વનું મારું આત્મશિલ્પ ઘડાઓ” એવા હૃદયના ભાવ સાથે દ્વિતીયાષ્ટકન્વર્ગચૂર્ણ યુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
मेदाद्यौषधिभेदोऽपरोऽष्टवर्गः सुमन्त्रपरिपूतः ।
निपतन् 'बिम्बस्योपरि, सिद्धि विदधातु भव्यजने ॥ ૨ : G K, Hs, HA - નિનવસ્વોપરિ રિપતન, KJ - નિપાતુ ૨ : B - વિખ્વોપરિ અર્થ : સુંદર એવા મંત્રથી પવિત્ર એવો અને મેદ આદિ ઔષધિના સ્વરૂપવાળો તથા જિનબિંબ ઉપર પડતો દ્વિતીયાષ્ટકવર્ગ ના ચૂર્ણથી મિશ્રિત એવું જળ) ભવ્યજીવોને વિષે સિદ્ધિ (કાર્યસિદ્ધિ | મોક્ષ) ને કરો. મંત્ર : ૩% ટ્રૉ દÉÇ Ê ટ્રાઁ : પરમહંતે પરમેશ્વરાય ન્યપુષ્પાદિ-સન્મિત્ર
मेदादिद्वितीयाष्टकवर्गचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥ • મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
(અભિષેક ગીત નં. ૧૦ઃ પૃ. ૧૩૩)
શ્રી અઢાર અભિષેક વિધાના
(૨૦)
શિલ્પ-વિધિ
Page #46
--------------------------------------------------------------------------
________________
•
( આહાન વિધાન ) નવમા અભિષેક બાદ જિનેશ્વરાદિનું આહ્વાન કરવાનું હોય છે, જેમાં ગુરૂ ભગવંતશ્રી (તેઓ ન હોય ત્યાં વિધિકારક) જિનપ્રતિમા સમક્ષ ઊભા રહી, (૧) ગરૂડ, (૨) મુક્તાશુક્તિ અને (૩) પરમેષ્ઠી – એમ ત્રણ મુદ્રા (અથવા ત્રણમાંથી ગમે તે એક મુદ્રા) પ્રભુજીને દેખાડવા વડે પ્રત્યેક મુદ્રાએ ત્રણવાર (કે એકવાર) આહાન મંત્ર બોલવા દ્વારા આહ્વાન કરે છે. ઘણું કરીને ત્રણેય મુદ્રા દ્વારા ત્રણ-ત્રણ વાર આહ્વાન કરતા હોય છે. ત્રણમાંથી કોઇ પણ એક મુદ્રાએ આહ્વાન કરો ત્યારે પરમેષ્ઠી મુદ્રાએ આહ્વાન કરવું. જે જિનપ્રતિમાનું પ્રાધાન્ય હોય તેના નામપૂર્વક અને આદિ પદથી અન્ય જિનબિંબોને તથા ગુરુમૂર્તિ આદિ જે કંઈ હોય તો તેનો પણ યથાયોગ્ય ઉલ્લેખ કરવા પૂર્વક આહ્વાન કરવું જોઈએ. પૂર્વે પ્રાણપ્રતિષ્ઠિત જિનબિંબના પ્રાણને આશાતનાદિ અનેક કારણે ઝાંખપ લાગી હોય ત્યારે તેના સંમાર્જનરૂપે મુદ્રાઓ બતાવવાપૂર્વક આહ્વાન કરીને પુનઃ પ્રાણારોપણ તથા પ્રાણોનું સ્થિરીકરણ કરવું જરૂરી હોય છે. આહ્વાન સમયે એકાગ્ર, તન્મય ને તલ્લીન બનીને સ્વહૃદયસ્થ પરમાત્મતત્ત્વ, પરમાત્મભાવનું જિનપ્રતિમામાં સ્થાપન કરવાનું હોય છે. ભાવશિલ્પ : “હે તારણહાર ! હે રક્ષણહાર ! હે પાલનહાર ! હે સર્વદેવમય ! હે સર્વધ્યાનમય ! હે સર્વમંત્રમય ! હે સર્વતેજોમય ! હે સર્વરહસ્યમય ! મેરૂપર્વતે ક્રોડો દેવો વડે અભિષિચિત ! દેવોના પણ દેવ એવા હે દેવાધિદેવ ! હે (શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ આદિ) અરિહંત પરમાત્મા ! આપ દિવ્યરૂપે યથાસંભવ અત્રે (અને અમારા મનમંદિરમાં પણ) પધારો... પધારો.. પધારો...” - આવા ભાવપૂર્વક આહાન કરવું. આહાન મંત્ર ૐ નમોડર્શત્ પરમેશ્વરાય વતુર્ભુપરષ્ટિને ત્રિનોવેચાતાય, अष्टदिग्विभागकुमारीपरिपूजिताय' देवाधिदेवाय दिव्यशरीराय त्रैलोक्यमहिताय ( श्रीशद्धेश्वरपार्श्वनाथादिस्वामिनः ) अत्र आगच्छन्तु
आगच्छन्तु स्वाहा । ૨ : G S, HP - ૩ ઈતિવારીરિપૂનિતાય
(મુદ્રાદર્શનપૂર્વક આહાન ગીત : પૃ. ૧૩૬)
શિલ્પ-વિધિ
(૨૮)
હેમકલિકા - ૧
Page #47
--------------------------------------------------------------------------
________________
( ૧૦. સર્વોષધિ સ્નાત્ર ) આ અભિષેકમાં નીચે પ્રમાણેની સર્વ ઔષધિઓ પ્રાચીન કલ્પની પ્રતિઓમાં જોવા મળે છે. (૧) હળદર, (૨) સુવા, (૩) વાળો. (૪) મોથ, (૫) પ્રિયંગ. (૬) ગ્રંથિપર્ણક, (૭) સઢો, (૮) કચૂરો, (૯) ઉપલોટ (કઠ), (૧૦) મૂરમાંસી, (૧૧) મરડાસિંગ, (૧૨) શિલાખલ (શિલારસ), (૧૩) નખલા, (૧૪) કંકોલ્લ, (૧૫) લવિંગ, (૧૬) તજ, (૧૭) તમાલપત્ર, (૧૮) જાવંત્રિ, (૧૯) જાયફળ, (૨૦) નાગકેશર, (૨૧) ચંદન વગેરે. આ સર્વ ઔષધિઓના ચૂર્ણને પાણીમાં લેપ બનાવી સૌ પ્રથમ જિનબિંબને વિલેપન કરી થોડો સમય રાખવા જોઈએ. ત્યાર બાદ શ્લોક – મંત્ર બોલીને ઔષધિચૂર્ણ મિશ્રિત જલ વડે અભિષેક કરવો જોઈએ. ભાવશિલ્પ : આત્મિક દોષોને દૂર કરવામાં “એક સાંધતા તેર તૂટે છે. ક્રોધને કાબૂમાં લેતા માન ઉછાળા મારે છે. લોભને થોભ દેતા માયા સાપણ ડંખે છે. કષાયની મંદતામાં વેદોદય પીડે છે. આવી હાલતમાં જિનભક્તિ એ સર્વદોષનાશક સર્વોષધિ છે. સર્વાગ વિક્ષેપિત સર્વોષધિ દ્વારા આપણા આત્માના પ્રદેશ પ્રદેશ જિનભક્તિનો ચોલમજીઠનો રંગ જામે એવા આત્મશિલ્પના ઘડતર માટે સર્વોષધિચૂર્ણ યુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
सकलौषधिसंयुक्त्या', 'सुगन्धया घर्षितं सुगतिहेतोः ।
स्नपयामि जैनबिम्ब, मन्त्रिततन्नीरनिवहेन ॥ ૨ : S, G - સંયુત્ય Hs – સંપત્યા ૩ : ૭ – તં ૨ : G - સુસ્થિના
૪ : B, PB - નિનવિવું અર્થ સઘળી ઔષધિઓના સંમિશ્રણરૂપ સુગંધિ પદાર્થ વડે મર્દન કરાયેલા જિનબિંબને મંત્રિત એવી સઘળી ઔષધિઓના (ચૂર્ણથી મિશ્રિત એવા) જળના સમૂહ વડે સદ્ગતિની પ્રાપ્તિ માટે હું સ્નાન કરાવું છું. મંત્ર : ૐ દૂ ર દૂÉ તૉ ટૂઃ પરમાëતે પરમેશ્વરાય ન્યપુષ્યદ્વિ- શ્રसौषधिचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥
• મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક • મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
શ્રી અઢાર અભિષેક વિધાન
(૨૯)
શિલ્પ-વિધિ
Page #48
--------------------------------------------------------------------------
________________
( -: અર્થઅર્પણ વિધાન - ) મસ્તકે વાસક્ષેપ :
દશમો અભિષેક થયા બાદ ગુરુભગવંતે તથા તેઓ ન હોય ત્યાં વિધિકારકે નીચેનું સર્વવિધાન કરવાનું હોય છે. જેમાં સૌપ્રથમ શુદ્ધ વાસક્ષેપ ચૂર્ણ લઈ નીચેના બેમાંથી કોઈ એક મંત્રને ત્રણ વાર ઉચ્ચ સ્વરે બોલવો અને ત્યારે અનુક્રમે ૧-૧ અને ૨૭ ડંકા વગાડવા. ત્યારબાદ પ્રત્યેક પ્રતિમાને મસ્તકે વાસક્ષેપ કરવો. મંત્ર : (૧) ૩% ફીચ્છનું નાના સિક્કા બનાવો:
स्वसमयेनेहानुग्रहाय भव्यानां भः स्वाहा । (૨) % સ્ક્વ : સ્વાહ ! વિજ્ઞપ્તિપૂર્વક સુવર્ણપાત્રમાં અર્થઅર્પણ: (નોંધ : અર્થઅર્પણ કરવાનો ચડાવો બોલાવી શકાય છે. અર્થઅર્પણ વિધાનમાં જિનશાસનની ભક્તિ-સેવા-સમર્પણાદિના તેમજ સુકૃતો કરવા-કરાવવા વગેરેના વિશિષ્ટ સંકલ્પો પણ સૌને કરાવવા જોઈએ.) સુવર્ણના પાત્ર (થાળી કે વાટકીમાં) (૧) ધોળા (પીળા) સરસવ, (૨) ગાયનું દહીં, (૩) ગાયનું ઘી, (૪) અક્ષત (ચોખા) તથા (૫) સમૂલો ડાભ; આ પાંચેય દ્રવ્યોના અર્થ પાત્ર તૈયાર કરાવી રાખવા. લાભાર્થી પરિવાર મૂળનાયક ભગવાન સમક્ષ સુવર્ણપાત્રમાં અર્થ લઈ ઊભા રહે તથા અન્ય સર્વ ભક્તજન બે હાથ જોડી ઊભા રહે. ગુરુભગવંતે અથવા વિધિકારકે નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ તથા અર્થ અર્પણ મંત્ર ત્રણવાર ઉચ્ચસ્વરે બોલવા અને ત્યારે અનુક્રમે ૧-૧ અને ૨૭ ડંકા વગાડવા. સવિશેષ ભાવવૃદ્ધિ માટે અહીં ગુજરાતીમાં પણ અર્થઅર્પણ વિજ્ઞપ્તિ આપેલ
ભાવશિલ્પ : હે વિશ્વેશ્વર ! હે વ્હાલેશ્વર ! હે અખીલેશ્વર ! આપનું હાર્દિક સ્વાગત હો ! આપ અમારા પર કૃપા વરસાવનારા થાઓ. અમારા દોષોને
શિલ્પ-વિધિ
(૩૦)
હેમકલિકા - ૧
Page #49
--------------------------------------------------------------------------
________________
દૂર કરી ગુણોને પ્રગટાવનારા થાઓ. અમારા વિનોને દૂર કરી ધર્મારાધનામાં સહાયક થાઓ. અમારા અંતરાયોને દૂર કરી જીવનપથમાં શાંતિ-સમાધિ આપનારા થાઓ.
