Book Title: Students English Paiya Dictionary
Author(s): Hiralal R Kapadia
Publisher: Hiralal R Kapadia

Previous | Next

Page 185
________________ વિસર્જન ૧૭૬ વીરક વિસર્જન યાદવોનું એક કુળ. વીતિહવ્ય ત્રણ સંજ્ઞાવાળા ભગુ કુળત્પન્ન એ વિસ્પષ્ટ ઇદ્રજિતને અનુચર એક રાક્ષસ ભાર નામના બીજા બે ઋષિ, વ૦ અ૦ ૨૮૯-૯. (૨) વિદેહ વંશના શુનક નામના જનકનો વિસ્તૃત વિદેહવંશીય દેવમીઢબે પુત્ર, એને પુત્ર પુત્ર. ધૃતિ જનકને પિતા. મહાકૃષ્ણ/ભાગ ૨-૧૩–૧૬. વીતિeત્ર પ્રિયવ્રત રાખના દશ પુત્રમાં નવમે વિહંગ સર્ષવિશેષ/ભાર૦ આ૦ ૫૭–૧૧. પુત્ર. એ મીઠા સમુદ્રથી વેષ્ટિત પુકારતીપને અધિ. વિહંગમ ખર રાક્ષસના બાર અમાત્યોમાંને એક. પતિ હતો. એને રમણુક અને ધાતકિ એમ બે પુત્ર વિહંગમ (૨) ધર્મ સાવર્ણિ મવંતરમાં થનાર હતા. પિતાના દ્વીપના એણે બે ભાગ પાડી પિતાના દેવવિશેષ. બન્ને દીકરાને નામે તેના નામ પાડી તેમને જ વિહવ્ય વર્ચા ઋષિને પુત્ર; એને પુત્ર મિહવ્ય વહેંચી આપ્યા હતા. (વાતહવ્ય શબ્દ જુઓ.) - વીતિક્ષેત્ર (૨) સૂર્યવંશી નરિશ્ચંત કુત્પન્ન વિક્ષર કશ્યપની સ્ત્રી નાયુના પુત્રોમાંને એક. ઈદ્રસેન રાજાને પુત્ર. એના પુત્રનું નામ સત્યશ્ર વા, વીતહવ્ય સૂર્યવંશી શર્યાતિ પુત્ર હૈહયને તેની દશે વીતિક્ષેત્ર (૩) સામવંશી આયુપુત્ર ક્ષત્રવૃદ્ધના કશ્ય સ્ત્રીઓને મળીને થયેલા સો પત્રમાં મુખ્ય. એને પોતાને નામના પૌત્રના કુળમાં જન્મેલા સૂકમાર રાજાને પણ સે પુત્ર હતા, એણે કાશીના રાજા સૌદેવ પુત્ર. એને પુત્ર ભર્ગ. ઉપનામવાળા દિવોદાસ રાજાને અત્યંત ત્રાસ વીતિક્ષેત્ર (૪) સેમવંશી સહસ્ત્રાર્જુનના પ્રપૌત્ર, આપીને રાજ્ય પરથી ઉઠાડી મૂક્યો અને પોતે ત્યાં જયધ્વજ રાજાને પૌત્ર, અને તાલfધ રાજાને રહેવા લાગ્યા. કેટલેક કાળે દિવોદાસના પ્રતર્દન થયેલા સે પુત્રમાં સહુથી મોટે. એ સો પુત્રો નામના પુત્રે એકલાએ જ કાશી આવી એવું ભયંકર ર્વાગ્નિએ બળી જતાં આ વીતિUાત્ર બચી ગયે યુદ્ધ કર્યું કે વાતહવ્યના સોએ પુત્ર તેમાં માર્યા હતા. (ઓર્વ શબ્દ જુઓ.). ગયા. પછી પ્રતર્દન વાતહવ્યને મારવા એના ઉપર વીતિeત્ર (૫) યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં આવેલ ધા. આ ઉપરથી એ નાઠો અને યવન ભાર્ગવના એક ઋષિ. આશ્રમમાં ભરાઈ ગયો પૂઠે લાગેલો પ્રતઈન ત્યાં વીર્યધર શાલ્મલી દ્વીપમાંના લેકવિશેષ / ભાગ આવ્યો અને ઋષિને વિનંતી કરી કે વાતહવ્યને ૫–૨૦-૧૧. મારે સ્વાધીન કરો. અહીં કોઈ ક્ષત્રિય નથી; અમે વીર તામસ મવંતરમાં દેવવિશેષ હતા તે. બધા બ્રાહ્મણે જ છીએ, એમ ઋષિએ કહ્યું. વીર (૨) ભરદ્વાજ અગ્નિને વીરાની કુખે થયેલો પુત્ર પછી પ્રતર્દન ત્યાંથી પાછો વળ્યો અને વાતહવ્ય તે. એને રથપ્રભુ, સ્થાધાન, કંભરેતા એવાં નામાન્તરો બ્રહ્મર્ષિત્વ પામે. બ્રહ્મર્ષિ થયા બાદ એને મૃત્સમદ હતાં. / ભાર૦ ૧૦ ૨૨૨-૧૩-૧૪.૦ એની સ્ત્રીનું નામે પુત્ર થયો. મૃત્સમદને સુચેતા, સુચેતાને વર્ચા, નામ સરયુ. એની કુખે એને સિદ્ધ નામે પુત્ર થયે તેને વિહવ્ય, તેને વિતવ્ય, તેને સત્ય, તેને સંત, તેને હતિ. / ભાર૦ વ૦ રરર. શ્રવા, થવાને તમ, તમને પ્રકાશ, એ જ પ્રમાણે વીર (૩) કશ્યપ વડે વનાયને થયેલા પુત્રોમાં એક ક્રમશઃ વાગીન્દ્ર, પ્રમતિ, રુરુ, શનક, અને તેના શૌનક વીર (૪) ધૃતરાષ્ટ્રના સે પુત્રોમાં એક એમ પુત્ર થયા. આ સધળાને ભૃગુત્રી જાણવા / વીર (૫) સત્યાની કુખે કૃષ્ણ વડે થયેલા પુત્રોમાંને એક. ભાર– અનુ. અ. ૮. વીર (૬) કૃષ્ણને કાલિંદીને થયેલા પુત્રોમાં વીતિ ત્રણની સંજ્ઞાવાળા ભ કુળત્પન એક ઋષિ. એક પુત્ર. વીતિ (૨) અગ્નિવિશેષ / ભાર૦ વ. રર-૩ર ૫. વીરક એક શિવગણ.

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202