Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 41
________________ ૨૨ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-લ કીર્તિ આદિની સ્પૃહાવાળા જેવી નહીં હોવા છતાં શુભ નથી, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : अनाभोगवतः सापि धर्माहानिकृतो वरम् । शुभा तत्त्वेन नैकापि प्रणिधानाद्यभावतः ।।९।। અન્વયાર્થ : ધદનિવૃત્ત =ધર્મની હાનિ નહીં કરનારા એવા, નામાવતઃ= અનાભોગવાળાની સાપિકતે પણEલોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા પણ વરસારી છે, તત્ત્વન તત્વથી, પ્રાથનામાવતા=પ્રણિધાનાદિના અભાવથી વાપિ એક પણ ગુમાં ન=શુભ નથી. ૯ શ્લોકાર્ય : ધર્મની હાનિ નહીં કરનારા એવા અનાભોગવાળાની લોકપંક્તિથી કરાયેલી ધર્મક્રિયા પણ સારી છે, તત્ત્વથી પ્રણિધાનાદિનો અભાવ હોવાથી એક પણ શુભ નથી. II II. ક સપ' અહીં * T' થી એ કહેવું છે કે લોકપંક્તિથી નહીં કરાયેલી ધર્મક્રિયા તો સારી છે, પરંતુ અનાભાંગવાળાની લોકપંક્તિથી કરાયેલી પણ ધર્મક્રિયા મનાગૂ સુંદર છે. - ' T' અહીં ૩પ' થી એ કહેવું છે કે કીર્તિ આદિની સ્પૃહા માટે કરાતી કે અનાભોગવાળાથી કરાતી લોકપંક્તિની એક પણ ક્રિયા શુભ નથી. પ્રધાનામાવત:' અહીં ર થી પ્રવૃત્તિ, વિધ્વજય વગેરે આશયોને ગ્રહણ કરવા. ટીકા : अनाभोगवत इति-अनाभोगवतः सन्मूर्छनजप्रायस्य, स्वभावत एव वैनयिकप्रकृतेः सापि लोकपंक्त्या धर्मक्रियापि, धर्माहानिकृतो धर्मे महत्त्वस्यैव यथास्थितस्याज्ञानाद् भवोत्कटेच्छाया अभावेन महत्यल्पत्वाप्रतिपत्तेधर्महान्यकारिणो वरं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114