આ વિશિષ્ટ અર્થઅર્પણ વિધાનના પુણ્ય પ્રભાવે આપની કૃપાથી અમારી સર્વ શુભ ઈચ્છાઓ પૂર્ણ થાઓ. સર્વ શુભ કાર્યમાં બળ મળો, સર્વ કાર્ય સિદ્ધ થાઓ. જિનશાસનની સેવા, સુરક્ષા અને પ્રભાવના કરવાની શક્તિ મળો.
હે પ્રાણેશ્વર ! હે હૃદયેશ્વર ! આપનું સ્વાગત હો ! આપનું વારંવાર સ્વાગત હો ! આપનો ય હો આપનો વિજ્ય હો ! વિજ્ઞપ્તિ : स्वागता जिनाः सिद्धाः प्रसाददाः सन्तु, प्रसादं धियां कुर्वन्तु, अनुग्रहपरा भवन्तु, भव्यानां स्वागतमनुस्वागतम्॥ અર્થઅર્પણ મંત્ર : ॐ भः अर्घ प्रतीच्छन्तु पूजां गृह्णन्तु जिनेन्द्राः स्वाहा ।
ત્યારબાદ પ્રત્યેક જિનબિંબની આગળ અર્થપાત્ર ધરાવી (ફેરવી) અંતે મૂળનાયક ભગવાન સમક્ષ મૂકવું.
(અર્થઅર્પણ ગીતઃ પૃ. ૧૩૫)
વિધિવિધાનના પ્રખરજ્ઞાતા પ.પૂ.પં.શ્રી કલ્યાણવિજયજી મ.સા. (જાલોરવાળા) ૧૮ અભિષેકને મીની અંજનશલાકા સ્વરૂપનું જ મહત્ત્વનું વિધાન ગણાવતા. એમાં પણ વિજ્ઞપ્તિ કરીને અર્ધ્વ અર્પણના વિધાનનું વિશિષ્ટ મહત્ત્વ સમજાવતા. દક્ષિણ દેશમાં આ વિધાનનું અનેકગણું મહત્ત્વ હાલ પણ છે. તેના ખૂબ ઊંચા ચડાવાઓ થાય છે. તથા આ વિધાન સમયે સૌને વિશિષ્ટ ધાર્મિક સંકલ્પ (જેવા કે, છ'રિ' પાલક સંઘ, ઉપધાન, મંદિરનિર્માણાદિ) પણ કરાવાય છે, તથા પ્રભુભક્તિ – પ્રભુકૃપાના બળે અનેકને ફળે પણ છે, એવો તેઓનો અનુભવ છે. અર્થ અર્પણ સુવર્ણના પાત્ર (થાળી કે વાટકી)માં કરવાનું પ્રતિષ્ઠાકલ્પોનું વિધાન છે.
શ્રી અઢાર અભિષેક વિધાન
(૩૧)
શિલ્પ-વિધિ
Page #50
--------------------------------------------------------------------------
________________
•
૧૧. કુસુમ (પુષ્પ) સ્નાત્ર
આ અભિષેકમાં સેવંતી, ચમેલી, મોગરા, ગુલાબ, જુહી આદિ સુગંધી પુષ્પ પાણીમાં નાંખી સુગંધિત પુષ્પરજ મિશ્રિત જળથી અભિષેક કરવાનો હોય છે. (S, R, G વિગેરે હસ્તપ્રતોમાં લખ્યું છે કે “પાણીમાંહી સેવંત્રાદિક પુષ્પ ઘાલીઈ’”)
ભાવશિલ્પ : કોમળતા, સુંદરતા અને સુગન્ધિતા, પુષ્પના આ ત્રણ ગુણોનો સંદેશ છે કે -(૧) સર્વ જીવો પ્રત્યે કોમળ હૃદયવાળા બનવું. (ર) ઔચિત્યપૂર્વના વ્યવહારથી જીવનને સુંદર બનાવવું. (૩) અત્યંતર ગુણસમૃદ્ધિની સુગંધથી આત્માને સદા મહેકતો રાખવો. શ્રીપાળરાજામયણાસુંદરી જેવા સુંદર જીવનશિલ્પના ઘડતર માટે પુષ્પયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો.
નમોઽહત્-સિદ્ધાવા પાધ્યાય-સર્વસાધુમ્યઃ ।
अधिवासितं सुमन्त्रैः सुमनः किञ्जल्कराजितं तोयम् । तीर्थजलादिसुपृक्तं', कलशोन्मुक्तं पततु बिम्बे ॥
o : HS - સુપ્રયુક્ત
અર્થ : (૧) આ પવિત્ર એવા મંત્રો વડે અધિવાસિત (૨) પુષ્પોના કિંજલ્ક - કેસરા, તાંતણાથી (પરાગરજથી) વાસિત અને (૩) તીર્થ જળ આદિથી સારી રીતે મિશ્રણ કરેલા એવા તથા કળશમાંથી મૂકાયેલા એવા જળનો બિંબ ઉપર અભિષેક થાઓ.
મંત્ર : ૐ હ્રા : પરમાદંતે પરમેશ્વરાય સ્થપુષ્પાવિ-સન્મિત્રशतपत्रयूथिकादि-पुष्पौघ - संयुतजलेन स्नपयामि स्वाहा ॥
મસ્તકેથી અભિષેક ♦ લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ ૰ ધૂપ ઉખવવો (કરવો).
વિધિપૂર્વક કરાયેલ પરમાત્માનું અષ્ટોત્તરી નાત્ર વર્તમાન કાળે પણ ભૂત, પ્રેત, શાકિની, ડાકીની વગેરે ઉપદ્રવોને શાંત કરનારું છે. તેમ જ ભયંકર કક્ષાના અસાધ્ય રોગોનો પણ ક્ષય કરનારું છે.
(૩૨)
શિલ્પ-વિધિ
હેમકલિકા - ૧
Page #51
--------------------------------------------------------------------------
________________
( ૧૨. ગંધ સ્નાત્ર ) આ અભિષેકમાં ઉપયોગમાં લેવાની સુગંધી વસ્તુઓ પ્રતિષ્ઠાકલ્પની પ્રતિઓમાં આ પ્રમાણે જોવાય છે: (૧) શિલાજીત (શિલારસ), (૨) ઉપલોટ (કઠ), (૩) કેસર, (૪) સુખડ, (૫) અગર, (૬) કપૂર, (૭) નખલા, (૮) મુરમાંસી, (૯) ગંધસાર, (૧૦) સામલોવાસ વગેરે. ઉપરોક્ત સુગંધી પદાર્થોના ચૂર્ણનો લેપ બનાવી જિનબિંબોને વિલેપન કરી થોડો સમય લેપ રાખવો જોઈએ. ત્યારબાદ એ જ ચૂર્ણ પાણીમાં મિશ્ર કરી
શ્લોક-મંત્ર બોલી અભિષેક કરવાનો હોય છે. ભાવશિલ્પ : દુનિયાના સર્વોત્કૃષ્ટ સુગંધી દ્રવ્યોથી કરાતા આ અભિષેક વેળાએ જો હૃદયે દ્વેષ, ઈર્ષા, કામ, ક્રોધાદિ ભાવોની દુર્ગધ ઊભી રહે તો પણ પ્રભુની ભાવ આશાતના થાય. સર્વજીવમૈત્રી, પ્રમોદ, કરૂણા અને માધ્યચ્ચ - આ ભાવનાઓના ઉદ્યાનમાં સર્વદા મન રમતું રહી સહજાનંદી - સહસુગંધી બની રહે એવા આત્મશિલ્પના ઘડતર માટે સુગન્ધિદ્રવ્યયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
गन्धाङ्गस्नानिकया सम्मृष्टं तदुदकस्य धाराभिः ।
स्नपयामि जैनबिम्बं', कौघोच्छित्तये शिवदम् ॥ ૨ : PB - બિનવિવું અર્થ : સ્નાનમાં ઉપયુક્ત ચંદનાદિ સુગંધી પદાર્થો વડે સમ્યક રીતે મર્દન કરાયેલા, કલ્યાણને દેનારા એવા જિનેશ્વરના બિંબને કર્મસમૂહના ઉચ્છેદ માટે તે જ સુગંધી પદાર્થો યુક્ત જળની ધારાઓ વડે હું સ્નાન કરાવું છું. મંત્ર : ૐ દૂ ર દૂરૅ ટૂઃ પરમાર્હતે પરમેશ્વરાય પુષ્યદ્વિ- શ્ર
गंधचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥ • મસ્તકેથી અભિષેક - લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
(અભિષેક સંબંધિત ભાવવાહી સ્તુતિઓઃ . ૧૨૬-૧૨૮) શ્રી અઢાર અભિષેક વિધાન
(૩૩)
શિલ્પ-વિધિ
Page #52
--------------------------------------------------------------------------
________________
૧૩. વાસ સ્નાત્ર
પૂર્વના ગંધસ્નાત્રમાં સુગંધી પદાર્થો કહ્યા. તેમાં તીવ્ર ગંધવાળા પદાર્થોને શુક્લગંધી કહે છે અને અલ્પ ગંધવાળા પદાર્થોને કૃષ્ણગંધી કહે છે. શુક્લગંધી પદાર્થો તે વાસ સ્વરૂપ જાણવા. જેમકે, બરાસ, કપૂર, સુખડ વગેરે. આ વાસનું ચૂર્ણ (વાસક્ષેપ) પાણીમાં ભેળવી આ અભિષેક કરાય છે.
સૌપ્રથમ શુદ્ધ વાસક્ષેપ ચૂર્ણનો લેપ બનાવી જિનબિંબોને વિલેપન કરી થોડો સમય લેપ રાખવો જોઈએ. ત્યારબાદ શ્લોક-મંત્ર બોલીને વાસક્ષેપ મિશ્રિત જળ વડે આ અભિષેક કરવાનો હોય છે.
ભાવશિલ્પ : અન્ય દ્રવ્યને પોતાની તીવ્ર સુગંધથી વાસિત કરતા દ્રવ્યોથી કરાતો આ અભિષેક પ્રેરણા આપે છે કે, બીજાને વાસિત કરો તો સુગંધથી જ કરજો. નાગકેતુના પૂર્વભવના મિત્રની જેમ બીજાના સાચા ક્લ્યાણમિત્ર જ બનજો. “સલાહ આપવી તો આત્મહિતકર, સાચી અને સારી” એવા આદર્શવાન્ આત્મશિલ્પના ઘડતર માટે વાસયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો.
નમોઽહત્-સિદ્ધાવા પાધ્યાય-સર્વસાધુમ્ય:॥
हृद्यैराह्लादकरैः स्पृहणीयैर्मन्त्रसंस्कृतै जैनम् । स्नपयामि सुगतिहेतोः २ वासैरधिवासितं बिम्बं ॥
o : G - મન્ત્રસંત
૩ : HA - प्रतिमामधिवासितं वासैः
અર્થ : (૧) હૃદયને ગમનારા, (૨) આહ્લાદકારક, (૩) ચાહવા યોગ્ય અને (૪) મંત્રો વડે સંસ્કાર કરાયેલા એવા વાસચૂર્ણ (વાસક્ષેપ) વડે અધિવાસિત કરાયેલા એવા (જિન) બિંબને સદ્ગતિ પ્રાપ્તિ માટે (વાસચૂર્ણ - વાસક્ષેપ મિશ્રિત જળ વડે) હું સ્નાન કરાવું છું. મંત્ર : ૩ ા ા ા દૂ: પરમાદંતે પરમેશ્વરાય મ્યપુષ્પાવિ-સન્મિત્રवासचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥
મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક ♦ મસ્તકે પુષ્પારોપણ ૭ ધૂપ ઉખેવવો (કરવો).
