________________
રક્ષિતા
૧૦૦
રામ
દંડથી અથવા શિક્ષાથી શું થવાનું છે? કેમકે જીવન- રાજધર્મા એક બકરાજ-બગલાને રાજા | ભાર૦ શ૦ મુક્તને અર્થ વા અનર્થ એ બેમાંથી કોઈ પણ રહેતું ૧૬૮-૧૭ર. નથી. કદાચિત હું જીવનમત નથી, પણ અકકડ રાજની ભારતવર્ષીય એક નદી | ભાર૦ ભી૨૧, અને ઘેલો જ છું. તો પણ દળેલાંને દળવાની પેઠે રાજપુર કલિંગ દેશની રાજધાની. એને રાજ મારા ઉપર દંડ અને શિક્ષા એ સવે વ્યર્થ છે, ચિત્રાંગદ | ભાર૦ શાં૪-૩, કારણ કે જડ પ્રકૃતિવાળા માણસને કોઈ પણ પ્રકારે રાજરાજ કુબેર. સમજદાર કરી શકાતું નથી. | ભાગ રૂં. ૫ અ રાજવતપ એક બ્રહ્મર્ષિ (ર. કશ્યપ શબ્દ જુઓ.) ૧૦–૧૪ર. તે ઉપરથી રહૂગણુ સમજ્યો કે આ કઈ રાજય યાવિશેષ. યુધિષ્ઠિરે આવો યજ્ઞ કર્યો હતો બ્રહ્મનિષ્ટ છે. આથી ડાળીમાંથી નીચે ઊતરી જડ- તે. | ભાર સ૦ ૩૮; ભાગ૦ ૧૦–૭૪. ભરતને નમસ્કાર કર્યા અને તેને શરણે જઈ, રાજાધિદેવી સોમવંશી શૂર રાજાને મારીષાથી પ્રાર્થના કરી કે મને આત્મતત્વ જાણવાની જિજ્ઞાસા થયેલી પાંચ કન્યાઓમાંની કનિષ્ઠ, આને અર્વ ત્ય છે તે મારા ઉપર કૃપા કરો. ત્યારે જડભરતે રાજ જયસેન વર દીધી હતી. આને આત્મતત્વને ઉપદેશ કરી કૃતાર્થ કર્યો. રાજેય રછ રાજાના પાંચ પુત્રોની સંજ્ઞા. રક્ષિતા કશ્યપથી પ્રાધાને થયેલી કન્યાઓમાંની એક રાજ્યવદ્ધન સૂર્યવંશી દિષ્ટકુત્પન્ન મરુત્ત રાજાના અસરા | ભા૨૦ આ૦ ૬૬-૫૦.
પુત્ર દમને પુત્ર. આને પુત્ર સુધૃતિ. રગણુ ભોજન પુરુષને પશુ કલ્પીને રવાદિ રાધા વિષણુની એક શક્તિ / દેવી ભા. ૯ સ્કંધ
દેવતાઓને બલિ અર્પણ કરનાર અથવા નરમાંસ અ૦ ૧.-એ ગેલેકમાં કૃષ્ણની પ્રિય સખી હતી ભક્ષણ કરનારને પ્રાપ્ત થનારું નર્ક. અહીં જેને
એવું વર્ણન મળી આવે છે. હરિદાસ ઇત્યાદિએ વધ કર્યો હોય તે રાક્ષસરૂપ ધારણ કરી વધ કરનારનું રાધાને ગોકુળમાંની કૃષ્ણની સખી એવું કહ્યું છે. ભક્ષણ કરે છે.
પરંતુ જેમ સુદામા બ્રાહ્મણનું નામ ભાગવતમાં વક્ષેહા કાયઈષ્ટિ માટે શ્રેષ્ઠ અગ્નિ.
કોઈ ઠેકાણે નથી, તે જ પ્રમાણે આખા ભાગવતમાં રાકા સ્વાયંભુવ મન્વન્તરમાંના અંગિરા ઋષિની
રાધાનું નામ સરખું કઈ ઠેકાણે મળતું નથી. ચાર કન્યામાંની એથી. એનું બીજું નામ રાગા
રાધા (૨) સમવંશી અનુકુલોત્પન્ન અધિરથ સૂતની ભાર૦ વ૦ ૨૨૧-૪.
સ્ત્રી. કર્ણની પાલક માતા | ભાર આ૦ ૬૮–૧૪૦; રાકા (૨) દ્વાદશ આદિત્યોમાંના ધાતા આદિત્યની સ્ત્રી.
વ૦ ૩૧૦-૨, રાકા (૩) સૂમાલી રાક્ષસને કેતુમતીની કુખે થયેલી ધિક સોમવંશીય પુરકત્પન્ન અજમીઢ વંશમાંના કન્યા. એને વિશ્રવા ઋષિ સાથે પરણાવી હતી. જયસેન રાજાને પુત્ર. આને પુત્ર અયુત, ખર અને શુર્પણખાની માતા રાક્ષસી | ભાર૦ ૧૦ રાધિકા એકડાની સંજ્ઞાવાળી રાધા તે જ. ૨૭૬-૮,
રાધે રાધાએ પાલન કરીને મોટો કર્યો હતો તે રાકા (૪) શાલ્મલિ દ્વીપમાંની એક નદી.
ઉપરથી પડેલું કર્ણનું નામ. રાગા બૃહસ્પતિથી શુભાને થયેલી સાત કન્યાઓ માંની એક.
રાધેય (૨) આ જ અધિરથ સૂતની સ્ત્રી રાધાને રાગા (૨) પ્રથમ લખેલી રાકાનું બીજું નામ. જે એક ઔરસ પુત્ર હતું તેનું નામ. આ અભિરાઘવ રઘુના વંશજેનું નામ, પરંતુ દાદરથિ રામનું મન્યુને હાથે મરણ પામ્યો હતો રૂઢિથી થઈ ગયેલું નામ વિશેષ,
રામ જમદગ્નિ ઋષિને રેણુકાની કુખે થયેલા પાંચ રાજકેરી તગડાની સત્તાવાળા અંગિરા કુત્પન્ન
પુમાંને કનિક. આ જમદગ્નિને પુત્ર હોવાથી ઋષિ,
જામદગ્ય, અને હાથમાં પરશુ નામનું આયુધ