Book Title: Yogalakshana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 38
________________ ૧૯ યોગલક્ષણદ્વાચિંશિકા/શ્લોક-૮ ધર્મ શુભ માટે નથી; કિજે કારણથી થનાર્થ ધનને માટે વક્તશાડપિ ફ્લેશ પણ રૂE:=ઈષ્ટ છે, વશીર્થ ક્લેશને માટે ઘનષ્ણધન નો નાતુ ક્યારેય નથી=ક્યારેય ઈષ્ટ નથી. II૮. શ્લોકાર્ય : ધર્મ માટે તે લોકપંક્તિ શુભ માટે પણ છે, પરંતુ લોકપંક્તિના અર્થને ધર્મ નથી અર્થાત્ ધર્મ શુભ માટે નથી; જે કારણથી ધન માટે ક્લેશ પણ ઈષ્ટ છે, ક્લેશ માટે ધન ક્યારેય નથી અર્થાત્ ક્યારેય ઈષ્ટ નથી. IIટા. * ગુમાયા' અહીં ‘પ' થી એ કહેવું છે કે કીર્તિ આદિ નિમિત્તે કરાતી લોકપંક્તિ અશુભ માટે તો છે, પરંતુ ધર્માર્થે કરાતી લોકપંક્તિ શુભ માટે પણ થાય છે. વન્તશોપિ' અહીં ‘૩પ' થી એ કહેવું છે કે સામાન્યથી કોઈપણ જીવને અફ્લેશ ઇષ્ટ છે પણ ધનપ્રાપ્તિ માટે ક્લેશ પણ ઈષ્ટ છે. ટીકા - धर्मार्थमिति-धर्मार्थं सम्यग्दर्शनादिमोक्षबीजाधाननिमित्तं, सा=लोकपङ्क्तिः , दानसन्मानोचितसम्भाषणादिभिश्चित्रैरुपायैः शुभाय-कुशलानुबन्धाय अपि, धर्मस्तु तदर्थिनो लोकपङ्क्त्यर्थिनो न शुभाय हि-यतः धनार्थं क्लेशोऽपीष्टो, धनार्थिनां राजसेवादी प्रवृत्तिदर्शनात्, क्लेशार्थं जातु कदाचित् धनं नेष्टं, न हि “धनान्मे क्लेशो भवतु" इति कोऽपीच्छति प्रेक्षावान् । तदिदमुक्तं - "धर्मार्थं लोकपंक्तिः स्यात् कल्याणाङ्गं महामतेः । તર્થ તુ પુનર્ધ: પાપાયાન્વધામ7મ્ I” (યો વિદ્-વ-૨૦) तथा “(युक्तं) जनप्रियत्वं शुद्धं सद्धर्मसिद्धिफलदमलं । ધ(સદ્ધ)“પ્રશંસનાર્ડો નાધાનામાન” || (ષોડશવ-૪/૭) ત્તિ I IIટા ટીકાર્ય : ઘર્થ ..... માન” | તિ | ધર્મને માટે સમ્યગ્દર્શનાદિરૂ૫ મોક્ષના બીજતા આધાત નિમિતેઃપ્રાપ્તિ નિમિત્તે, દાન-સન્માત-ઉચિત સંભાષણાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114