૨ : J, C, K, K,, K, J • बिम्बमधिवासितं वासैः
શિલ્પ-વિધિ
(૩૪)
હેમકલિકા - ૧
Page #53
--------------------------------------------------------------------------
________________
( ૧૪. ચંદનરસ સ્નાત્ર )
શુદ્ધ સુગંધી સુખડને પાણીમાં ઘસી બનાવેલા ચંદનના રસથી જિનબિંબોને વિલેપન કરી થોડો સમય રાખવા જોઈએ. ત્યારબાદ શ્લોક અને મંત્ર બોલીને ચંદનરસ મિશ્રિત શુદ્ધ જળ વડે આ અભિષેક કરવામાં આવે છે. ભાવશિલ્પ : ચંદનના ૩ ગુણ, શીતલ, સરસ અને સુગંધી. ક્રોધ - આવેશ - ઉશ્કેરાટના પ્રસંગે આત્મા ચંદન જેવો શીતલ જ બન્યો રહે. અનિષ્ટ પ્રસંગોમાં ઘસારો પહોંચતા પણ ઉપશમ નામે અમૃતરસ જ ઝરે અને તેની સુગંધથી આકૃષ્ટ થઈ મોક્ષમાર્ગાનુકુળ સામગ્રી સહજ ખેંચાઈ આવે એવા ચંદનગુણયુક્ત આત્મશિલ્પના ઘડતર માટે ચંદનરસયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
शीतलसरससुगन्धि-मनोमतश्चन्दनद्रुमसमुत्थः ।
चन्दनकल्कः सजलो, मन्त्रयुतः पततु जिनबिम्बे ॥ અર્થ : શીતલ, સરસ અને સુગંધી એવો, મનને અત્યંત વ્હાલો, ચંદનના વૃક્ષમાંથી બનાવેલ, મંત્ર સહિતનો (મંત્રથી પવિત્ર કરાયેલો), જળ સહિતનો (જળમાં મિશ્રિત કરેલો) ચંદનનો રસ જિનબિંબ ઉપર પડો. (અભિષેક થાઓ.) મંત્ર : ૐ Ê દાઁ પરમાતે પરમેશ્વરાય ન્યપુષ્ય- શ્રचन्दनरस-संयुतजलेन स्नपयामि स्वाहा ॥
• મસ્તકેથી અભિષેક લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
પ્રભુના અભિષેક તે અંગપૂજા છે, જેને ચૈત્યવંદનભાષ્યમાં વિજ્ઞોપશામિની પૂજા કહી છે. અભિષેક દ્વારા સર્વ પ્રકારના આંતરિક અને બાહ્ય વિઘ્નો, આપત્તિઓ, અપમંગલો, અસમાધિ તથા આર્ત-રૌદ્રધ્યાનના ઉકળાટનો નાશ થઈ મન પ્રસન્ન-પ્રફુલ્લિત બને છે, આત્મિક સાચું કલ્યાણ થાય છે.
શ્રી અઢાર અભિષેક વિધાન
(૩૫)
શિલ્પ-વિધિ
Page #54
--------------------------------------------------------------------------
________________
(
૧૫. કેસર સ્નાત્ર )
•
સૌપ્રથમ કેસરના ઘસારાથી પરમાત્માના અંગે વિલેપન કરવું. આ વિલેપન થોડા સમય માટે પરમાત્માના અંગે રાખવું. ત્યારબાદ કેસર મિશ્રિત જળ વડે શ્લોક-મંત્ર બોલીને અભિષેક કરવો જોઈએ. ભાવશિલ્પ : કેશર ઉષ્ણદ્રવ્ય છે. આત્મિક શુભાશુભ ભાવોની ઉષ્ણતા અનુક્રમે કર્મનાશ અને કર્મબંધનું કારણ છે. શુકલધ્યાન રૂપી અગ્નિ વિના સર્વથા કર્મનાશ શક્ય નથી. અનિપ્રયોગથી સુવર્ણમાં ભળેલ માટી છૂટી પડે એમ ગુરૂકુમાલ વગેરેની જેમ ધ્યાનાગ્નિથી કર્મરૂપી માટી છૂટી પડી આત્મસુવર્ણ શુદ્ધતેજોમય બને એવું આત્મશિલ્પ ઘડવા માટે કેશરયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः । 'कश्मीरजसुविलिप्तं बिम्बं तन्नीरधारयाऽभिनवम् ।
सन्मन्त्रयुक्तया शुचि, जैनं स्नपयामि सिद्ध्यर्थम् ॥ ૨ : S, R, J, B, HA, PB - શ્મીરન અર્થ : પવિત્ર મંત્ર સહિત (બોલવા પૂર્વક)ની કેશરયુક્ત જળની ધારા વડે, કેસરથી સારી રીતે વિલેપન કરાયેલા, અભિનવ અને (સુંદર) પવિત્ર એવા જિન બિંબને સિદ્ધિની કામનાથી હું સ્નાન કરાવું છું. મંત્ર : ૐ દોં É પરમાતે પરમેશ્વરાય ન્યપુષ્પાતિ-સગ્નિकश्मीरज-संयुतजलेन स्नपयामि स्वाहा ॥
• મસ્તકેથી અભિષેક લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
સત્તરપ્રકારી પૂજા ચરિત્ર : ગુણવર્મા રાજાના ૧૦ પુત્રોએ ભેગા મળીને કુલ ૧૦ પ્રકારી પૂજામાંથી એકેક
પૂજા કરી જેના પ્રભાવે સત્તરે પુત્રો તે જ ભવે મોક્ષે ગયા.
શિલ્પ-વિધિ
(૩૬)
હેમકલિકા - ૧
Page #55
--------------------------------------------------------------------------
________________
(ચંદ્રદર્શન તથા સૂર્યદર્શન વિધિ) ૧૫ અભિષેક થયા પછી ચંદ્ર દર્શન તથા સૂર્ય દર્શનનું વિશેષ વિધાન કરવાનું હોય છે. આ વિધાન ખાસ કરીને અંજનશલાકા વખતે કરવામાં આવે છે, તેમજ સામાન્ય રીતે ૧૮ અભિષેક વખતે પણ કરવામાં આવે છે. જેમાં દરેક જિનબિંબોને ચંદ્ર અને સૂર્યના સ્વપ્નના દર્શન મંત્રપાઠપૂર્વક કરાવવાના હોય છે. (સ્વપ્ન ઉપલબ્ધ ના હોય ત્યારે માત્ર દર્પણ દર્શન વિધાન કરવું.). ચંદ્ર અને સૂર્યના દર્શન કરાવવાના પૂર્વે દરેક અભિષેક કરનારા વ્યક્તિઓને રંગમંડપની બહાર બોલાવવા. સ્વપ્નદર્શન સૌભાગ્યવંતી બહેને સજોડે અથવા ઘરના બધા સભ્યોની સાથે પણ કરાવી શકાય છે.
-ઃ ચંદ્રદર્શન - ચંદ્રદર્શનનો મંત્ર નીચે આપેલ છે. આ મંત્ર બોલીને, થાળી વગાડીને ચંદ્રદર્શન કરાવવું. એ પૂર્વે આ પ્રમાણે પ્રાર્થના કરાવવી હોય તો કરાવી શકાય. ભાવશિલ્પ : “અનંતા ચંદ્રોથી પણ અધિક નિર્મળ એવા હે પ્રભુ ! આપને ચંદ્રદર્શન કરાવતા અમારા અંતરની એક આરઝૂ છે કે - ચંદ્ર એ શીતળ છે તો અમને સદ્ગણોની શીતળતા પ્રાપ્ત થાઓ. ચંદ્ર એ સૌમ્ય છે તો અમને સ્વભાવની સૌમ્યતા પ્રાપ્ત થાઓ. ચંદ્રનું દર્શન આનંદકારી છે તો આપના દર્શને અમારું મન સદૈવ આનંદિત બન્યું રહે. ચંદ્ર એ રાત્રિવિકાસી કમળોને ખીલવનાર છે, તો આપના દર્શન-વંદન-પૂજન અમારી આત્મગુણસમૃદ્ધિને ખીલવનાર થાઓ.
હે મારા સર્વેશ્વર ! આપનું આ ચંદ્રદર્શન અને આધ્યાત્મિક જગતમાં ફળદાયી બની રહો.”
એવી શુભ ભાવના-વિજ્ઞપ્તિપૂર્વક ચંદ્રદર્શન કરાવવા ઊભા રહો. ॐ अहँ चन्द्रोऽसि, निशाकरोऽसि, सुधाकरोऽसि, चन्द्रमा असि, ग्रहपतिરસ, નક્ષત્રપતિ સિ, ઢૌમુવીપતિ-સ, મનમિત્ર-સ, નબ્બીવન-મસિ,
શ્રી અઢાર અભિષેક વિધાન
(૩૦)
શિલ્પ-વિધિ
Page #56
--------------------------------------------------------------------------
________________
जैवातृकोऽसि, क्षीरसागरोद्भवोऽसि, श्वेतवाहनोऽसि, राजाऽसि, राजराजोऽसि, ओषधिगर्भोऽसि, वन्द्योऽसि, पूज्योऽसि, ___नमस्ते भगवन् ! अस्य कुलस्य ऋद्धिं कुरु कुरु, वृद्धिं कुरु कुरु, तुष्टिं कुरु कुरु, पुष्टिं कुरु कुरु, जयं कुरु कुरु, विजयं कुरु कुरु, भद्रं कुरु कुरु, प्रमोदं कुरु कुरु, श्रीशशाङ्काय नमः ।
(એક ડંકો) અર્થ ઃ તમે ચંદ્ર છો, રાત્રિને કરનારા છો, અમૃતને કરનારા (આપનારા) છો, ચંદ્રમા છો, ગ્રહોના પતિ છો, નક્ષત્રોના પતિ છો, ચાંદનીના પતિ છો, કામદેવના મિત્ર છો, જગતના જીવન છો, ઔષધિ આદિને જીવાડનારા છો, ક્ષીરસમુદ્રથી ઉત્પન્ન થયેલા છો, શ્વેત વાહનવાળા છો, રાજા છો, રાજાઓના રાજા છો, ઔષધિઓની ઉત્પત્તિ તમારા થકી છે, તમે વંદ્ય છો, પૂજ્ય છો.
હે (ચંદ્ર) ભગવાન ! તમને નમસ્કાર થાઓ. આ (પરમાત્માના) કુળની ઋદ્ધિ કરો, વૃદ્ધિ કરો, તુષ્ટિ કરો, પુષ્ટિ કરો, જય કરો, વિજય કરો, ભદ્ર કરો, પ્રમોદ કરો. શ્રી ચંદ્રને નમસ્કાર થાઓ. દરેક જિનબિંબને ચંદ્ર બતાવીને ભગવાનની જમણી બાજુ ઉભા રહીને નીચે પ્રમાણેનો આશિષ મંત્ર બોલવો.
