Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
View full book text
________________
૧૫
યોગલક્ષણદ્વાત્રિશિકા/બ્લોક-૫-૬ (૮) નિષ્કલારંભસંગત :
ભવાભિનંદી જીવ નિષ્ફળ આરંભથી યુક્ત હોય છે. ભવાભિનંદી જીવને ગાઢ કર્મોને કારણે સંસારનાં સુખો પ્રત્યે ગાઢ રાગ હોય છે. પરિણામે સર્વત્ર ભૌતિક સુખરૂપી અતત્ત્વનો અભિનિવેશ=આગ્રહ, હોવાથી ધર્માનુષ્ઠાન કરે તોપણ તે ભૌતિક આશયથી કરે છે. તેથી તેનું તે ધર્માનુષ્ઠાન આત્મિક ગુણોને વિકસાવવામાં કારણ બનતું નથી. તેથી ભવાભિનંદી જીવ નિષ્ફળારંભી છે.
ભવાભિનંદીનાં ઉપર્યુક્ત આઠ લક્ષણોમાં ક્ષુદ્ર, લોભરતિ, દીન, ભયવાન, અજ્ઞ અને નિષ્કલારંભસંગત એ છે લક્ષણો ભવાભિનંદીની પ્રકૃતિમાં વર્તતા પરિણામ છે, જ્યારે મત્સરી અને શઠ એ બે તેનાં પરિચાયક લિંગ છે અર્થાત જે ભાવ બહુલતાએ તેનામાં વર્તે છે, તે ભાવને બતાવીને ભવાભિનંદીનો પરિચય કરાવનાર લિંગ છે, એમ જણાય છે. પણ અવતરણિકા :
શ્લોક-૪માં કહ્યું કે ચરમાવર્તની બહારના જીવો લોકપંક્તિમાં આદર કરનારા હોય છે. તેથી લોકપંક્તિ શું છે ? તે બતાવે છે – શ્લોક :
लोकाराधनहेतोर्या मलिनेनान्तरात्मना ।
क्रियते सत्क्रिया सा च लोकपंक्तिरुदाहता ।।६।। અન્વયાર્થ:
ચ=અને નોરથનદેતો:=લોકની આરાધનાના હેતુથી લોકોના ચિત્તને આવર્જનના નિમિતે તિનેનાન્તરાત્મન=મલિત અંતરાત્મા વડે ય સચિ=જે સલ્કિયા યિતે કરાય છે, સાકતે તોપત્તિ =લોકપંક્તિ હતીઃકહેવાઈ છે. Jigli શ્લોકાર્ચ -
અને લોકની આરાધનાના હેતુથી લોકોના ચિત્તને આવર્જન કરવાના નિમિત્તે, મલિન અંતરાત્મા વડે જે સ&િયા કરાય છે, તે લોકપંક્તિ કહેવાઈ છે. Illi
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114