» ગઈ सर्वौषधि-मिश्र-मरीचिजालः, सर्वापदां संहरण-प्रवीणः । करोतु वृद्धिं सकलेऽपि वंशे, युष्माक-मिन्दुः सततं प्रसन्नः ॥१॥
(૨૭ ડંકા) અર્થઃ સર્વ ઔષધિઓથી મિશ્ર એવા કિરણોના સમૂહરૂપ તથા સર્વ આપત્તિઓને દૂર કરવામાં પ્રવીણ એવો ચંદ્ર તમારા સઘળા એવા વંશની વૃદ્ધિ કરો અને સતત તમારા પર પ્રસન્ન રહો.
| (ચંદ્ર - સૂર્ય - દર્પણદર્શન ગીતઃ પૃ. ૧૩૪)
શિલ્પ-વિધિ
(૩૮)
હેમકલિકા - ૧
Page #57
--------------------------------------------------------------------------
________________
-: સૂર્યદર્શન :સૂર્યદર્શનનો મંત્ર નીચે આપેલ છે. આ મંત્ર બોલીને, થાળી વગાડીને સૂર્યદર્શન કરાવવું. એ પૂર્વે આ પ્રમાણે પ્રાર્થના કરાવવી હોય તો કરાવી શકાય. ભાવશિલ્પ : “સહસ્ત્ર સૂર્યોથી પણ અધિક પ્રકાશક એવા હે પ્રભુ ! આપને સૂર્યદર્શન કરાવતા અમારી અંતરની આરઝૂ છે કે -
સૂર્ય જો અંધકારનો નાશ કરે છે, તો અમારો અજ્ઞાનરૂપી અંધકાર નાશ પામે. સૂર્ય ગતમાં પ્રકાશ કરનારો છે તો અમારા જીવનમાં ધર્મનો પ્રકાશ થાઓ. સૂર્ય તેજસ્વી છે, તો પ્રમાદો અને કષાયોનો નાશ કરનારું તેજ અમારામાં પ્રગટો. સૂર્ય પ્રતાપી છે, તો સાધનાનો પ્રૌઢ પ્રતાપ અમારા જીવનમાં પ્રગટીને રહો.
હે મારા હૃદયવલ્લભ ! આપનું આ સૂર્યદર્શન અને આધ્યાત્મિક ગતમાં ફળદાયી બની રહો.”
એવી શુભ ભાવના-વિજ્ઞપ્તિ પૂર્વક સૂર્યદર્શન કરાવવા ઊભા રહો. ॐ अहँ सूर्योऽसि, दिनकरोऽसि, सहस्र-किरणोऽसि, विभावसु-रसि, तमोऽपहोऽसि, प्रियङ्करोऽसि, शिवङ्करोऽसि, जगच्चक्षु-रसि, सुरवेष्टितोऽसि, वितत-विमानोऽसि, तेजोमयोऽसि, अरुणसारथि-रसि, मार्तण्डोऽसि, द्वादशात्माऽसि, चक्रबान्धवोऽसि, नमस्ते भगवन् ! प्रसीदास्य कुलस्य तुष्टिं पुष्टिं प्रमोदं कुरु कुरु, सन्निहितो भव भव, श्रीसूर्याय नमः ।
(એક ડંકો) અર્થ: તમે સૂર્ય છો, દિવસને કરનારા છો, હજાર કિરણોવાળા છો, પ્રભારૂપી સમૃદ્ધિવાળા છો, અંધકારને દૂર કરનારા છો, પ્રિય કરનારા છો, કલ્યાણ કરનારા છો, જગતના ચક્ષુ સમાન છો, દેવો વડે સેવાતા છો, વિસ્તૃત વિમાનવાળા છો, તેજોમય છો, અરુણ નામે તમારે સારથી છે, તમે માર્તડ છો, બાર સ્વરૂપવાળા છો, ચક્રવાકપક્ષીના બાંધવ છો. હે (સૂર્ય) ભગવાન ! તમને નમસ્કાર થાઓ. તમે પ્રસન્ન થાઓ. આ (પરમાત્માના) કુળની તુષ્ટિ, પુષ્ટિ અને પ્રમોદને કરો. સાન્નિધ્યવાળા થાવ. શ્રી સૂર્યને નમસ્કાર થાઓ.
શ્રી અઢાર અભિષેક વિધાન
(૩૯)
શિલ્પ-વિધિ
Page #58
--------------------------------------------------------------------------
________________
દરેક જિનબિંબને સૂર્ય બતાવીને ભગવાનની જમણી બાજુ ઉભા રહીને નીચે પ્રમાણેનો આશિષ મંત્ર બોલવો. ૩% ૩મર્દ ! સર્વ-સુરપુર-વન્દઃ, શારયિતા સર્વથ-UિTમ્ | भूयात् त्रिजग्च्चक्षु-र्मङ्गलद-स्ते सपुत्रायाः ॥१॥
(૨૭ ડંકા) અર્થઃ સર્વ સુર અને અસુર વડે વંદ્ય એવા, સર્વ ધર્મકાર્યોને કરાવનારા, ત્રણ જગતના ચક્ષુ સમાન એવા હે સૂર્ય ! તમે પુત્ર સહિતના માતાનું મંગલ કરનારા થાઓ.
જિનબિંબાદિને દર્પણદર્શન વિધાન ચંદ્રદર્શન અને સૂર્યદર્શન કરાવ્યા બાદ જિનબિંબોને દર્પણદર્શન વિધાન કરાવવાનું હોય છે. જેમાં નીચેનો શ્લોક બોલીને દરેક જિનબિંબને દર્પણ દેખાડવાનું હોય છે, અને એ દ્વારા જિનપ્રતિમાનું પ્રતિબિંબ દર્પણમાં ઝીલવાનું હોય છે. (દર્પણદર્શન કરાવવાનો પણ ચડાવો બોલાવી શકાય છે.) ભાવશિલ્પ : “હે નિર્મલ ! હે નિર્મમ ! હે નિર્ભય ! હે નિર્કન્દ ! હે નિ:સગ ! હે નિસરળ ! મારું હૈયું દર્પણ જેવું સ્વચ્છ બનો. એમાં પડતું આપનું નિર્મળ પ્રતિબિબ અમને અમારા વીતરાગી આત્મસ્વરૂપનું ભાન કરાઓ. સાંસારિક માયા-બંધનો છોડી, સાધના કરી અંતે અમે પણ આપની જેમ સિદ્ધ-બુદ્ધ સ્વરૂપી થઈએ.”
આવી અંતરની ભાવના સાથે જિનબિંબ સમક્ષ દર્પણ લઈ ઊભા રહો. आत्मावलोकनकृते कृतिनां यो वहति सच्चिदानंदम् । भवति स आदर्शोऽयं, गृह्णातु जिनेश्वरप्रतिच्छन्दम् ॥ અર્થ : સત્પરૂષોને આત્મસ્વરૂપના દર્શન માટે જે થાય છે, તથા જે સત, ચિત્ અને આનંદને વહન કરે છે (આપનારો થાય છે, તે આ આદર્શ (દર્પણ-અરીસો) જિનેશ્વરના પ્રતિબિંબને ગ્રહણ કરો. (દર્પણમાં જિનેશ્વરનું પ્રતિબિંબ પડો.) મંત્ર ૐ દૂ દ રૉ p:પરમાર્હતે પરેશરીય વર્ષvi વર્શયામતિ સ્વાદ II
શિલ્પ-વિધિ
(૪૦)
હેમકલિકા - ૧
Page #59
--------------------------------------------------------------------------
________________
( ૧૬. તીર્થોદક સ્નાત્ર ) શુદ્ધ જળમાં ૧૦૮ તીર્થોના પવિત્ર જળ મિશ્ર કરીને આ અભિષેક કરવાનો હોય છે. ભાવશિલ્પ : જળ શુદ્ધિ કરે, તીર્થજળ પવિત્ર પણ કરે. હિંસા, મૈથુનાદિ અનેક પ્રકારના પાપકર્મોથી ખરડાયેલ જીવનશિલ્પની અર્જુનમાળી, ચંડકૌશિક સર્પ વગેરેની જેમ પ્રાયશ્ચિત્ત, ભવ આલોચનાદિ દ્વારા શુદ્ધિ કરવી જરૂરી છે. એ રીતે પ્રભુના કરૂણાજળથી સિંચાયેલ જીવનશિલ્પ પવિત્ર પણ બને. તીર્થજળસમ સ્વચ્છ અને પવિત્ર આત્મશિલ્પના ઘડતર માટે તીર્થોદયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
जलधि-नदी-हृद-कुण्डेषु, यानि तीर्थोदकानि शुद्धानि । तैर्मन्त्रसंस्कृतैरिह, बिम्बं स्नपयामि सिद्ध्यर्थम् ॥ અર્થ સમુદ્ર, નદી, સરોવર, કુંડોને વિષે જે પણ શુદ્ધ તીર્થજળ છે, તે મંત્રોથી સંસ્કાર કરાયેલા તીર્થજળ વડે સિદ્ધિની પ્રાપ્તિ અર્થે હું અહીં (જિન) બિંબને સ્નાન કરાયું છે. મંત્ર : ૐ ? દÉ Ê ર : પરમહંત પરમેશ્વરાય મન્દપુષ્પાદિ-નિશ્રपवित्रतीर्थोदक-जलेन स्नपयामि स्वाहा ॥
• મસ્તકેથી અભિષેક , લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
येषामभिषेककर्म कृत्वा, मत्ता हर्षभरात् सुखं सुरेन्द्राः । तृणमपि गणयन्ति नैव नाकं, प्रातः सन्तु शिवाय ते जिनेन्द्राः ॥
- વિશાલલોચન સૂત્ર પરમતારક, સર્વોત્કૃષ્ટપુણ્યાતિશાયી જે તીર્થકર ભગવંતોનો અભિષેકસ્નાત્ર કરીને હર્ષના અતિરેકથી મદમસ્ત બનેલા દેવોના પણ ઈન્દ્રો એવા દેવેન્દ્રો સ્વર્ગના સર્વ ભોગવિલાસોના સુખને એક તણખલા માત્ર પણ ગણતા નથી, તે જિનેશ્વર ભગવંતો પ્રાત:કાળે તમારા કલ્યાણ માટે થાઓ.
શ્રી અઢાર અભિષેક વિધાન
(૪૧)
શિલ્પ-વિધિ
Page #60
--------------------------------------------------------------------------
________________
( ૧૦. કપૂર સ્નાત્ર ) શુદ્ધ જળમાં કપૂર મિશ્રણ કરીને આ અભિષેક કરાય છે. ભાવશિલ્પ : બાહ્યથી ઉજ્જવળ અને અંદરથી નિર્મળ કપૂર, જીવને પણ એવા બનવાની પ્રેરણા આપે છે. લોકવિરુદ્ધ કાર્યો (પરસ્ત્રીગમન, સ્વજનદ્રષ, બીજાનું પચાવી પાડવું, અનીતિ) વગેરેના ત્યાગ દ્વારા બાહાજીવન માર્ગાનુસારિતામય બને. તથા સ્યાદ્વાદ - અનેકાંતવાદ - કર્મવાદની સમજણપૂર્વકની નિર્મળ પરિણતિ ઘડાય એવી શુભ ભાવનાથી કપૂરગુણયુક્ત આત્મશિલ્પના ઘડતર માટે કપૂરયુક્ત જળ ભરેલ કળશ લઈ ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ।।
शशिकरतुषारधवला, उज्ज्वलगन्धा सुतीर्थजलमिश्रा।
कर्पूरोदकधारा, सुमन्त्रपूता पततु बिम्बे ॥ અર્થ: (૧) ચંદ્ર કિરણ અને હિમકણ જેવી ધવલ-શ્વેત તથા (૨) ઉજ્જવલ ગંધવાળી, (૩) પવિત્ર તીર્થના જળથી મિશ્ર અને (૪) સુંદર મંત્રોથી પવિત્ર એવી કપૂર જળની ધારાનો (જિન) બિંબ પર અભિષેક થાઓ. મંત્ર : ૐ દ દ ¢: પરમાર્હત પરમેશ્વરાય બચપુષ્માતિ-નિશ્ર
कर्पूरचूर्ण-संयुतजलेन स्नपयामि स्वाहा ॥ • મસ્તકેથી અભિષેક • લલાટે ચંદનતિલક - મસ્તકે પુષ્પારોપણ - ધૂપ ઉખેવવો (કરવો).
જિનપૂજકનો મોક્ષ ક્યારે? જે પૂઇ તિસક્કે, જિર્ણોદરાય તણા વિગયદોસT
સો તઇય ભવે સિજ્જઈ, અહવા સત્તgમે જમે II સર્વથા દોષ મુક્ત બની ચૂકેલા જિનેશ્વર દેવાધિદેવની જે જીવ ત્રણેય સંધ્યાએ પૂજા કરે છે, તે જીવ ત્રીજા ભવે મોક્ષ પદને પામે છે. અથવા જો બહુ કર્મી હોય તો સાતમા/આઠમા ભવે તો અવશ્ય મોક્ષપદને મેળવે છે.
શિલ્પ-વિધિ
(૪૨)
હેમકલિકા - ૧
Page #61
--------------------------------------------------------------------------
________________
( ૧૮. પુષ્પાંજલિ રત્નાત્ર )
(જિનબિંબ ઉપર પુષ્પાંજલિ પ્રક્ષેપ) આ અંતિમ અભિષેકમાં જળ ભરેલા કળશો હાથમાં લેવાના નથી. પરંતુ, બંને હાથ અત્તર વગેરેથી સુગંધિત કરી, ખોબો ભરીને પુષ્પ લઈને પ્રભુજી સમક્ષ ઊભા રહેવાનું હોય છે. (s, R પ્રતમાં તો કસ્તુરીથી વિલેપિત બેય હાથમાં પુષ્પો લઈ ઊભા રહેવું કહ્યું છે.) તથા શ્લોક મંત્ર બોલીને પુષ્પાંજલિનો પરમાત્માના મસ્તક ઉપર પ્રક્ષેપ કરવાનો હોય છે. (મસ્તકે પુષ્પાંજલિ મુકવાની હોય છે.)
ભાવશિલ્પ : “હે નાથ ! આજ સુધી પરપુદગલ તથા સંસારના સ્વાર્થભર્યા સંબંધોની જ પ્રીતમાં રાચ્યો છું. ઘણું કરીને પ્રેમની વિકૃતિરૂપ વાસનાને જ આધીન બન્યો છું. હે હૃદયવલ્લભ ! આથી શ્રેણિક મહારાજાની જેમ મારા પ્રત્યેક આત્મપ્રદેશ એકમાત્ર આપના જ પ્રેમની ઉદ્દઘોષણા કરું છું. પુષ્પ એ પ્રેમનું પ્રતિક છે. આપને પુષ્પાંજલિ પ્રક્ષેપવા દ્વારા એકમાત્ર આપને જ મારા પ્રિયતમરૂપે જાહેર કરૂં છું.” આવા પ્રેમપૂર્ણ આત્મશિલ્પના ઘડતર માટે મઘમઘાયમાન ફૂલોનો ખોબો ભરી ઊભા રહો. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
नानासुगन्धि पुष्पौघ-रञ्जिता चञ्चरीककृतनादा ।
धूपामोदविमिश्रा, पततात्पुष्पाञ्जलिबिम्बे ॥ १ : सुगन्ध અર્થ : (૧) અનેક પ્રકારના સુંગધિત પુષ્પોથી રજિત-યુક્ત અને (૨) ભમરીઓનો સમુહ જેમાં ગુંજારવ કરી રહ્યો છે એવી તથા (૩) ધૂપની સુગંધથી મિશ્રિત એવી પુષ્પાંજલિનો (જિન) બિંબ પર પ્રક્ષેપ થાઓ. મંત્રઃ ૩% હૂ હૂ હૂં હૈં હૂ : પરમાતે પરમેશ્વર પુષ્યાત્મિનિરર્વયામિ સ્વાહ
(પુષ્પ વધામણા ગીતઃ પૃ. ૧૩૫)
શ્રી અઢાર અભિષેક વિધાના
(૪૩)
શિલ્પ-વિધિ
Page #62
--------------------------------------------------------------------------
________________
(हेव-हेवीना पांय मनिष ) અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણી આદિ કોઈ પણ સમકિતિ દેવ-દેવીઓને નીચે જણાવ્યા અનુસારના પાંચ અભિષેક કરવા.
દરેક અભિષેક કર્યા બાદ મસ્તકે અંગૂઠાથી તિલક કરીને પ્રણામ કરવા. (१) सुपायू ना
सुपवित्रतीर्थनीरेण संयुतं गन्धपुष्पसन्मिश्रम् । पततु जलं बिम्बोपरि, सहिरण्यं मन्त्रपरिपूतम् ॥१॥ सुवर्णद्रव्यसंपूर्णं, चूर्णं कुर्यात्सुनिर्मलम् ।
ततः प्रक्षालनं चाद्भिः पुष्पचन्दनसंयुतैः । (२) पंयरत्नयू जार
नानारत्नौघयुतं, सुगन्धिपुष्पाधिवासितं नीरम् । पतताद् विचित्रवर्णं, मन्त्राढ्यं स्थापनाबिम्बे ॥१॥ यन्नामस्मरणादपि श्रुतिवशादप्यक्षरोच्चारतो, यत्पूर्ण प्रतिमा प्रणामकरणात्संदर्शनात्स्पर्शनात् । भव्यानां भवपङ्कहानिरसकृत्स्यात्तस्य किं सत्पयः
स्नात्रेणापि तथा स्वभक्तिवशतो रत्नोत्सवे तत्पुनः ॥२॥ (3) पंचामृत स्नान
देवबिम्बोपरि निपतत्, घृतदग्धिदुग्धादिद्रव्यपरिपूतम् । दर्भोदकसन्मिश्रं, पञ्चसुधं हरतु दुरितानि ॥ वरपुष्पचन्दनैश्च मधुरैः कृतनि:स्वनैः । दधिदुग्धघृतमित्रैः स्नपयामि देवदेवीम् ॥ २ ॥
શિલ્પ-વિધિ
(४४)
હેમકલિકા - ૧
Page #63
--------------------------------------------------------------------------
________________
(૪) સદૌષધિ સ્નાત્રઃ
सहदेव्यादिसदौषधि - वर्गेणोद्वर्तितस्य बिम्बस्य । तन्मिश्रं बिम्बोपरि, पतज्जलं हरतु दुरितानि ॥ १ ॥ सहदेवी-शतमूली-शतावरी-शङ्खपुष्पिका ।।
कुमारी - लक्ष्मणाऽद्भिश्च, स्नपयामि देवदेवीम् ॥२॥ (૫) તીર્થોદક સ્નાત્રઃ
નર્વાધ-નવી-હંદુ-મુછડેષ, યાનિ તીર્થોદ્રહ્મનિ શુદ્ધાનિ | तैर्मन्त्रसंस्कृतैरिह-बिम्बं स्नपयामि सिद्ध्यर्थम् ॥ नाकीनदीनदविदितैः, पयोभिरम्भोजरेणुभिः सुभगैः । श्रीदेवदेवीबिम्बं, समर्चयेत् सर्वशान्त्यर्थम् ॥ २ ॥ ઉપરોક્ત પાંચ અભિષેક કર્યા બાદ શ્રી દેવ-દેવીઓને શુદ્ધ જળનો અભિષેક કરવો. અંગભૂંછણા કરવા. કેશર-પુષ્પ-ધૂપ-દીપક પૂજા કરી, નૈવેદ્ય અને શ્રીફળ ચડાવવા.
મોટી શાંતિમાં અભિષેકનો પુણ્યાવસર नृत्यन्ति नृत्यं मणिपुष्पवर्ष, सृजन्ति गायन्ति च मङ्गलानि । स्तोत्राणि गोत्राणि पठन्ति मन्त्रान्, कल्याणभाजो हि जिनाभिषेके ॥
- બૃહચ્છાતિ સ્તોત્ર જિનેશ્વર પરમાત્માના અભિષેકના પુણ્ય અવસરે કલ્યાણને ભજનારા પુણ્યશાળી આત્માઓ મન મૂકીને નૃત્ય કરે છે, મણિ-મોતીઓ અને પુષ્પોની વર્ષા કરે છે, હર્ષથી ઉછાળે છે, ધવલમંગલ ગીતો ગાય છે, સ્તોત્ર પાઠ કરે છે, તીર્થંકર પરમાત્માના ગોત્રો કહેવા દ્વારા આદર-બહુમાન કરે છે તથા સુંદર લયબદ્ધ મંત્રોચ્ચારો કરે છે. આમ, અનેકપ્રકારે હર્ષદર્શક ભાવોલ્લાસ વ્યક્ત કરવા દ્વારા ભાગ્યશાળી આત્માઓ પુણ્યના અનુબંધોને પુષ્ટ કરે છે અને સ્વાત્મકલ્યાણ સાધે છે.
શ્રી અઢાર અભિષેક વિધાન
(૪૫)
શિલ્પ-વિધિ
Page #64
--------------------------------------------------------------------------
________________
અષ્ટપ્રકારી પૂજા જિનબિંબોને આ પ્રમાણે અઢાર અભિષેક કર્યા બાદ નીચે પ્રમાણેના શ્લોક-મંત્ર બોલવાપૂર્વક અષ્ટપ્રકારી પૂજા કરવી.
-: અષ્ટપ્રકારી પૂજાના વિશિષ્ટ દુહા :| વિશેષ ભાવોલ્લાસ માટે અષ્ટપ્રકારી પૂજામાં નીચેના દુહાઓ પણ બોલી શકાય
જળપૂજા : સ્નાત્ર કરતાં જગતગુરુ શરીરે, સકલદેવે વિમલકલશ નીરે;
આપણાં કર્મમળ દૂર કીધા, તિણે તે વિબુધ ગ્રંથે પ્રસિદ્ધ // હર્ષ ધરી અપ્સરાવૃંદ આવે, સ્નાત્ર કરી એમ આશિષ પાવે;
જિહાં લગે સુરગિરિ જંબૂદીવો, અમ તણા નાથ જીવાનુજીવો. જેના ચંદનપૂજા ઃ જિનતનુ ચર્ચતાં સકલ નાકી, કહે કુગ્રહ ઉષ્ણતા આજ થાકી;
સફલ અનિમેષતા આજ માકી, ભવ્યતા અમતણી આજ પાકી //રા પૂષ્પ પૂજા : જગધણી પૂજતાં વિવિધ ફૂલે, સ્મરવા તે ગણે ખીણ અમુ
ખંત ધરી માનવા જિનપ પૂજે, સતણા પાપ સંતાપ ધૂજે ૩ી ધૂપ પૂજા : જિનગૃહે વાસતાં ધૂપ પૂરે, મિચ્છર દુર્ગન્ધતા જાય દૂરે,
ધૂપ જિમ સહજ ઊરધગતિ સભાવે, કારકા ઉચ્ચગતિભાવ પાવે જા દીપક પૂજા ઃ જે જના દીપમાલા પ્રકાશે, તેહથી તિમિર અજ્ઞાન નાસે;
નિજ ઘટે જ્ઞાન જોતિ વિકાસ, જેહથી જગતના ભાવ ભાસે.//પા. અક્ષત પૂજા: સ્વસ્તિક પૂરતાં જિનપ આગે, સ્વચેતસિ (સ્વસ્તિશ્રી) ભદ્રકલ્યાણ જાગે;
જન્મજરામરણાદિ અશુભ ભાગે, નિયત-શિવશર્મ રહે તાસ આગાદી નૈવેધ પૂજાઃ ઢોકતાં ભોય પરભાવ ત્યાગે, ભવિજના નિજગુણ ભોગ્ય માગે;
હમ ભણી હમ તણું સ્વરૂપ ભોજયે, આપજો તાતજી જગતપૂજ્ય //૭ી ફળ પૂજા : ફલ ભરે પૂજતાં જગતસ્વામી, મનુજગતિ વેલ હોય સફલ પામી;
સકલ મુનિ ધ્યેયગતિ ભેદ રંગે, ધ્યાવતાં ફલ સમાપ્તિ પ્રસંગે //૮
શિલ્પ-વિધિ
(૪૬)
હેમકલિકા - ૧
Page #65
--------------------------------------------------------------------------
________________
(૧) જળપૂજા (હાથમાં જળનો કળશ ધારણ કરવો.) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
જળપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ,
જળપૂજા ફળ મુજ હજો, માંગો એમ પ્રભુ પાસ. મંત્ર : ૐ દૂ શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય નY-TRTमृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय जलं यजामहे स्वाहा ॥
(કેસર, રહી ન જાય તે રીતે અભિષેક કરવો, પછી પાણીનું એક પણ બિન્દુ ન રહે તેવી રીતે અંગભૂંછણા કરવા.)
(ર) વિલેપન પૂજા (કેસર પૂજા)
(હાથમાં કેસરની વાટકી લેવી.) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખરંગ,
આત્મ-શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ. મંત્ર : ૐ હ્વીં શ્ર પરમપુરુષાર્થ પરમેશ્વરાય નમ્ન-નરमृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय चन्दनं यजामहे स्वाहा ॥ (નીચે લખેલા નવાંગી પૂજાના દુહા બોલી, પૂજા કરવી)
નવ અંગ પૂજાના દુહા જલભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંત, ઋષભ ચરણ અંગુઠડે, દાયક ભવજલ અંત. જાનુ બળે કાઉસ્સગ્ગ રહ્યા, વિચર્યા દેશ-વિદેશ ખડા-ખડા કેવળ લહ્યું, પૂજો જાનુ નરેશ. લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન, કર કાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુમાન.
|| ૨ |
||
૩ ||
શ્રી અઢાર અભિષેક વિધાન
(૪૦)
શિલ્પ-વિધિ
Page #66
--------------------------------------------------------------------------
________________
|
૪ ||
માન ગયું દોય અંસથી, દેખી વીર્ય અનંત, ભુજા બળે ભવજળ તર્યા, પૂજો ખંધ મહંત. સિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત, વસિયા તેણે કારણ ભવિ, શિર શિખા પૂજંત. // પી તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત, ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત. // ૬ // સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુલ, મધુર ધ્વનિ સુરનર સુણે, તેણે ગળે તિલક અમૂલ. || ૭ | હૃદય કમલ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ, હિમદહે વનખંડને, હૃદય તિલક સંતોષ. || ૮ / રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ, નાભિ કમળની પૂજના, કરતાં અવિચલ ધામ. // ૯ // ઉપદેશક નવ તત્ત્વના, તેણે નવ અંગ નિણંદ, પૂજો બહુવિધ રાગથી, કહે શુભવીર મુણિંદ //
(૩) પુષ્ય પૂજા (હાથમાં સુંદર અને સુગંધિત પુષ્પમાળા - પુષ્પની થાળી ધારણ કરવી.) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજો ગત સંતાપ,
સુમજંતુ ભવ્ય પરે, કરીયે સમકિત છાપI, મંત્ર : ૩% હૈં શ્ર પરHપુરુષાર્થ પરેગ્નેશ્વરાય નમ્ન-નરमृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय पुष्पं यजामहे स्वाहा ॥ (પ્રભુજીને પુષ્પમાળા-પુષ્પો ચડાવવા.)
(૪) ધૂપ પૂજા (હાથમાં ધૂપપાત્ર લઈને ઉભા રહેવું) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
શિલ્પ-વિધિ
(૪૮)
હેમકલિકા - ૧
Page #67
--------------------------------------------------------------------------
________________
ધ્યાનઘટા પ્રગટાવીયે, વામ નયન જિન ધૂપ, મિચ્છત દુર્ગધ દૂર ટળે, પ્રગટે આત્મસ્વરુપ. મંત્ર : ૐ હૂ શ્ર પ૨૫પુરુષાય પરેશ્વરાય -નીमृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय धूपं यजामहे स्वाहा ॥
(૫) દીપક પૂજા (હાથમાં દીપક લઈને ઉભા રહેવું.) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ દ્રવ્ય દીપક સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક,
ભાવ પ્રદીપ પ્રગટ હુયે, ભાસિત લોકાલોક. મંત્ર : ૐ ક્રૂ શ્ર પરHપુરુષાય પરમેશ્વરાય નન્ન-નરमृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय दीपकं यजामहे स्वाहा ॥
(૬) અક્ષતપૂજા (હાથમાં અક્ષતની થાળી લઈને ઉભા રહેવું.) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ,
પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાળ. મંત્ર : ૐ શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય નન્ન-નરमृत्युनिवारणाय श्रीमते जिनेन्द्राय अक्षतं यजामहे स्वाहा ॥
(સાથીયો અને સિદ્ધશિલા બનાવતા બોલવાના દુહા) ચિહુંગતિ ભ્રમણ સંસારમાં, જન્મ-મરણ જંજાળ, પંચમગતિ વિણ જીવને, સુખ નહિ ત્રિસું કાળ // સાંસારિક ફળ માંગીને, રખડ્યો બહુ સંસાર, અષ્ટ કરમ નિવારવા, માંગુ મોક્ષ ફળ સાર //
શ્રી અઢાર અભિષેક વિધાના
(૪૯)
શિલ્પ-વિધિ
Page #68
--------------------------------------------------------------------------
________________
અક્ષત પૂજા કરતાં થકાં, સફળ કરું અવતાર, ફળ માંગુ પ્રભુ આગળ, તાર-તાર મુજ તાર //
દર્શન-જ્ઞાન-ચારિત્રનાં, આરાધનથી સાર, સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર //
(૭) નૈવેધ પૂજા (થાળીમાં સાકર, પતાસા, સાટા, ઘેબર, પેંડા, બરફી, મૈસુર વગેરે
અલગ-અલગ મિઠાઈ લઈ નૈવૈદ્ય પૂજા સાથિયા ઉપર કરવી.) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
અણાહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઈય અનંત,
દૂર કરી તે દીજીયે, અણાહારી શિવ સંત. મંત્રઃ ૐ દૈ શ્ર પરમપુરુષાય પરમેશ્વરાય નમ્ન-નર-મૃત્યુનિવરિય શ્રીમત્તે जिनेन्द्राय नैवेद्यं यजामहे स्वाहा ॥
(૮) ફળ પૂજા (બદામ, સોપારી, શ્રીફળ, સફરજન, દાડમ, ચીકુ, દ્રાક્ષ, મોસંબી, અનાનસ
આદિ ફળોથી સિદ્ધશિલા ઉપર ફળ પૂજા કરવી.) नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
ઈન્દ્રાદિક પૂજા ભણી, ફળ લાવે ધરી રાગ,
પુરુષોત્તમ પૂજી કરી, માંગે શિવ ફળ-ત્યાગ. મંત્રઃ ૐ શ્ર પરમપુરુષાથ પરમેશ્વરાય ન-નર-મૃત્યુનિવરિય શ્રીમતે जिनेन्द्राय फलं यजामहे स्वाहा ॥
જિનપ્રતિમાના પૂજન, વંદન અને દર્શનથી ઋષિહત્યાદિ જેવા ઘોર પાપો
પણ ભાવવશાત ધોવાઈને સાફ થઈ જાય છે.
શિલ્પ-વિધિ
(૫૦)
હેમકલિકા - ૧
Page #69
--------------------------------------------------------------------------
________________
( લુણ ઉતારણ (અષ્ટપ્રકારી પૂજા બાદ લૂણ ઉતારીને આરતિ અને મંગળ દીવો કરવો.) લૂણ ઉતારવા માટે દ્રવ્ય : માટી, આખું મીઠું, દશાંગ ધૂપનો ભૂકો. નોંધ : આરતિ-મંગળદીવાને કંકુનું તિલક કરીને લૂણ વિધિ કરવી. લૂણ ઉતારતી વખતે બોલવાના દુહા : માટી-મીઠું હથેળીમાં લઈ આરતી મંગળદીવા ઉપર ફેરવી બંને દ્રવ્યો પાણી ભરેલી વાટકીમાં નાખવાં. नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥
લૂણ ઉતારો જિનવર અંગે, નિર્મલ જલધારા મનરંગે. લૂણ ||૧
જિન જિમ તડ તડ લૂણ જ ફુટે,
તિમતિમ અશુભ કર્મબંધ તુટે. લૂણ રા. (માટી-મીઠું ઉપર પ્રમાણે પેટાવેલ ધૂપ પર ફેરવી ધૂપ-પાણીમાં (અગ્નિમાં) નાખવાં.)
નયન સલૂણા શ્રી જિનજીના, અનુપમ રૂપ દયારસ ભીનાં. લૂણ૦ lal
રૂપ સલુણું જિનજીનું દિસે,
લાક્યું લૂણ તે જલમાં પેસે. લૂણ ૪ll ત્રણ પ્રદક્ષિણા દેઈ જલધારા, જલણ પખવીએ લૂણ ઉદારા. લૂણ૦ પી.
જે જિન ઉપર ધૂમણો પ્રાણી,
તે એમ થાજો લૂણ ક્યું પાણી. લૂણ દી (દશાંગધૂપનો ભુક્કો ઉપર પ્રમાણે ફેરવી ધૂપ-પાણીમાં (અગ્નિમાં) નાંખવું.)
અગર કૃષ્ણાગરું, કુંદરુ સુગંધે .
ધૂપ કરી જે વિવિધ પ્રબંધે. લૂણo llll. (શ્લોકો બોલાય પછી પાણીમાં અને ધૂપમાં દ્રવ્યો નાંખવા.)
શ્રી અઢાર અભિષેક વિધાન
(૫૧)
શિલ્પ-વિધિ
Page #70
--------------------------------------------------------------------------
________________
( આરતિ અને મંગળ દીવો )
-: આરતિ - नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ જય જય આરતિ આદિ જિગંદા, નાભિરાયા મરુદેવી કો નંદા ... જય જય ... ૧ પહેલી આરતિ પૂજા કીજે, નરભવ પામીને લાહો લીજે ... જય જય ... ૨ દુસરી આરતિ દીન દયાલા, ધૂલેવા નગરમાં જગ અજવાળા ... જય જય ... ૩ તીસરી આરતિ ત્રિભુવન દેવા, સુરનર ઈન્દ્ર કરે તોરી સેવા ... જય જય ... ૪ ચોથી આરતિ ચઉગતિ ચૂરે, મનવાંછિત ફળ શિવસુખ પૂરે ... જય જય ... ૫ પંચમી આરતિ પુન્ય ઉપાયા, મૂલચંદે ઋષભ ગુણ ગાયા ... જય જય ... ૬
- મંગલ દીપક :
नमोऽर्हत्-सिद्धाचार्योपाध्याय-सर्वसाधुभ्यः ॥ દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો, આરતિ ઉતારણ બહુ ચિરંજીવો. દીવો.૧ *સોહમને ઘેર પર્વદીવાળી, અંબર ખેલે અમરા બાળી. દીવો.૨ દીપાળ ભણે એણે કુળ અજુવાળી, ભાવે ભગતે વિઘન નિવારી. દીવો.૩ દીપાળ ભણે એણે એ કલિકાળે, આરતિ ઉતારી રાજા કુમારપાળે. દીવો.૪ અમ ઘેર મંગલિક તુમ ઘેર મંગલિક, મંગલિક ચતુર્વિધ સંઘને હોજો. દીવો.૫ * સોહમ = સૌધર્મેન્દ્ર
શિલ્પ-વિધિ
(૫૨)
હેમકલિકા - ૧
Page #71
--------------------------------------------------------------------------
________________
( શાન્તિ કળશ વિધાન ) કુંડીની અંદર કેસરનો સાથિયો કરી સોપારી, રૂપાનાણું, ચોખા અને ફુલ પધરાવવા. શાંતિકળશ કરનાર વ્યક્તિને (ભગવંતને પડદો કરીને) કંકુ વડે તિલક કરવું - ચોખા ચોંટાડવા. ફૂલની માળા હોય તો તે પણ પહેરાવવી. પછી વધાવવા માટે ચોખા હાથમાં આપવા અને શાંતિકળશ કરનાર વ્યક્તિ ભગવંતને ચોખાથી વધાવે. પછી તે વ્યક્તિની હથેળીમાં કેસર વડે સાથીયો કરવો. ચોખા પધરાવવા. પછી કળશને નાડાછડી બાંધી, વણજળ ભરી, કેસરનો સાથીયો કરીને તે કળશ, શાંતિકળશ કરનાર વ્યક્તિના હાથમાં પધરાવવો. પછી ધાર અખંડપણે ચાલુ કરવી. મુખ્ય કળશમાંથી કુંડીમાં પડતું પાણી ડાભધરોને અડીને કુંડમાં પડે એમ કરવું સવિશેષ લાભદાયક છે. સૌથી પહેલાં ત્રણ નવકાર બોલવા.
ત્યારબાદ ઉવસગ્ગહર અને મોટી શાન્તિ બોલવા પૂર્વક અખંડ જળધારાએ શાંતિકળશ કરવો. શાંતિકળશમાં સ્નાત્રનું અભિષેક જળ ઉપયોગમાં લેવું.
નમો અરિહંતાણ // ૧ // નમો સિદ્ધાણં // ૨ // નમો આયરિયાણં || ૩ || નમો ઉવજઝાયાણં | ૪ || નમો લોએ સવ્વ-સાહૂણં // ૫ // એસો પંચ નમુક્કારો // ૬ // સવ-પાવપ્પણાસણો || ૭ | મંગલાણં ચ સવ્વસિં | ૮ || પઢમં હવઈ મંગલ // ૯ //
-: શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર :ઉવસગ્ગહર પાસે, પાસે વંદામિ કમ્મુ-ઘણ મુક્ક | વિસહર વિસ નિગ્લાસ, મંગલ કલ્યાણ આવાસ / ૧ // વિસર ફુલિંગ માં, કંઠે ધારે) જો સયા મણુઓ / તસ્ય ગહ રોગ મારી, દુક જરા જંતિ ઉવસામ // ૨ // ચિઢઉ દૂરે મતો, તુઝ પણામો વિ બહુ ફલો હોઈ ! નરતિરિએસુ વિ જીવા, પાવંતિ ન દુખ-દોગચ્ચે // ૩ //
શ્રી અઢાર અભિષેક વિધાન
(૫૩)
શિલ્પ-વિધિ
Page #72
--------------------------------------------------------------------------
________________
તુહ સમ્મત્તે લદ્ધ, ચિંતામણિ કમ્પપાય-વભૂહિએ / પાવંતિ અવિઘેણું, જીવા અયરામર ઠાણે | ૪ || ઈઅ સંથુઓ મહાયસ, ભત્તિભર નિર્ભરેણ હિઅએણ / તા દેવ દિજ્જ બોહિં, ભવે ભવે પાસ જિણચંદ // પ .
-: શ્રી બૃહચ્છાન્તિ સ્તોત્ર :ભો ભો ભવ્યાઃ શ્રુણત વચન પ્રસ્તુત સર્વમત૬, યે યાત્રામાં ત્રિભુવનગુરોરાઈતા ભક્તિભાજ: | તેષાં શાન્તિર્ભવતુ ભવતામહેંદાદિપ્રભાવાદારોગ્ય શ્રી ધૃતિમતિકરી ક્લેશવિધ્વંસહેતુ // ૧ //
ભો ભો ભવ્યલોકાઃ I ઈહ હિ ભરતૈરાવતવિદેહસન્મવાનાં સમસ્તતીર્થકૃતાં જન્મભ્યાસન-પ્રકમ્પાનન્તરમવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુઘોષાઘટાચાલનાનત્તર સકલ-સુરાસુરેન્દ્રઃ સહ સમાગત્ય સવિનયમહદ્ ભટ્ટારકે ગૃહીત્યા, ગવા કનકાદ્રિધૃશૈ,વિહિતજન્માભિષેક: શાન્તિમુદ્દોષયતિ યથા તતોડહં કૃતાનુકારમિતિ કૃત્વા મહાજનો યેન ગતઃ સ પત્થાઃ ઈતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય, સ્નાત્રપીઠે સ્નાત્ર વિધાય, શાન્તિમુદ્દે - ઘોષયામિ, તપૂજાયાત્રાસ્નાનાદિમહોત્સવાનન્તરમિતિ કૃત્વા કર્ણ દવા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા //
- ૐ પુણ્યાતું પુણ્યાહ પ્રીયન્તાં પ્રીયન્તાં ભગવન્તોડહંન્તઃ સર્વા: સર્વદર્શિનત્રિલોકનાથા ત્રિલોકમહિતા ત્રિલોકપૂજયા-સિલોકેશ્વરાગ્નિલોકોદ્યોતકરાર //
3ૐ ઋષભ-અજિત-સંભવ-અભિનન્દન-સુમતિ-પદ્મપ્રભ-સુપાર્શ્વ-ચન્દ્રપ્રભસુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજય-વિમલ-અનન્ત-ધર્મ-શાન્તિ-કુન્દુ-અર-મલ્લિમુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વવર્ધમાનાન્તા જિનાઃ શાન્તાઃ શાન્તિકર ભવન્તુ સ્વાહા /
ૐ મુનયો મુનિપ્રવરા રિયુવિજયદુર્ભિક્ષકાન્તારેષુ દુર્ગમાર્ગેષ રક્ષતુ વો નિત્ય સ્વાહા |
૩ૐ-શ્રી-હી-ધૃતિ-મતિ-કીર્તિ-કાન્તિ-બુદ્ધિ-લક્ષ્મી-ધા-વિદ્યા-સાધન-પ્રવેશનિવેશનેષુ સુગૃહીતનામાનો જયન્ત તે જિનેન્દ્રાઃ |
શિલ્પ-વિધિ
(૫૪)
હેમકલિકા - ૧
Page #73
--------------------------------------------------------------------------
________________
ૐ રોહિણી-પ્રજ્ઞપ્તિ-વજશૃંખલા-વજાકુશ-અપ્રતિચક્રા-પુરુષદત્તા-કાલીમહાકાલી-ગૌરી-ગાન્ધારી-સર્વસ્ત્ર-મહાજવાલા-માનવી-વૈરોટ્યા-અછૂતા-માનસીમહામાનસી ષોડશ વિદ્યાદેવ્યો રક્ષતુ વો નિત્ય સ્વાહા !
- ૐ આચાર્યોપાધ્યાય પ્રભુતિ ચાતુર્વર્ણસ્ય શ્રી શ્રમણસંઘસ્ય શાન્તિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ / - ૐ ગ્રહાશ્ચન્દ્ર-સૂર્યાગારક-બુધ-બૃહસ્પતિ-શુક્ર-શનૈશ્ચર-રાહુ-કેતુ સહિતાઃ સલોકપાલાઃ સોમ-યમ-વરુણ-કુબેર-વાસવાદિત્ય સ્કન્દ વિનાયકોપેતા યે ચાચેડપિ ગ્રામ-નગર-ક્ષેત્રદેવતાદયસ્ત સર્વે પ્રીયજ્ઞામ્ પ્રીયન્તામ્ અક્ષીણકોશકોઠાગારા નરપતયશ્ચ ભવન્તુ સ્વાહા /
૩ૐ પુત્ર-મિત્ર-ભ્રાતૃ-કલત્ર-સુદત-સ્વજન-સમ્બન્ધિ-બન્ધવર્ગ સહિતાઃ નિત્ય ચામોદપ્રમોદકારિણ: અસ્મિથ ભૂમણ્ડલ આયતન નિવાસી-સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકાણાં રોગોપસર્ગ વ્યાધિદુઃખ-દુર્ભિક્ષદૌર્મનસ્યોપશમનાય શાન્તિર્ભવતુ //
ૐ તુષ્ટિ-પુષ્ટિ-ઋદ્ધિ-વૃદ્ધિ-માર્ગલ્યોત્સવાઃ સદા પ્રાદુર્ભુતાનિ, પાપાનિ શામ્યન્ત દુરિતાનિ શત્રવઃ પરામુખા ભવન્તુ સ્વાહા | શ્રીમતે શાન્તિનાથાય, નમઃ શાન્તિવિધાયિને / રૈલોક્યસ્યામરાધીશ-મુકુટાભ્યચિંતાડ્વયે / ૧ / શાન્તિઃ શાન્તિકરઃ શ્રીમાનું, શાન્તિ દિશતુ મે ગુરુ: | શાન્તિદેવ સદા તેષાં, યેષાં શાન્તિગૃહે ગૃહે / ૨ // ઉત્કૃષ્ટરિષ્ટદુષ્ટ ગ્રહગતિદુઃ સ્વાદુર્નિમિત્તાદિ / સંપાદિતહિતસંપ-જ્ઞામગ્રહણ જયતિ શાન્ત: // ૩ //. શ્રી સંઘજગજનપદ-રાજાધિપરાજસન્નિવેશાનામ્ | ગોષ્ઠિકપુરમુગાણાં, વ્યાકરણેય્યહવેચ્છાન્તિમ્ II ૪ / શ્રી શ્રમણસંઘસ્ય શાન્તિર્ભવતુ | શ્રી જનપદાનાં શાન્તિર્ભવતુ / શ્રી રાજાધિપાનાં શાન્તિર્ભવતુ | શ્રી રાજસન્નિવેશાનાં શાંન્તિર્ભવતુ | શ્રી ગોષ્ઠિકાનાં શાન્તિર્ભવતઃ | શ્રી પૌરમુગાણાં શાન્તિર્ભવતુ !
શ્રી અઢાર અભિષેક વિધાન
(૫૫)
શિલ્પ-વિધિ
Page #74
--------------------------------------------------------------------------
________________
શ્રી પૌરજનસ્ય શાન્તિર્ભવતુઃ | શ્રી બ્રહ્મલોકસ્ય શાન્તિર્ભવતુ: | ૐ સ્વાહા, ૐ સ્વાહા, ૩ૐ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા //
એષાં શાન્તિઃ પ્રતિષ્ઠાયાત્રાસ્નાત્રાઘવસાનેષુ શાન્તિ-કલશં ગૃહીતા કુકુમચન્દનકર્પરાગધુપવાસ-કુસુમાંજલિસમેતઃ સ્નાત્રચતુણ્ડિકાયાં શ્રીસંઘસમેતઃ શુચિશુચિવપુઃ પુષ્પવસ્ત્રચન્દનાભરણાલકૃતઃ પુષ્પમાલાં કઠે કૃત્વા શાન્તિમુદ્ - ઘોષયિતા શાન્તિપાનીયે મસ્તકે દાતમિતિ //
નૃત્યન્તિ નૃત્ય મણિપુષ્પવર્ષ, સૃજત્તિ ગાયન્તિ ચ મગલાનિ | સ્તોત્રાણિ ગોત્રાણિ પઠન્તિ મન્નાનું, કલ્યાણભાજો હિ જિનાભિષેકે // શિવમસ્તુ સર્વજગતઃ, પરહિતનિરતા ભવન્તુ ભૂતગણાઃ | દોષા: પ્રયાનું નાશ, સર્વત્ર સુખીભવતુ લોકઃ | અહં તિર્થીયરમાયા, સિવાદેવી તુમ્હ નવરનિવાસિની ! અખ્ત સિવં તુમ્હ સિવું, અસિવોવસમ સિવં ભવતુ સ્વાહા // ઉપસર્ગા ક્ષય યાન્તિ, છિદ્યત્તે વિજ્ઞવલ્લયઃ | મનઃ પ્રસન્નતામતિ, પૂજ્યમાને જિનેશ્વરે | સર્વમંગલ માંગલ્ય, સર્વકલ્યાણ કારણમ્ | પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ્ //
(ત્યારબાદ નીચેની ચાર ગાથા બોલવી.) ૐ સં સંતિ સંતિકર, સંતિષ્ણ સવભયા; સંતિ કુણામિ જિર્ણ, સંતિ વિહેઉ મે સ્વાહા. ૧ ૩ૐ રોગજલજલણવિસહર, ચોરારિ-મઈદ-ગ-રણભયાઈ; પાસજિણ-નામ-સંકિgeણ, પસમંતિ સવાઈ સ્વાહા. ૨ ૐ વરકણયસંખવિદુમ-મરગયઘણહિં વિગયો; સત્તરિચય જિણાણં, સવ્વામર-પૂઈએ વંદે સ્વાહા. ૩ ૐ ભવણવઈ વાણવંતર, જોઈસવાસી વિમાણવાસી અ; જે કેવિ દુઢ દેવા, તે સર્વે ઉવસમતુ મમ સ્વાહા. ૪
(અહીં શાંતિ કળશ પૂરો કરવો અને ચૈત્યવંદન કરવું.)
શિલ્પ-વિધિ
(૫)
હેમકલિકા - ૧
Page #75
--------------------------------------------------------------------------
________________
( ચૈત્યવંદન, ઈરિયાવહી કરી ૧ લોગસ્સનો કાઉસગ્ગ કરી લોગસ્સ બોલીને ત્રણ ખમાસમણા
દેવા.
પછી ચૈત્યવંદન કરવું. તે આ પ્રમાણે : સકલ-કુશલ-વલ્લી-પુષ્પરાવર્ત-મેઘો, દુરિત-તિમિર-ભાનુ કલ્પવૃક્ષોપમાન; ભવ-જલ-નિધિ-પોતઃ સર્વ-સંપત્તિ-હેતુઃ, સ ભવતુ સતત વ શ્રેયસે શાન્તિનાથઃ, શ્રેયસે પાર્શ્વનાથઃ | 3ૐ નમઃ પાર્શ્વનાથાય, વિશ્વચિંતામણીયતે; હીં ધરણેન્દ્રનૈરોચ્યા, પદ્માદેવીયુતાય છે. [૧ શાંતિ-તુષ્ટિ-મહાપુષ્ટિ-વૃતિ-કીર્તિ વિધાયિને; ૐ હ્રીં દીવ્યાલ વૈતાલ, સર્વાધિવ્યાધિવિનાશિને. રેરા જયાડજિતાખ્યાવિજયાખ્યાપરાજિતયાન્વિત; દિશાંપાલેગૃહેર્યક્ષ-વિદ્યાદેવી-ભિરન્વિતઃ. //૩
ૐ અસિઆઉસાય નમસ્ત વૈલોક્યનાથતામ્; ચતુઃષષ્ટિ-સુરેન્દ્રાસ્તે, ભાસત્તે છત્ર-ચામરે.. //૪ll શ્રી શંખેશ્વરમંડણ ! પાર્શ્વજિન ! પ્રણત-કલ્પતરુકલ્પ ! ચૂરય દુષ્ટ-વાત, પૂરય મે વાંછિત નાથ ! //પા. જં કિંચિ નામતિë, સગે-પાયાલિ-માણસે લોએ; જાઈ જિણ-બિંબઈ, તાઈ સવાઈ વંદામિ. ||૧|| નમુત્થણે અરિહંતાણ, ભગવંતાણે આઈગરાણે તિસ્થયરાણ, સયંસંબુદ્ધાણં, પુરિસુત્તમાર્ણ પુરિસસીહાણે પુરિસવરપુંડરિઆણું પરિવરગંધહસ્થીર્ણ, લોગુત્તમારું લોગનાહાણ લોગહિઆણે લોગપઈવાણું લોગપજો.અગરાણ,
શ્રી અઢાર અભિષેક વિધાન
(૫૦)
શિલ્પ-વિધિ
Page #76
--------------------------------------------------------------------------
________________
અભયદયાણ, ચખુદયાણું, મગ્નદયા, સરણદયાણ, બોહિદયાણ, ધમ્મદયાણ ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણ, ધમ્મસારહીણ ધમ્મવરચારિતચક્કવટ્ટીણું અપ્પડિહયવરનાણ દંસણધરાણ, વિયટ્ટછઉમાણે, જિણાણે જાવયાણું, તિજ્ઞાણે તારયાણ, બુદ્ધાણં બોયાણ, મુત્તાણું મોઅગાણં, સવ્વલૂણં, સવદરિસીણં, સિવમલ-મરૂઅ મહંત-મખિય-મવાબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધિગઈનામધેયંઠાણ સંપત્તાણું-નમો જિણાણે જિઅભયાણ, જે આ અઈઆ સિદ્ધા; જે આ ભવિસંતિસાગએ કાલે, સંપઈએ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ // જાવંતિ ચેઈઆઈ, ઉ અ અહે અ તિરિઅ લોએ અ; સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ . ઈચ્છામિ ખમા) જાવંત કેવિ સાહૂ, ભરફેરવયમહાવિદેહે અ, સલૅસિં તેસિં પણઓ, તિવિહેણ તિદંડ વિરયાણ // નમોડહેતુ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ | શાંતિ જિનેશ્વર સાચો સાહિબ,
શાંતિ કરણ ઈન કલિમેં... હો જિનજી.! તું મેરા મનમેં તું મેરા દિલમેં... ધ્યાન ધરું પલપલમેં સાહેબ...
તું મેરા મનમેં... ૧ ભવમાં ભમતાં મેં દરિશન પાયો, આશા પૂરો એક પલમે હો જિનજી.
તું મેરા મનમેં... ૨ નિરમલ જ્યોત વદન પર સોહે, નીકસ્યો જયું ચંદ બાદલમેં હો જિનજી.
તું મેરા મનમેં... ૩
શિલ્પ-વિધિ
(૫૮)
હેમકલિકા - ૧
Page #77
--------------------------------------------------------------------------
________________
મેરો મન તુમ સાથે લીનો, મીન વસે યું જલમેં હો જિન.
તું મેરા મનમેં... ૪ જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર ! દીઠોજી દેવ સકલમેં હો જિનજી.
તું મેરા મનમેં... ૫ આ અથવા જે મૂળનાયક ભગવાન હોય તેમનું સ્તવન કહી જયવીયરાય આખા કહેવા. પછી ઉભા થઈ અરિહંત ચેઈઆણં, અશ્વત્થ કહી એક નવકારનો કાઉસગ્ગ કરવો. પછી થોય કહેવી.
શાંતિ સુહંકર સાહિબો, સંયમ અવધારે; સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે; વિચરતા અવની તલે, તપ ઉગ્ર વિહારે; જ્ઞાન-ધ્યાન એકતાનથી, તિર્યંચને તારે. ૧
ઈચ્છામિ ખમા) આવ્યો શરણે તમારા, જિનવર કરજો આશ પૂરી અમારી; નાવ્યો ભવપાર મારો, તુમ વિણ જગમાં સાર લે કોણ મારી; ગાયો જિનરાજ આજે, હરખ અધિકથી પરમ આનંદકારી; પાયો તુમ દર્શ નાશે ભવભયભ્રમણા, નાથ ! સર્વે અમારી. ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગું છું દેવાધિદેવા; સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી.
સાધુ-સાધ્વીને દીક્ષા અવસરે ઓઘો પૂર્વ અથવા ઉત્તર સન્મુખ ઊભા રાખીને આપવો (કેમકે આ બે દિશામાં વધુ મંદિરો આવેલાં છે.) અથવા જે દિશામાં જિનચૈત્ય રહા હોય તે દિશામાં રહીને દીક્ષા આપવી કે લેવી જોઈએ.
- શ્રી સ્થાનાંગ સૂત્રા
શ્રી અઢાર અભિષેક વિધાના
(૫૯)
શિલ્પ-વિધિ
Page #78
--------------------------------------------------------------------------
________________ ( ક્ષમાપના ) દેવા દેવાર્શનાર્થ યે, પૂરાહૂતાઋતુવિધાઃ | તે વિધાયાહતાં પૂજાં, યાન્ત સર્વે યથાગતમ્ // 3ૐ આજ્ઞાહીન, ક્રિયાહીન, મંત્રહીન ચ યસ્કૃતમ્ | તત્ સર્વ કૃપયા દેવ ! ક્ષમસ્વ પરમેશ્વર ! / 1 // 38 આહ્વાન નૈવ જાનામિ, ન જાનામિ વિસર્જન ! પૂજાવિધિ ન જાનામિ, પ્રસીદ પરમેશ્વર ! / 2 / ઉપસર્ગો: ક્ષય યાન્તિ, છિદ્યન્ત વિદનવલ્લયઃ | મનઃ પ્રસન્નતામતિ, પૂજ્યમાને જિનેશ્વરે || સર્વ મંગલ - માંગલ્ય, સર્વકલ્યાણકારણે | પ્રધાન સર્વધર્માણામ્, જૈન જયતિ શાસનમ્ | પછી ચોખાથી વધાવવા. ઈચ્છામિ ખમા) અવિધિ આશાતનાએ કરી મિચ્છા મિ દુક્કડમ્. દ્વિપસાગરપ્રજ્ઞતિશાસ્ત્ર કહે છે કે : સમુદ્રમાં ભ્રમણ કરી રહેલા માછલાઓની નજરમાં ક્યારેક જિનેશ્વર પરમાત્માની પ્રતિમા આકારનું માછલું પણ નજરે ચડી જાય છે. આવી જિનેશ્વર સમાન આકૃતિ ધરાવતા માછલાને જોઈને અનેક માછલા જાતિસ્મરણ જ્ઞાન પામે છે. સમ્યકત્વને પામે છે. શ્રાવકધર્મને સ્વીકારે છે. 12 વ્રતોને ગ્રહણ કરે છે. અને સમાધિ સાથે સ્વર્ગવાસ પામી આઠમા દેવલોકમાં જાય છે. શિલ્પ-વિધિ (60) હેમકલિકા - 1